Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, એક્તાલીસમો [377 તા સેનું જિસે તેલ મારું 25) રૂા. તેલ. આ કે ગણાય?' એક વણઝારે હતે. તે માલ લઈને પ્રદેશ નીકળે છે. કેઈક શહેરમાં આવ્યું. પિતાની પાસે માત્ર ત્યાં વેચાય તે નથી. હવે થાય શું? પાસે પૈસા નથી અને ખરચી તે જોઈએ જ. દાગીને વેચવા માટે ચેકીને ત્યાં ગયે તેલ કરાવી દાગીનાની પરીક્ષા કરવી. જે કિમત થાય તેને પૈસા આપવા કહ્યું. 25 તેલાનું સોનાનું કર્યું હતું. ચેકસીએ તેના ર૫ પૈસા આપ્યા. વણઝારાએ જાણ્યું. અહીં તેનું સેવું જણાય છે. કડું પાછું લઈ લીધું અને સામેથી ચોક્સીને કહ્યું–તમે સોનું તળે. ચેકસી કહે કેટલું ? વણઝારે કહે-૧૦૦ તોલા તે. 100 તેલા સેનાનાં વણઝારાએ ચેકસીને 100 પૈસા આપવા માંડ્યા. ચેક્સી કહે-હેય...રૂપીઆ 2500) જોઈએ. વણઝારે કહે એમ કેમ? ચેસીએ કહ્યું તમારું સેનું પૈસે તેલે, મારું એનું 25) . તેલ. આ ચેસી કે ગણ? એ વાત તમને આશ્ચર્યકારક લાગે છે, પણ એ વાત અનુભવમાં ઉતારીએ તે રાતદિવસ આપણે જ તે ધંધે છે, એમ કબૂલવું પડે તેમ છે! કહેશે કે-શું એ ધંધે અમે કરીએ છીએ? તેહા. પિતાના જીવની કિંમત ત્રણ લોકનાં રાજ્યઅધિક પારકાની કેડી જેટલી પણ નહિં. તમે જીવ માને છે, પણ પિતાના માને છે! પાકે નહીં. પિતાના જીવ જે પારકે ગણે - અનંતકાય ગાજર, લસણ, ડુંગળી, આલું, સેયની અણી ઉપર જેટલું શરીર રહે, તેટલામાં અનંતા છે. તેને લટી, શેકીએ તે શું થાય?