Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ અઢારમી - - સગ્રહ, [175 દેશાંતરે જનારા હોય પણ આ બે ગેડીયા એવા છે કે-“અહીં એકનું મન જે થાય ત્યાં બીજે બીજે ઠેકાણે રહેલે હેય તેને તપાસે તેથી લેકેએ તેનું એકમનિયા નામ પાડ્યું. કેઈક વખત તે બંને તીર્થકર પાસે આવ્યા. દેશના સાંભળી. સાંભળતાં સાંભળતાં એકને ધર્મ યે, બીજાને ન રુચે. બંને વિચારે છે કે “આપણે બંને એક મનવાળા છતાં જિંદગીમાં પાછા વળીને તીર્થકરને પૂછયું કે અમે અભિન્ન મનવાળા છતાં દેશનામાં અમને કેમ ભેદ પડે? ભગવંતે ખુલાસો કર્યો કે, તમે બંને પૂર્વભવમાં ચેરને ઉંધે કરતાં હતાં. એક વખત કેબીજા છે તેવા આ પણ મનુષ્યો છે. મુંડીયે અપશુકનીયો છે. બીજાએ વિચાર્યું કે આ સાધુ મહાત્મા છે. આ પ્રમાણે ત્યાં બંનેને વિચારભેદ થવા પામ્યા. આ વિચારના ભેદથી આ ભવે અહીં દેશનામાં તું ધર્મ પામ્ય, અને એ ધર્મ ન પામે.... ચેરી કરવા જતાં સામ સાધુ મળ્યા તેથી હરખાય તેને ધર્મની સુલભતા થાય. પૂજા પ્રભાવના દેખી હર્ષ થાય તેવાને બીજા ભવમાં ધર્મપ્રાપ્તિ, સુલભ થાય, તેમાં નવાઈ નથી. પ્રભાવના બીજું ભૂષણ જ જણાવ્યું. હવે પ્રભાવના ઘરેણું કેટલું કાર્ય કરનાર થાય છે? તે અગ્રે–