Book Title: Gyansara Ashtak ane Deshna Sangraha
Author(s): Yashovijay
Publisher: Kailash Kanchan Bhavsagar Shraman Sangh Seva Trust
View full book text
________________ સંગ્રહ. બીજી [11 મહેલમાં બધા પેસી ગયા. એ પાછા દુનિયાને અધમી કહેવા તૈયાર થાય છે. શાસ્ત્રકાર કહે છે કે–પિતાને અધમ માને તેજ ધમી. પિતાના અલ્પ અધર્મને મોટું રૂપ આપે તે ધમી. આ સ્થિતિ હોવાથી બારવ્રતધારી શ્રાવકે કાળા મહેલમાં પિઠા. અમારે પ્રમાદ દેષ ખરેખર ભયંકર છે. આ માનનારા કાળા મહેલમાં પિઠા હતા તેઓ પિતાના અવગુણ નેતા ને ટાળવા તૈયાર થતા. સામાયિકમાં પ્રતિજ્ઞા કરી, સમ્યગદર્શનાદિ ત્રણ સ્વરૂપ જેમાંથી નિપજે તે મારે કરવું. પાપ વ્યાપારે બધા છોડું છું. “કરેમિ “તે સામાઈયં” બસ. “તસ્મ ભંતે” જે જ્ઞાનાદિના કાર્યો ન કર્યા હોય, સાવદ્ય કાર્યો કર્યા હોય, તેનું પ્રતિકમણ, નિંદન, ગઈન કરું છું. પાપમય આત્માને સિરાવું છું. કરેલાં પાપોનું નિંદન ગર્વન ન કરે તેનું સામાયિક બને ખરું? આત્મા ગુણ માટે પ્રતિજ્ઞા કરે છે. નવી પ્રતિજ્ઞા કેની સફળ? જે ભવિષ્યના ભૂતના દોષને પ્રતિક્રમણ નિંદન, ગહન, કરવાવડે કરીને વોસિરાવે તેની જ ભવિષ્યની પ્રતિજ્ઞા સફળ છે. બીજા બધા અવગુણે હોય તે પણ તેનામાં જે અંશે ધર્મ રહ્યો છે તે ધ્યાનમાં . નહીંતર છદ્મસ્થ આચાર્ય ઉપાધ્યાયને શી રીતે માની શકાય ? તેઓ વીતરાગ સર્વજ્ઞ નથી થયા છતાં તેમનામાં મહાવ્રત ધર્મ જબરજસ્ત છે, તેથી તેમને માનીએ છીએ. જિનેશ્વર મહારાજને શરણે આવ્યું તે ઘેલેગડે પણ જિનેશ્વર જે જ. રાજાને પટ્ટો બાંધી આવે તે પણ રાજા જેવો જ ગણાય. પટ્ટાવાળામાં કશી અલ નથી, છતાં રાજાને હુકમ ઝટ માની લેવો પડે છે, તે જેણે જિનેશ્વરને પટ્ટો લીધે હું જેની એમ કહે છે, તેની સાથે ભેદ કેમ રખાય ? મેતારક મુનિને સનીએ વાધર–ચામડાની દેરી ભીંજાવીને