Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust

View full book text
Previous | Next

Page 924
________________ - - આડત્રીસમી ભુવનમાં ઉપકાર કરે છે. દેવલોકમાં પાતાળમાં–તીર્થકર થયા નથી, છતાં ત્યાંના દેવે અને નારકીઓને સાચા દેવત્વનું ભાન મૂર્તિથી થાય છે. મનુષ્યલેકમાં સર્વ કાળ તીર્થકરે હોતા નથી, છતાં તેનું ભાન કરાવનાર મૂર્તિ છે. એ જ કારણથી સાધુઓ દર્શન-પૂજાના પચ્ચકખાણ આપીને કડવા ઘૂંટડા ઉતરાવે છે. પરમેશ્વરની શ્રદ્ધા રાખવા માટે તમારી પાસે સાધન હોય તે માત્ર મૂર્તિ જ. પ્રભુમૂર્તિ જ આદર્શ. તમારે આત્મા બનાવવા માંગે છે, તેવું રૂપ દેખી લે. મૂર્તિ ની જેમ ફેટામાં એક નિયમ નથી. માણસ, જે હોય તે જ ફેટે પડાવાય, એ નિયમ નથી. વિદૂષકે, અનેક પ્રકારના નવનવા વેષે પહેરીને અને વિવિધ આકૃતિઓ ધરાવીને છબીઓ પડાવે છે. પુરુષ, સ્ત્રીના આકારમાં છબી પડાવે છે. છબીથી નક્કી ન થઈ શકે કે–તે આ જ માણસ છે. દેવ, ધ વિગેરેવાળા ન હોય, તેટલાં માત્રથી દેવત્વને નિશ્ચય ન કરાય. તેટલા માટે તેમનાં વચને જેવાનાં કે-જે છાયા પાડનારી ચીજ છે. વચન બેલનારનું શરીર કીકીમાં આવે છે. તેમ નહીં–એલનારની છાયા પડે છે. તેમ નહીં પણ તેમના વચનથી તેમનું આખું જીવન આપણાં કાળજામાં આવે. “ડાહી સાસરે જાય નહીં ને ગાંડીને શિખામણ દે, એમ નહીં. કયા વક્તાનું વચન શ્રોતાને અસર કરે ? સાંભળનારના કાને જેવા વક્તાના શબ્દો આવે, આંખમાં વક્તાની તસ્વીર આવે, તેવી જ રીતે સાંભળનારનાં હૃદયમાં વક્તાનું જીવન આવે. તે ત્રણે શ્રોતા ઉપર એકરૂપે આવે તે જ શ્રોતાને વક્તાનું વચન અસર કરે. જ્યાં સુધી આ ત્રણ એકરૂપ ન થાય ત્યાંસુધી વક્તાનાં વચનની અસર ન થાય.

Loading...

Page Navigation
1 ... 922 923 924 925 926 927 928 929 930 931 932 933 934 935 936 937 938 939 940 941 942 943 944 945 946 947 948 949 950 951 952 953 954 955 956 957 958 959 960 961 962 963 964 965 966 967 968 969 970 971 972 973 974 975 976 977 978 979 980 981 982 983 984 985 986 987 988 989 990 991 992 993 994 995 996 997 998 999 1000 1001 1002 1003 1004