Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ 10] " દેશના દેશનાદીક્ષા લેવા તૈયાર થાય છે. કુટુંબી, રિદ્ધિનાં બંધને નડે છે. ભવાંતરમાં પણ આવા બંધન હશે, તે નડશે, માટે ભવાંતમાં કુટુંબ, સિદ્ધિ ન હોય તેવા સ્થાને જન્મવું જેથી દીક્ષામાં મને કેઈ ન રેકે, આ નિયાણું દીક્ષાની ભાવનાએ ક્યું છે. દીક્ષામાં કેટલા કેટલા વચમાં આડા આવતા હશે. આવા પણ નિયાણાના પ્રકારે છે. તેમ અહિં પણ હું ગુલામ થઉં એમ નિયાણું નથી કરતાં. તેટલા માટે અપિ શબ્દ મે. ધર્મનો પ્રભાવ જણાવ્યું. ગુલામ પણ થઉં. ગુલામ જ થઉં તેમ નહીં. આકાશવૃત્તિનું જીવન હોય તેવા પ્રસંગે ગુલામી પણ કબૂલ, પણ એક વસ્તુ થાય તે–જેને ધર્મની વાસનાવાળે થાઉં? જૈન ધર્મ વગરને ચક્રવર્તી પણ ન થાઉં. અહીં જૈન ધર્મની આટલી પ્રબળતા મુખ્યતા બની. કુટુંબમાં જન્મેલા છે તે તમારા સાધર્મિક શાથી? જિનેશ્વર મહારાજને જે ધર્મ આપણે માનીએ છીએ તેને તેઓ માનતા હેવાથી. સાધમિકેને પ્રતાપ. તમે જે ધર્મ પામ્યા છે, પામે છે, પામી શકશે તે સાધમિકેના જ પ્રતાપે. મેટું શહેર હોય ને એકલે શ્રાવક હોય તો તે દહેરાસર, સાધુ, સાધર્મિકેને લાભ મેળવી શકે ? દહેરાને, સાધુ, સાધમિકેને લાભ સાધર્મિકોના જ પ્રતાપે મળે છે. એટલા માટે કહે છે કે એ તને ધર્મમાં કેટલા મદદર્તા–સહાયક છે. તે ધ્યાન દે. સાધર્મિક નામધારી નથી. પિતે ગુણવાન બનવા અને પિતાને ગુણવાન બનાવવા દરેક ચહાય છે પણ શાસ્ત્રકાર કહે છે કે–અંજાને ગુણવાન માનતા શીખ, બીજાના ગુણની કિંમત અધિક ગણે તેજ માર્ગમાં આવી શકે માટે કહે છે કે–રાજગૃહીમાં કાળા મહેલમાં ધમી પેઠા–ધમીના