Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust

View full book text
Previous | Next

Page 969
________________ દેશના 406] વ્યસની આદિ હેય તે. સમ્યકત્વ બે પ્રકારનાં વિશિષ્ટ અને સામાન્ય. સામાન્યમાં-બધા જ પાપ ન કરે, દુખી ન થાવ. મુક્ત થાવ.' એ ભાવના, અને વિશિષ્ટમાં “હું જગતના બધા એને પાપમુક્ત કરું, દુઃખથી બચાવું.” એ ભાવના. આમ વિશિષ્ટ સમ્યકત્વ ન થાય ત્યાં સુધી તીર્થંકરનામકર્મ ન બંધાય. “જગતના જીવનું દુઃખ કું, તેઓને કર્મ રહિત કરું. “એવી ભાવનામય પ્રવૃતિ” એનું જ નામ વરબધિ. વરબોધિ જ્યારે થાય ત્યારથી તીર્થંકરનામકર્મની શરુઆત. વરબેધિથી શરૂ કરીને તીર્થંકરનામકર્મ બંધાય ત્યાં સુધી એ ભાવનામય સતત પ્રવૃત્તિ. વરબોધિ ન થાય તે પહેલાં તીર્થકરનામત્ર ન બંધાય. વરબોધિથી શરૂ કરીને જ બંધાય. એને જ કેમ વબોધિ ? જareત પરિવરબષિ પરેપકાર કરવામાં જ ઉદ્યમવાળે છે-બીજાના કલ્યાણમાં જ પ્રવૃતિ કરનારે હોય છે તેથી વધિ થાય ત્યારથી પરમાર્થના જ ઉદ્યમવાળે હેય. સરકારી કેટલકેમ્પ અને પાંજરાપોળના ઉદે છે વચ્ચે ફરક સરકાર માને કેમ્પ ઉછેરે છે, એ રીતે ગાયને બચાવવામાં તેની દષ્ટિ કયાં છે? “આવતે વરસે જાનવર ન હોય તે ખેડૂતે ખેતી કયાંથી કરશે ? અને ખેતી નહીં કરશે તે રાજ્યને આવક કયાથી આવશે?” જ્યારે પાંજરાપોળમાં હેર રાખે તેમાં દષ્ટિ ક્યાં છે? તેને બચાવ કરવામાં અને તેની દયામાં. આજે પરજીની દયા, એ પ્રાર્થનામાઈ. તેમાં સ્વાર્થને લગીર આગળ કરતા નથી. ગૌશાળામાં ફરક આટલે કાળા ગાયને માતા માની પૂજ્ય માને છે અને તે

Loading...

Page Navigation
1 ... 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004