Book Title: Agam 01 Ang 01 Aacharang Sutra Part 04 Sthanakvasi
Author(s): Ghasilal Maharaj
Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti
View full book text
________________
मर्मप्रकाशिका टोका श्रुतस्कंध २ उ. १ स. १ अ. ८ ध्यानरूपकायोत्सर्गविधिनि० ८४७ स्पाट नमपि कुर्यात्तथापि स्थानान्न विचले दिति 'चउत्था पडिमा' इति चतुर्थी प्रतिमा-अभिग्रहविशेषरूपा प्रतिज्ञा अवगन्तव्या, अत्रेदंबोध्यं प्रथमप्रतिमायां स्थान- कुडयाद्यालम्बनहस्तपादाद्याकुञ्चनप्रसारण-पादविहरणरूप चतुर्णामुपादानं द्वितीय प्रतिमायां पादविहरणपरि. त्यागेन पूर्वत्रयाणामुपादानं तृतीयप्रतिमायां पुनः हस्तपादाधाकुञ्चनप्रसारण-पादविहरण रूपान्तिमद्वयपरित्यागेन आद्यद्वयस्यैवोपादानम् चतुर्थपतिमायान्तु कुडयाद्यालम्बन-हस्तश्रुनख लोम होकर अर्थात् दूसरे के द्वारा अपने केश श्मश्रुदाढी मूंछ लोम नख का उत्पातनानुभव रहित होकर 'संनिरूद्धं वा ठाणं ठाइस्सामित्ति' अच्छी तरह से इन्द्रिय वगैरह का निरोध पूर्वक स्थान का आश्रयण करूंगा, इस तरह प्रतिज्ञा करके ध्यान रूप कायोत्सर्गलीन होकर सुमेरु पहाड के समान निश्चल निष्क्रम्प होकर रहे अर्थात् यदि कोई केशादि का उत्पाटन भी करे तो भी स्थान से विच. लित नहीं हो यह चउत्थी पडिमा चौथी प्रतिमा समझनी चाहिये । यहां यह जानना चाहिये कि-प्रथम प्रतिमा में स्थान कुड्यादि का आलम्बन और हाथ पाद वगैरह का आकुञ्चन प्रसारण पाद विहरण चारों का उपादान किया गया है
और द्वितीय प्रतिमा में पद विहरण का परित्याग कर केवल पूर्व के तीनों का ही उपादान किया गया है अर्थात् स्थान का एवं कुडयादि दिवाल वगैरह का आलम्बन एवं हाथ पाद वगैरह का आकुञ्चन प्रसारण किया जाता है इस तरह तीनों का ही ग्रहण समझना चाहिये और तृतीय प्रतिमा में तो केवल आरम्भ के दोनों का ही ग्रहण किया गया है अर्थात् अभिग्रह के द्वारा स्थान का आश्रयण और काय મથુ નખ લેમ યુક્ત થઈને અર્થાત બીજાના દ્વારા પિતાના કેશ અશ્રુ દાઢી મૂછ લેમ 14 भावाना अनुम१ २हित थाने 'संनिरुद्धं वा ठाणं ठाइस्सामित्ति' सारी रातेन्द्रिय વિગેરેને નિરોધ કરીને સ્થાનને આશ્રય કરીશ. આ પ્રમાણે પ્રતિજ્ઞા કરીને ધ્યાનરૂપ કોત્સર્ગમાં લીન થઈને સુમેરૂ પર્વની જેમ નિશ્ચલ અને નિષ્ઠપ થઈને રહેવું, અર્થાત
४ श विगेरेने आ3 ते ५९५ स्थानथी यलित वुन 'चउत्थी पडिमा' या પ્રમાણે ચેથી પ્રતિમા સમજવી. અહીયાં એ સમજવું જોઈએ કે–પહેલી પ્રતિમામાં સ્થાન ભીંત વિગેરેનું અવલંબન અને હાથ પગ વિગેરે સંકોચવા કે ફેલાવવા એ ચારેનું ઉપાદાન કરેલ છે. અને બીજી પ્રતિમામાં પાદ વિહરણને પરિત્યાગ કરીને બળપૂર્વક ત્રણે ઉપાદાન કરેલ છે. અર્થાત સ્થાનનું અને કુડ્યાદિનું આલંબન તથા હાથ પગ વિગેરેનું સંકેચ અને પ્રસારણ કરવામાં આવે છે. આ રીતે ત્રણેનું ગ્રહણ સમજવું, અને ત્રીજી પ્રતિમામાં તે શરૂઆતના બે અભિગ્રહનું ગ્રહણ કરેલ છે. અર્થાત્ અભિગ્રહ દ્વારા સ્થાનનું આશ્રયણ અને શરીરથી કુડય ભીંતનું અવલંબન જ કરેલ છે. પરંતુ છેલ્લા બનેનું અર્થાત્ હાથ પગ વિગેરેનું સંકેચ વિસ્તરણ અને પાદ વિહરણરૂપ છેલલાબનેને ગ્રહણ કરેલ નથી તથા ચેથી પ્રતિમામાં તે ભીંત વિગેરેનું આલેખન અને હાથ પગ વિગેરેનું
श्री सागसूत्र :४