Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ છવીસમી [21 અજાણ્યા નથી પણ તે શબ્દનો અર્થ પૂણે ભરાઈ ગયા છે. મુસલમાનેને હિન્દુ શબ્દનો અર્થ કાફર તરીકે કરવો પડે છે. મુસલમાને વશમાં રહેનારા. તુર્કસ્તાન, ઈરાન, ફ્રાન્સ, પિોર્ટ ગીઝ પણ હિન્દને ભાગ છે. આથી તેઓએ શત્રુ તરીકે હિશબ્દ બદલ કાફર શબ્દ નથી વાપર્યો. નહીંતર સુરેપીયને માટે પણ કાર શબ્દ વાપરતે. તેઓ તે હિન્દુ શબ્દને જ અર્થ કાર કહે છે. આમાં ખાસ કારણ એ છે કે તેઓ હિન્દુથી બહુ જ મળે છે. મુસલમાનોને પણ પૂછોને કે–તમે પિતે હિન્દુ શબ્દ જાણે છે, તેઓને વ્યવહાર પણ જાણે છે, છતાં કાફર ગણે છે તેની જડ કઈ છે? ખુલાસે નહીં કરી શકે. કરણ? તે કેઈના ખ્યાલમાં નથી. મુસલમાને, કાઢીચ, યહુદીઓ એ સર્વ ધર્મવાળાએ ન્યાયના નામે= ક્યામતના નામે એક દિવસ માન્ય છે? સારાં અને નબળાં કર્મ કરવાવાળાઓને ન્યાય આપવાને એક જ દિવસ માન્ય છે! તે દિવસે બધા ને ઘરમાંથી ઊભા કરશે. તે દિવસે સાર કર્મવાળાને બેસ્ટ Besમાં અને ખરાબ કર્મ કરવાવાળને દેખમાં એકલશે, તેમ તેઓ પણ માને છે. ક્યામતના–રાજ્યના દિવસને માને તે મુસલમાન. દેખમાંનાખશે તે તે ઠીક, પરંતુ તેઓ પાછા તેમાંથી નીકળશે કયારે? જખમાંથી નીકળશે ક્યારે? તેમ પૂછે તે ખાસડું લઈ ઊભું થાય! કેમ? બેસ્ત અને દેજબ પછીની અવસ્થા તેમના ગુરુએ કહી નથી. સ્વર્ગ, નરકમાંથી નીકળવાનું કેઈ તેમના ગુરુને પૂછી શકે નહીં. તે એ કેની માન્યતા. મારી માન્યતા “અવાજ હિલે સ હિરજુએ છે. એક ભવથી બીજે–ત્રીજે–ચોથે ભવે તેમ હિલ્યા જ જવાનું માને તે હિન્દુ તે દિવસે ગત 9 તો જખમ