Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ - - - - સંગ્રહ એકત્રીસમી [285 કરે છે. ભટકતી પ્રજા, લુહારીયાની પ્રજા, તેમનું ગામ કયું? આ જીવ પણ ભટકતી પ્રજ. કેમ? “સબળ કાન અરાલય” જે જે સ્થાનકે જાય છે તે તે સ્થાનકે અશાથતાં છે “સિદ્ધ સુધીનાં અનુત્તર વિમાનના દેવેનું આયુષ્ય 31-33 સાગરેપમ છે. 31 સુધીમાં રખડતી પ્રજાપણે સ્થાન છે. 33 માં ઉપજે તે પછી મેક્ષે જાય જ, તેથી તે પછીથી રાહતી પ્રજામાં ન ગણાય. આપણને પાપમ, સાગરેપમ કાળ ઘણે લાંબે કાન લાગે છે, પણ જગતની સ્થિતિ પ્રમાણે પુદ્ગલપરાવર્ત કાળ પણ હિસાબમાં નથી. એક પુદ્દગલપાવર્તના અનંતમાં ભાગને સાગરેપમ કઈ ગણતરીમાં? કાળ આખે લઈએ ત્યાં આ અતીત કાળ લઈએ. અવ્યવહાર રાશિમાં તે ભૂતકાળ કેટલે ગયે, તેને પત્ત નથી. ત્યાં અસંખ્યાત પુદ્ગલપરાવર્ત, તે એક સરખી લાઈનમાં. અઢી આવલીમાં જેટલા સમય તેટલા પુદ્દગલપરાવર્ત રખહતી પ્રજા પણે જીવ રખડે. આ ભવિ જીવ, પણ ભવિ તરીકે તે સામાન્ય કથન છે ભવ્યને પણ અનંતી વખત નવ ગ્રેવેથક સુધી જવાનું થયું. એક પક્ષ એ છે કે–અઢી આવલિકાના સમયે જેટલા પુદગલપરાવતે જીવ મેક્ષે જાય, આપણે અત્યારે સર્વ અતીત કાળની વિચારણા કરીએ છીએ. એક પુદ્દગલપરાવર્તન અનંતે ભાગ-કાળચક એવાં તે અનંતા કાળચકો ગયાં. અતીત કાળની આખી મર્યાદા વિચારીએ તે સાગરોપમ હિસાબમાં નથી. 33 સાગરોપમની સ્થિતિ મળી તે પણ ત્યાંથી ખસવાનું. નારકીનાં સ્થાને પણ અશા શ્વતા છે. અશાશ્વતા છે તે બધે. આ જીવ ભટ . નો જપ વાળને ઉપરને ભાગ અણું, તેને પણ