Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના દેશનાતેમ કવચિત્ ભાગ્યયોગે અનાર્યક્ષેત્રમાં ધર્મ મળી જાય તેવી અનાર્યક્ષેત્ર ધર્મનું સ્થાન ન ગણાય. ધર્મનું સ્થાન તે આર્યક્ષેત્રજ. એવા આર્યક્ષેત્ર 25 છે. કાળ આરાધના. તે સામાન્યથી ત્રીજા આરાને છેડે, ચોથે આરે અને પાંચમા આરામાં 21 હજાર એળે કાળ. જિનેશ્વર મહારાજે તેટલે કાળ સાધુ શ્રવકને આરાધનાને અંગે નિયમિત ઉપયેગી તરીકે વિશેષથી જણાવ્યું. જિનેશ્વર મહારાજાએ કાળનું નિયમન કરી આરાધના કહી છે, સાધુને અંગે આવશ્યકમાં– વ્યવહારમાં આઠમ, ચઉદશ ઉપવાસ ન કરે તે આલેયણ, માસીએ છઠ્ઠ, સંવછીએ સાક્મ ન કરે તે આલેયણ આવે. આરાધન કાળથકી નિયમિત કર્યું. ઉપવાસ કરે ત્યારે આઠમ માનવી એમ નહીં પણ ચારાધનાને અંગે તિથિ લેવા માંગે છે, તેઓને ઉપવાસ કરે તે જ દિવસે આઠમ. જેઓ ઉપવાસને અંગે આઠમ, ચઉદશ માનનારા હોય તેઓને આઠમને ક્ષય કર્યો કેમ પાલવશે? પર્વ તિથિલોપકોને શાસ્ત્રકારની ચીમકી. છેકરાની વહુને તેડવા જાય ને છેક રાંડે છે. પછી કેને તેડવા જવું? આઠમને અંગે ઉપવાસ ન કરે તે પ્રાયશ્ચિત પણ આઠમ છે જ નહીં તે પ્રાયશ્ચિત શાનું? ક્ષય પામેલી આઠમ ગણું તે ઉપવાસ ક્યાંથી આવ્યા? કહે કે-તિથિને અંગે આરાધના છે. આરાધનાને અંગે તિથિ નથી. આરાધનામાં પર્વતિથિક્ષય પામેલી માનીને તેનું આરાધન કરનારાઓ, મગજ ઠેકાણે લાવી વિચારે તે આ વસ્તુ બરાબર સમજાશે. ટીપણામાં ભાદરવા સુદ અને ક્ષય આવ્યે, તે આરાધનામાં સંવછરી ક્યારે ગણવી ? ક્યારે