Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ, ત્રીજી [23 નાના મોટા બધાં ગ્રંથે રહી ગયાં. તે વખતે આગમ ન હતાં. વિચ્છેદ થયાં તે તમારા આચાર્યે ક્યા શાસ્ત્રમાંથી લીધું? શ્વેતા અરની મૂર્તિ, દેહશે, તત્વાર્થશાસ્ત્ર, નૈકાદશ જિને કહી તમારું ખંડન, મૂચ્છ પરિગ્રહ, પૌષધના અતિચારે, વેતામ્બરનાં શાસ્ત્રો તેને અમારે હક કહે છે. અહિં ઉમાસ્વામિ મનાયા, તેમણે ઉમાસ્વામિ માન્યા, ગૃહસ્થપણુમાં ઉમા નામ હશે! સાધુ થયા ત્યારે સ્વામિ કહે છે, તે તેનું ગૃહસ્થપણામાં ઉમા નામ હતું ? પરંતુ કહે ગરાસીયાની ચોરી પકડાયા વગર ન રહે. એક ગરાસી શેઠના ઘર પાસે રહેતે હતે. તાકડે મળે તે શેઠને ઘેરથી ઘી ઉઠાવી લાવું. ગરાસીયે ઘરમાં પેસીને ઘી ચેરે છે. ઘી શિયાળાનું હેઈ, લચકે લઈ નીકળવું શી રીતે? ફેંટાના છેડામાં બાંધતાં ઘાલી દીધું, નીકળે. શેઠ આવ્યા. પાડોશીને બીજું શું કહેવાય? હાં, ઠાકર મળવા આવ્યા હતા ? બહાર ગયે હતે. તે ક્યાં ગઈ હતી? સામા ઘરમાં શેઠાણી ગયા છે. હું તે શાતા પૂછવા આવ્યું હતું. હવે પેલે ગરાસી શાતા પૂછવાની વાત કરે છે. પિપટ પાળેલ હતું. તે પાંજરામાંથી પોપટ કહે છે કે મારું કહ્યું કેઈ માને રે, રે, ઠાકરને કેઈ અડધો ક્લાક તડકે રાખે ! શેઠજીથી સમજાયું નહિ. હવે આપણે શું કરવું? તમે સુખશાતામાં છેને? વાત કરતાં તડકે લઈ ગયે. પાંચેક મીનીટ થઈ એટલે તડકામાં લે પિગળે ને રેલા ઉતર્યા! આ શું ? ત્યાં બીચારાને ચાર તરીકે જાહેર થવું પડયું. ગરાસીયે ઘી ચેરે તે વાત કેટલી વખત છાની રહી? શ્વેતાંમ્બરના ગ્રંથને ચારે તે વાત કેટલી વખત છાની રહે? ઉમાસ્વામિ નામ રાખે તે ગૃહસ્થપણાનું નામ ઉમા આપવું પડે.