Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 154] દેશના દેશનીડ્રેસ પહેરાવી, પાલખીમાં બેસાડીને જોડે બેસાડ. ત્યારથી ચેરી બંધ થઈ. થોડા દહાડા થયા બાદ રાજાએ તે ચોરને કહ્યું કે–એક વાતની માંગણી કરવી છે ના ન કહે તે વાત કરું.” તે ભરાડી ચેર છે! તેને હેદ્દા પર ચડાવ્યું છે! તેને કહે છે. તેવાએય વિવેક ખાતર પણ હા પાડવી પડે. રાજાને કહે છે કે“આપને મારા સરખા મામુલી પાસે માગણી હોય? સૂચનાઓર્ડર કરે, એટલે બસ છે” રાજાએ પેલાને કહ્યું–‘તમારી બેન સાથે હું લગ્ન કરવા માંગું છું, હવે શું થાય? જેમ દુનીયામાં રેતે હોય કે હસતે હેય પણ આવ્યો છે તે પરણે ખાઈને જ જવાને. ચાર વિચારે છે કે આ તે માગણી કરે છે. પણ શું વીને લે તે કેણ રેવાનું છે? એમ વિચારીને હા સાહેબ, કહી બેનને પરણાવવી પડી. બાદ રાજા, કેઈક વખત ચોરની બેનને કહે છે કે આપણે આટલું ધનનું કામ છે, માટે ભાઈને કહે કે ધન આપે. વળી બીજો પ્રસંગ લીધો અને તેણીને કહ્યું કે–વળી આ કામ આવ્યું, આના માટે આટલું ધન જોઈએ, ભાઈને કહે.” ભાઈ લાવીને ધન આપે છે. એમ આપતાં આપતાં છેવટ એ ભરાડી ચેર ખાલી થયે. કંઈ ન રહ્યું. પરચુરણ ચીજો આવવા લાગી. ચાંદડીઓનું બુંગણ કયારે કરાય ! બધું તળીયા ઝાટક થયું હોય ત્યારે. નક્કી થયું હવે આની પાસે કંઈ રહ્યું નથી. એટલે એ પછીથી બીજે જ દહાડે દરબારમાં “ચોર માટે ફરીયાદ કરી હતી તે આ ચાર " એમ જાહેર કર્યું. ફાંસી દેવરાવી. કહેશે કે-તેવા ભરાડી ચેરને રાજાએ આટલા દહાડા કેમ જીવતે રાખે? તે સમજે કેમાલ કઢાવ હતે. ચેરના પંજામાં પડેલી મીલક્ત કાઢવા માટે જીવતે રાખે. પાલખીમાં બેસાડીને માલ કઢાવી લીધો,