Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ નરનેતિયલ ગતિ માણાની નીરણ નથી. આવી સ્થિતિ નકની હેવાથી કરેલાં પાપિ ગવવાનું તે સ્થાન. જેલમાં ગયેલાને સ્વતંત્રતા નથી હોતી. ભલે જ કુંવરે હોય કે મોટા શેકીયા હેય. કરેલાં પાપનાં ફળ ભોગવે તે વખતે ત્યાં સ્વતંત્રપણે વર્તવાનું ન હોય. પાપ ભેગવવામાં જ જિંદગી પૂર્ણ થાય. પછી નારકીમાં મોક્ષસાધનને અગે સામગ્રી મળે જ કયાંથી? નરને ભવ સાગરોપમ કાળને અવધિ જ્ઞાનવાળો હોય, વેકિય શરીર હોય તે પણ મોક્ષ સાધવા માટે ઉપયોગી ન થાય. જાનવરને અંગે પરાધીનવિવેકહીન જિંદગી આત્માને વિચાર કરવાની તાકાત ત્યાં ક્યાંથી લાવવી? ત્યાં વિવેક આવશે અને આત્માજિક એમ ખવા તે શી રીતે બને? દેવમતિમાં પણ મોણ નથી ન, તિર્ય, મેક્ષની નીસરણ નથી પરંતુ દેવતાઈ જીવન મેસની નીસરણી કેમ ન બને? તે ન બને તે મનુષ્યજીવન મેક્ષની નીસરણી કેમ બને? દુનિયામાં ડાહ્યા ને ગાંડ વચ્ચે આકાશ જમીનનું અંતર ગણાય છે, પણ આરીક બુદ્ધિથી વિચારીએ તે લગીર જ અતર છે. લાખ અને કરડ વચ્ચે અંતર એક પાઈનુંજ 9 99 રૂપીઆ 15 આના અને 11 પાઈ હોય ત્યાં સુધી લાખના કેઠામાં. તે કોઠામાં માત્ર એક પાણી ઉમેરીએ તે તે કઠે કરડના કેઠામાં. તેમ દુનીયા દારીની દૃષ્ટિએ વિચારીએ તે મેટું અંતર. વિચારીને વિચાર ગળ્યા વગર વર્તનમાં મૂકે તે ગાંડે. વિચારથી વિચાર ગળે તે ડાહ્યો. અહીં પેશાબની હાજત થઈ, તે અહીં સભામાં પિશાબ ન કરાય એમ સમજે તે ડાહ્યો, પેશાબની હાજત