Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मर्मप्रकाशिका टोका श्रुतस्कंध २ उ. २ ० १ षष्ठ पात्रैषणाध्ययननिरूपणम् बोध्याः, तथा च गृहस्थो बहून् सार्मिकान् साधून समुद्दिश्य प्रागान् भूतानि जीवान् समान समारभ्य समुद्दिश्य यदि पात्राणि क्रीतानि प्रामित्यानि याक्त ददाति तहि तानि अप्रासुकानि अनेषणीयानि मन्यमानो नो प्रतिगृह्णीयुः एवम् एका साधर्मिकी साध्वी समु. दिश्य बहीश्च साधर्मिकीः साध्वीः समुद्दिश्य प्राणान् भूतानि जीवान् सत्त्वान समारभ्य समुद्दिश्य एकं पात्रम् बहूनि पात्राणि वा क्रीतानि यावद् ददाति तर्हि तानि अमासुकानि अनेषचाहिये इसी तात्पर्य से कहा है कि 'जहा-पिंडे सणाए चत्तारि आलाबगा' इति अर्थात् जिस प्रकार पिण्डैषणा के प्रकरण में पहले चार आलापक कह चुके हैं वैसे ही यहां पर पात्रैषणा के प्रकरण में भी चार आलापक समझना चाहिये जैसे कि-गृहस्थ अनेक साधर्मिक साधुओं को उद्देश कर के प्राणी-भूत-जीव और सत्वको सताकर एक पात्र को या बहुत पत्रों को खरीद कर दे या उधार पैसा लेकर दे एवं यावत्-पूर्वोक्त पिण्डैषणा की रीति से किसी से जबरदस्तो छीन कर पात्रों को दे या अनिसृष्ट अर्थात् उन पात्रों के स्वामी अधिकारी की अनुमति के विना ही अविभक्त पात्रों में से लाकर दे और वे पात्र पुरुषान्तर से स्वीकृत भी हो चुके हों तो भी यावत्-अप्रासुक-सचित्त और अनेषणीय आधाकर्मादि दोषों से युक्त समझकर साधुओं को नहीं लेना चाहिये इस तरह द्वितीय आलापक समझना चाहिये एवं गृहस्थ श्रावक यदि एक साधर्मिकी साध्वी को उद्देश करके प्राणियों भूतों जीवों और सत्वों को समारम्भ करके अर्थात् आरम्भ समारम्भ संरम्भ वगैरह करके यानी जीवजन्तुओं को सताकर यदि एक पात्र को या बहुत पात्रों को खरीदकर यावत् उपयुक्तरीति से लाकर दे और पुरुषान्तर स्वीकृत भी हो उन पात्रों को अप्रातुक सचित्त और अनेषणीय आधाकमोदि પ્રકરણમાં ચાર આલાપકે કહ્યા છે એ જ પ્રમાણે અહીંયા આ પાષણના પ્રકરણમાં પણ ચાર આલાપકે સમજવા. જેમ કે-ગૃહસ્થ અનેક સાધર્મિક સાધુઓને ઉદ્દેશીને પ્રાણીભૂત જીવ અને સોને સતાવીને એક પાત્ર અથવા અનેક પાત્ર ખરીદીને અથવા ઉધાર પૈસા લઈને આપે એવં યાવત્ પૂર્વોક્ત પિંડૅષણાના પ્રકરણમાં કહ્યા પ્રમાણે કોઈની પાસેથી જબરાઈથી ઝૂંટવીને પાત્રે લઈ સાધુને આપે અથવા અનિવૃષ્ટ એટલે કે એ પાત્રના માલિકની અનુમતિ વગર જ સહિયારા પાત્રમાંથી લાવને આપે અને એ પાત્ર પુરૂષાનરથી સ્વીકૃત પણ હોય યાવત્ અમાસુક-સચિત્ત અને અષણય આધાકર્માદિ દેથી યુક્ત સમજીને સાધુઓએ તેવા પાત્ર લેવા નહીં. આ રીતને આ બીજે આલાપક સમજ. એ જ પ્રમાણે ગૃહસ્થ શ્રાવક જો એક સાધર્મિકી સાથ્વીને ઉદ્દેશીને પ્રાણિયે ભૂતે છે અને સન સમારમ્ભ કરને અર્થાતુ છકાયના જીને આરમ્ભ સમારમ્ભ અને સંરંભ વિગેરે કરીને એટલે કે જીવ જતુઓને પીડા કરીને જે એક પાત્ર કે અનેક પાત્રો ખરીદીને યાવત્ ઉપરોક્ત રીતથી લાવીને આપે અને પુરૂષાન્તર સ્વીકૃત પણ હોય તે
आर ९४
श्री सागसूत्र :४