Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मर्मप्रकाशिका टीका श्रुतस्कंध २ उ. २ स्. १ षष्ठ' पात्रैपणाध्ययननिरूपणम् ७४७ ब्राह्मणअतिथिकृपणवनीपकान समुद्दिश्य प्राणान् भूतानि जीवान सत्त्वान् समारभ्य क्रीतानि यावत् पात्राणि ददाति तर्हि 'वत्थेसणाऽऽलावओ' वस्त्रैषणालापकः वस्त्रैषणायां यथा आलापक उक्तस्तथा अत्रापि बोध्यः तथा च तथाप्रकाराणि पात्राणि अपुरुषान्तरस्वीकृतानि यावद् अप्रासुकानि अनेषणीयानि मन्यमानो नो प्रतिगृह्णीयात्, किन्तु यदि पुनरेवं जानीयात् पुरुपान्तरस्वीकृतानि यावत् तानि पात्राणि सन्ति तर्हि तानि प्रासुकानि अचित्तानि एषणी. से स्वीकृत होने पर भी यावत्-अप्रासुक सचित्त तथ अनेषणीय-आधाकर्मादि षोडश दोषों से युक्त समझते हुए साधु उनपात्रों के मिलने पर भी नहीं ले क्योंकि इस प्रकार के पात्रों को लेने से संयम की विराधना होगी तात्पर्य से कहते हैं कि-'वत्थे सणाऽऽलावओ' इति, अर्थात् वस्त्रैषणा के विषय में पहले जिस प्रकारका पांचवां आलापक कहा है वैसे ही यहां पर भी पात्रषणाविषयका पांचवां आलापक समझना चाहिये जोकि अभी ही कह चुके हैं। उसका सारांश यह है कि उपर्युक्त प्रकार के पात्र यदि पुरुषान्तर से स्वीकृत नहीं हैं और यावत् बाहर भी व्यवहार में नहीं लाये गये हैं इस प्रकार के पात्रों को अप्रासुक सचित्त
और अनेषणीय-आधाकर्मादि दोषों से युक्त समझते हुए मिलने पर भी संयम विराधक होने से साधु को नहीं लेना चाहिये किन्तु यदि उस गृहस्थ श्रावक के द्वारा दिये गये पात्र पुरुषान्तर से स्वीकृत है और बाहर व्यवहार में भी लाया गया है ऐसा जान लें तो उस पात्र को प्रासुक अचित्त तथा एषणीय-आधाकमर्मादि दोषों से रहित समझकर उस पात्र को संयम विराधक नहीं होने से लेलेना चाहिये, क्योंकि वह पात्र पुरुषान्तर से स्वीकृत होने के कारण और उपाश्रय के કારીની સમ્મતિ મેળવ્યા વગર સહિયારા પાત્રને કે કયાંથી લાવીને જે તે પૂર્વોક્ત ગૃહસ્થ શ્રાવક સાધુને આપે તે આવા પ્રકારના પાત્ર પુરૂષાન્તરે સ્વીકારેલા હોય તે પણ થાવત્ અમાસુક - સચિત્ત તથા અષણય–આધાકર્માદિ સોળ દેથી યુક્ત સમજીને સાધુએ તેવા પાત્ર મળે તે પણ લેવા નહીં, કેમ કે આવા પ્રકારના પાત્ર લેવાથી સંયમની विराधना याय छ. मेरा तुथी सूत्रा२ ४३ छ -'वत्थेसणाऽऽलावओ' ति मर्यात વસ્ત્રવણના સંબંધમાં પહેલા જે પ્રમાણે પાંચમે આલાપક કહેલ છે એ જ પ્રમાણે અહીંયા પાષણમાં પણ પાંચમો આલાપક સમજે, કે જે ઉપર કહેલ છે. આ કથનનો સારાંશ એ છે કે-ઉપરેત પ્રકારના પાત્ર જે પુરૂષાન્તરે સ્વીકારેલ ન હોય અને યાવત બરકારના વહારમાં પણ લવાયેલ ન હોય આવા પાત્રોને અબાસુકસચિત્ત અને અષણીય-ખાધાકર્માદિ સેળ દેથી યુક્ત સમજીને મળે તે પણ સંયમને બાધક હોવાથી સાધુએ લેવા નહીં. પરંતુ જે એ ગૃહસ્થ શ્રાવક દ્વારા અપાયેલ પાત્રે પુરૂષાન્તરથી સ્વીકૃત અને બહાર વ્યવહારમાં પણ લવાયેલા છે તેમ જાણવામાં આવે તે એ પાત્રને પ્રાસુક-અચિત્ત અને એષણીય-આધાકમદિ છેષ વિનાના સમજીને તેવા પાત્ર સંયમના વિરાધક ન હોવાથી ગ્રહણ કરી લેવા. કેમ કે તેવા પાત્ર પુરૂષાન્તરથી સ્વીકૃત
श्री सागसूत्र :४