Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ દેશના 212 ] દેશના સ્વરૂપ જણાવવું પડે. તમે જ વિચારે. તમે તે જમાલિને સાચે કહેશે, સ્કૂલ દૃષ્ટિએ કેણ સાચે ? કરવા માંડેલામાં કોડ વિઘ્ન આવે ને કાર્ય ન પણ થાય, તે હવે કર્યું તેને કર્યું કહેનાર સાચા કે કરવા માંડ્યું તેને કર્યું કહેનાર મહાવીર મહાવીર મહારાજનું વચન સંદેહવાળું લાગે. ર્યાનું વચન ટંકશાળી કહેવાય, તે પછી મહાવીર મહારાજા કાચું કાપનારા ને? એક વાત ધ્યાનમાં રાખવાની ધમકડાંક તેલવાનાં કાંટા હૈય, તેનાથી હીરા મેતી ન તેલાય. બારીક દૃષ્ટિવાળા ન હોય તે તેવું વિચારે. સૂમ દૃષ્ટિથી વિચારનારાને જ મહાવીરનું વચન સાચું લાગશે. જૈન શાસનને સિદ્ધાંત રેકડીયે. જે સમયે આશ્રવ સંવરના પરિણામ તે જ સમયે આશ્રવનું આવવું ને સંવર રોકાવાનું. બંધના પરિણામને સમય એ જ બંધ થવાને સમય, આશ્રમ વને જે સમય તેજ સમય પરિણામને. નિર્જરને પરિણામ જે સમયે તેજ સમયે નિર્જરા, એક સમયમાં કર્યું ને કરું છું તે બે વિભાગ કહ્યા છે. એક બારીક ભાગ સમયકાળને. તેને પહેલે અને પછીને ભાગ ન કહેવાય. તેમ સમયમાં આરંભ સમાપ્તિને ભાગ જ નથી. આરંભકાળ તે જ નિષ્ઠાકાળ. નિકાળ તે જ આરંભકાળ. સેકન્ડમાં પહેલી સેકન્ડ અને છેલ્લી સેકન્ડ છે, પરંતુ જેમાં આદિ સમાપ્તિ ભાગ જુદે ન પડે, તેમાં ક્રિયા અને નિકાકાળ જુદા ન હોય. આ વાત આટલે જ રાખીએ. જમાલિએ “કડેમણે કેડે ન કહ્યું “કડે કો” કહ્યું. “બાને જે ન માન્યું, તે ખાતર સંઘ બહાર, 4 ની ગાસડીઓ.