Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સગ્રહ, પીસ્તાલીસમી [425 ધના કરવી ? આરાધના કેવળ ત્રણની “શાન - વરાણાયા '=સમ્યગદર્શન–જ્ઞાન ને ચારિત્રની. એની જ આરાધના કરવા લાયક જણાવી છે. આ આરાધના કરનાર આરોધક ગણાય. જેના શાસનમાં આરાધક થયે કોણ ગણાય? આરાધના શબ્દ વહાલે છે. તેવી જ રીતે જૈનજગતુમાં સમ્યગ્દર્શનાદિ ત્રણ વહાલાં છે. પણ શબ્દપ્રીત ચાહે જેટલી હોય, પરંતુ પદાર્થ પ્રીતિ ન થાય ત્યાંસુધી કાર્યસિદ્ધિ ન થાય. લાખ મનુષ્યને પ્રશ્ન કર્યો કે-સંપ વહાલે કે કુસંપ? એક પણ કુરૂપ સારે એમ નહીં કહે સહુ “સંપ” સારે એમ જ કહે, પરંતુ માત્ર શબ્દના જ પ્રીત. સંપ” પદાર્થની પ્રીતિ નહીં. પદાર્થપ્રીતિને અંગે પ્રયત્ન કરે. સંપના કારણ કેટલાં ને અમલ કેટલે કર્યો? કારણે બતાવનાર પણ નહીં નીકળે. પોતે ગુનેગાર ન બનવું. બીજા ના ગુનાની માફી આપવી. બીજાને ફાયદો થતો હોય તે ન કરે. કુટુંબ, નાત કે દેશને અંગે આ ત્રણ વસ્તુ આવશે તે સંપ જાળવી શકશે. પિતે ગુનેગાર ન થવું. ગુને થવાથી હંમેશાં પાછા હઠવું. બીજા ગુનેગાર બન્યા હોય તેની ગુનાની માફી આપવી. તેવી રીતે બીજાને ફાયદાને વખત જવા ન દેવે, પરંતુ લાખ માણસોમાં તેવા કેટલા નીકળે? સંપ શબ્દની પ્રીતિ હેય-સંપ શબ્દની પ્રીતિ હતી, પરંતુ “સંપ” પદાર્થ નથી તે વિચાર્યું કે નથી તે વર્તનમાં મૂક્યો. આરાધના શબ્દને અંગે પ્રીતિવાળા હોય છે, બેલે છે પણ આરાધનાને પદાર્થ કર્યો ? વેશ્યા વધારે ઘુમટે કાઢે. કુલીન સ્ત્રી આંખ કે મોઢું ઢાંકે, વેશ્યા પેટ સુધી લાજ કાઢે. અનારાધકે આરાધકપણને દેખાવ વધારે કરે, તેથી આરાધકપણું આવી ન