Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मर्मप्रकाशिका टीका श्रुतस्कंघ २ उ. ३ सू० ३६ पिण्डैषणाध्ययननिरूपणम् वखि का च । कस्यचित्तु अच्छिद्रपाणेजिनकल्पिकस्य त्वक्त्राणार्थ क्षोमपटपरिग्रहात् त्रिप्रकारकमुपरणम्, अपरस्य कस्यचित्तु जलबिन्दुपरितापादिरक्षणार्थम् ऊर्णामयपटपरिग्रहात् चतुष्प्रका. रकमुपकरणम् एवम् असहिष्णुतरस्य द्वितीयक्षौमवस्त्रपरिग्रहात् पञ्चप्रकारकमुपकरणं बोध्यम्, छिद्रपाणेजिनकल्पिकस्य तु पात्र पात्रबन्ध-पात्रस्थापन पात्रकेशरिका पटल रजस्त्राण-गोच्छक रूप सप्तविषपात्र निर्योग सहितस्य रजोहरण मुखवस्त्रिकादि ग्रहणक्रमेण यथायोगं नवप्रकार. कम् दशप्रकारकम् एकादशप्रकारकम् द्वादशप्रकारकश्च उपकरणमुपधिरूपं भवति ॥० ३६॥
मूलम्-से भिक्खू वा भिक्खुगी वा अह पुण एवं जाणिज्जा तिवदेसियं बासं वासेमाणं पेहाए, तिबदेसियं महियं संणिचयमाणं पेहाए से १-रजोहरण और २-मुखवस्त्रिका मुंहपत्ती इसतरह दो ही प्रकार का उपकरण होता है किन्तु किसी दूसरे अच्छिद्रपाणि जिनकल्पिक को तो अपनी त्वचा की रक्षा के लिये क्षौम रेशम पटका भी परिग्रहण करने से तीन प्रकारका उपकरण होता है, इसी तरह किसी अन्य जिनकल्पिक को जलबिन्दु से और आतप तरका वगेरह से बचने के लिये ऊर्णामय पट कम्बलपरिग्रहण करने से चार प्रकारका उपकरण होता है, उनमें किसी अन्य असहिष्णुतर अच्छिद्रपाणिजिन कल्पिक साधु को द्वितीय क्षोम-रेशमवस्त्राका परिग्रहण करने से पांच प्रकारका उपकरण होता है किन्तु छिद्रपाणि जिनकल्पिक साधु को तो १-पात्र २-पात्रबन्ध, ३-पात्र स्थापन, ४-पात्रकेशरिका, ५-पटल, ६-रजस्त्राण, ७-गोच्छक रूप सात प्रकास्का पात्र निर्योग के साथ साथ ही १-र जोहरण २-मुखवस्त्रिका आदिका परिग्रहण करने के क्रम से यथायोग नौ प्रकारका या दश प्रकारका या एगारहप्रकार और बारह प्रकारका उपधी रूप उपकरण होता है ऐसा समझना चाहिये।सू.३६॥ બાર આમાં અછિદ્ર પાર્ણ જીનકલ્પિકે પિતાની શક્તિ પ્રમાણે અભિગ્રહ વિશેષથી રજે હરણ ૧ તથા મુખ વસ્ત્રિકા ૨, (મુહપતિ) આ રીતે બે જ પ્રકારના ઉપકરણ હોય છે. પરંતુ બીજા અછિદ્ર પાણી જનકપિકને તે પોતાની ચામડીના રક્ષણ માટે રેશમી વસ્ત્રનું પણ પરિગ્રહણ કરવાથી ત્રણ પ્રકારના ઉપકરણ હોય છે. એજ રીતે કે બીજા જનકલ્પિકને જલપુણેથી તથા તડકાથી બચવા માટે કાંબળનું પરિગ્રહણ કરવાથી ચાર પ્રકારના ઉપકરણ હોય છે. તેમાં કેઈ બીજા અસહિષ્ણુતર અછિદ્ર પાણી જીનકલ્પિક સાધુને બીજું રેશમી વસ્ત્ર પરિગ્રહણ કરવાથી પાંચ પ્રકારના ઉપકરણ હિય છે. પરંતુ છિદ્રપાણી જનકપિક સાધુને તે ૧ પાત્ર ૨ પાત્રબંધ ૩ પાત્ર સ્થાપન ૪ પાત્ર કેશરિકા ૫ પટલ ૬ રજ. સ્ત્રાણ ૭ ગચ્છક રૂપસાત પ્રકારના પાત્ર નિગની સાથે સાથે જ ૧ રજોહરણ ૨ મુખ વસ્ત્રિ વિગેરેનું પરિગ્રહણ કરવાના ક્રમથી યથાયોગ્ય નવ પ્રકારના કે દસ પ્રકારના અગર અગીયાર પ્રકારના તથા બાર પ્રકારના ઉપધિરૂપ ઉપકરણ હોય છે, તેમ સમજવું સૂ૦૩દા
आ० १२
श्री सागसूत्र :४