Book Title: Tattvya Nyaya Vibhakar Part 01
Author(s): Labdhisuri, Bhadrankarvijay
Publisher: Labdhi Bhuvan Jain Sahitya Sadan
Catalog link: https://jainqq.org/explore/004034/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ कविकुलकिरीट पू.आ.श्री. 2111-2 विजयलब्धिस्रीश्वरजी. ...विरचित... | तत्त्वन्यायवि भाकर રંગદર્શી अनुवादक प्र.पं. श्री. भद्रंकरविजयजी गणिवर Page #2 -------------------------------------------------------------------------- ________________ winkle with mild and at the times with him શ્રી વિજય ભુવનતિલકસૂરીશ્વર જૈન ગ્રંથમાલા/૨૬ આત્મ-કમલ-ધિ-ભુવનતિલકસૂરિ-ગુરૂયે નમઃ પૂજ્યપાદ આચાર્ય દેવશ્રીમદ્વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ વિરચિત તત્ત્વન્યાયવિભાકર ભા ૧ -: ગુજરાતી અનુવાદક :– પૂર્વ પા॰ કવિકુલકેટીર્ આચાર્ય દેવ વિજય ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના પરમવિનય પૂર્વ પન્યાસજી મહારાજ શ્રી ભદ્રંકરવિજયજીગણિવર – સહાયક :(૧) શ્રી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સઘ, સેાલાપૂર (૨) શ્રા જૈન શ્રાવીકા સંઘ, સેાલાપૂર તરફથી ભેટ - h Le won my અને directors in my my my AHIM For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ -: પ્રકાશક :શ્રી લબ્ધિ ભુવન જૈન સાહિત્ય સદન C/o નટવરલાલ ચુનીલાલ શાહ છાણી (ગુજરાત) જિ. વડોદરા પચાશ નયા પૈસાના સ્ટાપ બીડનારને પ્રકાશક સ્થળેથી પુસ્તક ભેટ મળી શકશે. વિ. સં. ૨૪૯ ] લ િસંહ ૭ [ વિ. સં. ર૦રર બહાદુરસિંહજી પ્રિન્ટીંગ પ્રેસ છેઅમરચંદ બેચરદાસ મહેતા પાલીતાણા (સૌરાષ્ટ્ર) For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ કડક દારામ : હતી. રાજકોટ કાર ક છે જેનરત્ર વ્યા. વા. કવિકુલકિરીટ પુજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશકીય વિષય કષાયથી ખદબદતા સંસારમાં પ્રાણીને શાંતિનું અમૃત પાનાર કે હેય તે શ્રી જિનેશ્વર કથિત સમ્યગજ્ઞાન છે. કારણ કે તે જ્ઞાન જીવને આપત્તિમાં કે સંપત્તિમાં, સુખની વેળાયે કે દુઃખની વેળાયે બે બાકળ ન બનાવતાં સમ્યફ પ્રકારે સહન કરવામાં દીવાદાંડીની ગરજ સારે છે. આવા સમ્યગ જ્ઞાનના અપૂર્વ ખજાના સમાન પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમવિજય લબ્ધિસૂરીશ્વરજી મહારાજા વિરચિત તવચાય વિભાકર ગ્રંથને પહેલે ભાગ આપની સમક્ષ મુક્તાં ઘણે આનંદ થાય છે. સંસ્થાને ઘણા વર્ષોથી પરમ ગુરુવર્યની ભક્તિ નિમિત્તે પરમ ગુરુવર્યની રચિત કૃતિ બહાર પાડવાની પરમ કામના હતી. જે અંશે આજે ફલિત થાય છે એ અમારે મન ઘણા હર્ષની વાત છે. તત્પન્યાય વિભાકર ગ્રંથને ગુજરાતી મૂલ અનુવાદ પૂજ્યપાદ આચાર્યદેવશ્રી વિજય ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના પરમવિનેય પૂજ્યપાદ પન્યાસજી મહારાજ શ્રી ભદ્રકવિજયજી ગણિવર શ્રીએ અતિ શ્રમ લઈને કરી આપે છે. તેમને સમ્યમ્ શ્રદ્ધા નિરુપમ નામને પહેલો ભાગ પ્રગટ થઈ રહ્યો છે. જયારે બીજા ભાગમાં સમ્યફસંવિદ અને સમ્યગૂ ચારિત્ર વિષયને સંપૂર્ણ ગ્રંથ થોડા જ સમયમાં પ્રગટ કરવામાં આવશે. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ તેમજ અમારી વિનતિને માન આપી પૂજ્યપાદ પ્રવચનપટુ આચાર્ય દેવ વિજય વિક્રમસૂરીશ્વરજી મહારાજશ્રીએ પેાતાની આગવી શૈલીએ આ ગ્રંથનુ આમુખ લખી મેકલીને ગ્રંથ ગૌરવમાં વધારા કર્યાં છે એ બદલ પૂ. આચાર્ય મહારાજશ્રીના અમા અત્યંત ઋણી છીએ. આ ગ્રંથનુ પ્રુમ્ સંશાધનાદિ કાર્ય પૂ. ૫’. મહારાજશ્રીએ તથા મુનિરાજ પુણ્યવિજયજીએ કરી આપ્યું છે. અને પ્રેસ કૈાપી મુનિરાજ શ્રી વીરસેનવિજયજીએ કરી આપી હતી. જેથી આ સમયે અમે તેઓશ્રીના અત્યંત આભારી છીએ. ગ્રંથ પ્રકાશનમાં જે જે ભાવુકાએ તથા સદ્યાએ આર્થિક સહાય કરી છે તેને આ તકે આભાર માની સમ્યગ્ જ્ઞાનના કાર્યમાં સદૈવ સ્વાપાર્જિત લક્ષ્મીના સભ્યય કરતા રહે એવી શુભાશા સેવી વીરમું છું. For Personal & Private Use Only : પ્રકાશક : Page #8 -------------------------------------------------------------------------- ________________ પૂ. ધર્મદિવાકર જૈન શાસનપ્રભાવક પરમપૂજ્ય આચાર્યદેવ વિકાસ :: દાડમ ના શ્રીમદ્વિજય ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ આમુખ ગ્રંથ પરિચય અનંત ઉપકારી જિનેશ્વર ભગવતે “તીર્થ”ની સ્થાપના કરતાં ગણધર પદ પ્રદાન કરે છે અને તે જ સમયે “દ્વાદશાંગી”ની રચના પણ થઈ જાય છે. અર્થાત્ શાસનના પ્રવતન સમયથી વ્યવસ્થિત શાસ્ત્રો રચાયેલા જ હોય છે. પાત્રની ગ્યાયેગ્યતા ઉપસ્થિત માનવગણની રૂચિ અને ગ્રાહાશક્તિને સામે રાખીને મહાન પૂર્વાચાર્યો તેને અનુરૂપ નવ્યશાસ્ત્રનું આગમાધારિત નિર્માણ કર્યું. “તત્વાર્થ સૂત્ર” આવા જ પ્રયત્નનું એક સુંદર તેમ જ સમતલ મહાનું શાસ્ત્ર છે. આ શાસ્ત્ર જ્યારથી રચાયું ત્યારથી આજ સુધી અનેક માટે નવપ્રેરણાને ઐત બનતું આવ્યું છે તેમ જ કેટલાય કાળ સુધી નવ પ્રયત્નને જાગૃત કરવાની અસીમ શક્તિ તેમાં નિહિત છે. પ્રસ્તુત સૂત્રના અધ્યયનના સંસ્કારથી સ્વ. પૂ. ગુરુવર્યએ પણ જરા વિસ્તારરુચિ અને ઉપલક્ષીને “તવ ન્યાય વિભાકર” નામનો ગ્રંથ નિર્માણ કર્યો છે. ગ્રંથનું નામ જ વિષયને સારે ફોટ કરી આપે તેમ છે. આ ગ્રંથમાં “તરવ” અને “ન્યાય” આ બે વિષય પર પ્રકાશ ફેલાવવામાં આવ્યો છે, જેથી ગ્રંથને “વિભાકર” સૂર્યની ઉપમા અપાયેલ છે. જો કે “ન્યાય” એ જ્ઞાનનું નિરૂપણ છે અને જ્ઞાન નિરુપણુ જીવ તત્ત્વાંતર્ગત છે. માટે For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ તત્તથી તે ભિન્ન છે. તેમ ગ્રંથના નામને વનિ પ્રગટિત થત નથી પણ નવ તત્ત્વમાં પ્રધાનતત્ત્વ જીવ છે. જીવનું પ્રધાન લક્ષણ જ્ઞાન છે અને જ્ઞાન સ્વરૂપ ન્યાય જ્ઞાનને એક મહત્ત્વને વિભાગ છે તેમ સૂચન કરવામાં આવ્યું છે. માટે જ ગ્રંથનું નામ “તત્ત ન્યાય વિભાકર” હોવા છતા તત્વ અને ન્યાય એવા બે વિભાગ ન કરતાં ગ્રંથકારે જ્ઞાન, દર્શન અને ચારિત્ર આમ ત્રણ વિભાગ કર્યા છે. તેમાં પ્રથમ બે વિભાગો ૧૦ ૧૦ કિરણમાં વિભાજન કરવામાં આવ્યા છે. જ્યારે બાકીને ત્રીજો વિભાગ ત્રણ વિભાગમાં વિભાજિત છે. પ્રથમ વિભાગમાં સૂત્રે. દ્વિતીય વિભાગમાં સૂત્રો. તૃતીય વિભાગમાં સૂત્ર. પ્રથમનાં દર્શન વિભાગમાં નવ તની ચર્ચા છે. અને પ્રસંગને અનુરૂપ જૈન દર્શનની અણમોલ ભેટરૂપ કર્મતત્વનું વિશદ વર્ણન છે. - પ્રત્યેક ભેદ પ્રભેદના લક્ષણે ખૂબ અદ્દભુત રીતે બનાવ્યા છે. કર્મ ચર્ચા વિષયક તેટલે નાને વિષય પણ પૃથફ ગ્રંથ બનવાની સંપૂર્ણ ગ્યતા ધરાવે છે. તેવી જ રીતે જ્ઞાનવિભાગમાં ચાર પ્રમાણની વિસ્તૃત ચર્ચા પણ ગ્રંથનું અનેરું આકર્ષણ છે. સૂત્રોમાં વપરાયેલી ભાષા અત્યંત સરળ છે. પ્રયાગ પણ અત્યંત આકર્ષક છે. છતાં પણ જરૂરિયાતથી વધુ શબ્દ વાપર્યા વગર ગ્રંથની મર્યાદા જાળવી રાખવામાં આવી છે. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ સારા ય જૈન દર્શનનું અત્યંતર અને બાહા બંને પ્રકારનું એક સમતેલ વિવરણ આ ગ્રંથમાં પ્રાપ્ત થાય છે. મૂલસૂત્રો પર રચવામાં આવેલી “ન્યાય પ્રકા શ” નામની પણ ટીકા પણ વિદ્વાનજનેને આશ્ચર્ય મુગ્ધ કરે તેવી છે. તેનું કદ પણ ઠીક ઠીક પ્રમાણમાં વિશાળ છે. રચના” આ ગ્રંથની રચના અંગે પણ એક નાને ઈતિહાસ છે. પૂ. મુનિ શ્રી પ્રભાવવિજય મહારાજે એક દિવસ સવ. પૂ. ગુરુ દેવને વિનંતિ કરી કે આપશ્રી કઈ મારા જેવા અલ્પમતિ જીને બેધ થાય તે માટે કેઈક સુંદર ગ્રંથ બનાવી આપવાની કૃપા કરે. | સરળહદથી સ્વ. પૂ. ગુરુદેવે શિષ્યની તે વિનંતિ માન્ય રાખી. સ્વપર દર્શનનાં ગંભીર ઉંડાણ સુધી પહોંચી ગયેલ પૂ. ગુરુદેવ, એ એક અપ્રતીમ સમૃતિ શક્તિના ખજાના હતા. ગ્રંથનું નિર્માણ એક અસાધારણ વાત છે. એક સામાન્ય લેખક પણ સંખ્યાબંધ પુસ્તકે ઉથલાવતા હોય છે જ્યારે પૂ. ગુરુદેવ આ ગ્રંથ નિર્માણ કરતા હતા ત્યારે કેઈ ગ્રંથ તેમને જેવા માં હોય તેવું મને યાદ નથી. મોટા ભાગના સૂત્રો તેઓ રાતના જ બનાવતા અને દિવસનાં કેઈની પાસે લખાવી દેતા ગ્રંથકર્તા આચાર્યશ્રીની આ એક અજોડ સફળતા છે અને સ્મૃતિ શક્તિને એક અનુપમ પુરાવો છે. ગ્રંથ નિર્માણને પ્રારંભ થયો અને પૂર્ણાહુતિ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ વર્ષ બાદ થવા પામી ત્યાર બાદ વિવાનેને સંતોષવા “ ન્યાય પ્રકાશ” નામની ટીકા રચવામાં આવી. જ્યારે કેઈ પણ પુસ્તકની મદદ વિના રાત્રે ગ્રંથ નિર્માણ કરવામાં આવ્યું ત્યારે થોડાક આકસ્મિક શબ્દ સામ્યથી કેઈનું અનુકરણ કર્યું છે, તેમાંથી બનાવ્યું છે આવી અસંબદ્ધ વાતે સત્યથી વેગળી બની જાય છે. દર્શનશાસને પ્રામાણિક વિદ્વાનું તેના પૂર્વાચાર્યોના ગ્રંથથી પરિચિત ન હય, સંસ્કારિત ન હોય કે પ્રભાવિત ન હોય તે કદી ય બનવા એગ્ય નથી. પ્રામાણિક કઈ પણ આચાર્ય કઈ પણ નવા તત્વની અન્વેષણને દાવે જૈન શાસનમાં તે ન જ કરી શકે. જે કંઈ વિશિષ્ટતા હોય તે સંકલન રજુઆત અને વિવરણમાં જ હોય છે. હેમચંદ્રાચાર્ય મહારાજાએ ઉમાસ્વાતિ મહારાજને “ઉપમાસ્વાતિ સંગૃહીતાઃ' કહ્યા છે. તેને કેઈ એ અર્થ કરે કે ઉમાસ્વાતિ મહારાજની કેઈ વિશિષ્ટતા નથી કારણ કે તેઓએ તે માત્ર આગમન અર્થની જ સંકલન કરી છે. તે આવી વાત કરનારની મૂર્ખતા એક નાનું બાળક પણ સરળતાથી સમજી શકે તેમ છે. અહીં કહેવાને આશય એટલે જ છે કે ગ્રંથકારે પ્રામાણિક આખ્ખાયને છોડ્યા વગર જ એક વિશિષ્ટ શૈલીથી પદાર્થોનું સંકલન કર્યું છે તે જ દ્રષ્ટવ્ય છે. કોઈ પણ શાસ્ત્રીય બાબતમાં નવું તવ શેકવાને દાવે For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ કરે તે તેઓશ્રીની કલ્પનામાં પણ કદી પ્રવેશ પામ્યું ન હતું, માટે ગ્રંથકારના સાહિત્યનું મૂલ્યાંકન કરનારે માત્ર સંકલના, રચના, રજુઆત પર ધ્યાન રાખવાનું રહે છે. કોઈ એક વ્યક્તિનું સંકલન આવું છે માટે બીજાએ તેથી પણ આવું સંકલન કરવું જોઈએ તે એક નિરર્થક પ્રલાપ છે. માત્ર શાસનના ત યથાયોગ્ય રીતે પ્રદર્શિત થવા જોઈએ તે જ આગ્રહ યોગ્ય છે. ગ્રંથકાર - ગ્રંથના માર્મિક પાઠકે અને તટસ્થ ચિંતકોને ગ્રંથકાર માટે કેવું બહુમાન પેદા થયેલ છે તે તે આપણે આગળ જોઈશું. તે પહેલાં ગ્રંથકારનું અનેકવિધ વ્યક્તિત્વ પણ દષ્ટિ. ગોચર કરવા જેવું છે. તેઓશ્રીના જીવનની કેટલીક વિશિષ્ટતાએ તેમના સાહિત્ય સર્જનમાં પણ ઉતર્યા વગર રહે નહિં માટે પણ તે વ્યક્તિત્વની સ્પષ્ટતા કરવી યોગ્ય છે. ૧ સૌ પ્રથમ તેઓશ્રીને પૂ. કમલસૂરીશ્વરજી મ. તેમ જ પૂ. આત્મારામજી મ. જેવા ગુરુ અને પ્રગુરુ પ્રાપ્ત થયા હતા. જેઓમાં રહેલ શાસન પ્રેમ અને સત્ય ગષણ તેમનામાં સહજ રીતે સંક્રાંત થયા હતા. ૨ વ્યાખ્યાનની અજોડ શક્તિએ વાદવિવાદનાં અનેકાનેક પ્રસંગે પ્રાપ્ત કરાવ્યા હતા જેથી દાર્શનિક જ્ઞાન અત્યંત પુષ્ટ બને તેમાં કોઈ આશ્ચર્ય ન ગણાય. For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ૩ સ્મૃતિ અને સ્વાધ્યાય મમતા વડે જીવતા આગમની ગરજ સારવા તેઓ શક્તિમાન હતા. ૪ સ્વભાવગત સરળતા પ્રત્યેક ક્ષેત્રમાં વિસ્તાર પામી હતી જેના દર્શન ગ્રંથ રચનામાં પણ થાય છે. ૫ સહજ કાવ્યશક્તિ પણ તેઓના ગ્રંથમાં દેખાયા વિના ન રહી શકે. આટલા વ્યક્તિત્વને ખ્યાલ કરીને તેમનાં ગ્રંથનું અવલોકન કરનાર ચક્કસ કેઈ નવીન ચીજ પ્રાપ્ત કરશે. વાંચન મનન અને ચિંતન તત્વ ન્યાય વિભાકર” માત્ર મૂલ વિ. સં. ૧૫માં પ્રકાશિત કરવામાં આવ્યો હતે અને સટીક ગ્રંથ વિ. સં. ૧૯ માં પ્રકાશિત થયો હતે. મૂલ અને સટીક ગ્રંથ પ્રકાશિત થતાં જૈન જૈનેતર સમાજ તરફથી પણ કેટલાક વિચાર પ્રવાહે પ્રગટિત થયા. જે પ્રસ્તુત ગ્રંથની મહત્તાના જ સંસૂચક બન્યા છે. ગ્રંથના પ્રથમ સૂત્રએ જ કેટલાકને વિહ્વળ બનાવી નાંખ્યા હતા. તેમાં એક જૈનેતર વિદ્વાન આચાર્ય દર્શનસૂરિ મહારાજ તેમ જ કહેવાતા ઐતિહાસિક વિદ્વાન્ પં. કલ્યાણ વિજયજીને સમાવેશ થાય છે. જેનેતર વિદ્વાન અને પં. કલ્યાણવિજયજીએ પ્રથમ સૂત્રના પ્રત્યેક શબ્દ માટે વિરોધ કર્યો છે, જે બંનેના શિષ્ટચિત જવાબ કલ્યાણ માસિકમાં પ્રગટ થયેલ છે. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ પ્રથમ જૈનેતર વિદ્વાનના જવાખ જાણીતા લેખક તેમ જ વિદ્વાન્ પન્યાસ કનકવિજયજી ગણિવરે આપ્યા છે. જે પૂ. ગુરુદેવ પ્રત્યેના પક્ષપાત નહીં પણ હૃદયની ભક્તિનુ પણ સૂચન કરી જાય છે. ૫. કલ્યાણવિજયના જવાબ સાધુ જીવનની શૈશવાવસ્થામાં રહેલા વિદ્વાન્મુનિ રાજયવિજયજીએ આપેલ છે, જે જે શબ્દો માટે પન્યાસ કલ્યાણવિજયજીએ વિરોધ કરેલ છે તે પ્રત્યેક શબ્દો આગમમાં કયાં કયાં અને કેવી કેવી રીતે વયરાયા છે તેની ખૂબ સ્પષ્ટતા કરી છે. ઉપરોક્ત અને આક્ષેપકારાએ મૂલકારના હાર્દને પ્રકાશ કરતી ટીકા તરફ જોયુ હાય તેમ લાગતું નથી. આચાય દર્શનસૂરીજી ન્યાય પદ્ધતિથી પરિચિત હોવાના કારણે ખીજી ચર્ચામાં ન પડતા ‘માર્ગ' શબ્દના એકવચન અને ઉપાય શબ્દના મહુવચનની જ ચર્ચામાં પડયા છે અને ઉપસ’હારમાં એકાદ બે પુરુષ વચને વાપરી સતેષ પામેલ છે. આ સારીએ ચર્ચાના ઉલ્લેખ કરવાનું આ સ્થાન નથી છતાં તત્ત્વાના પ્રથમ સૂત્રની સાથે સરખાવીને જ આના પ્રથમ સૂત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા છે તેથી આક્ષેપોની ભૂમિકા જ અચાન્ય છે; અર્થાત્ તત્ત્વા કારનું પ્રથમ સૂત્ર મે ક્ષમાગ નું વિધાન ભિન્ન અપેક્ષાથી કરે છે. જ્યારે પૂ. ગુરુદેવનું પ્રથમ સૂત્ર ભિન્ન અપેક્ષાથી પ્રવૃત્ત છે. અડી. આટલી જ નોંધ કરવી પર્યાપ્ત માનીએ છીએ. અન્યત્ર સંસ્કૃતમાં જવામ આપવામાં આવશે. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ જૈન સાધુઓને જૈનેતર વિદ્વાને તે ઠીક પણ જેનેતર વિદ્વાન એ. એસ. ગોપાણું પણ જણાવે છે કે “ આચાર્ય શ્રી શાબ્દિક ડેળ વિના તેમ જ શબ્દની કરકસરથી (પ્રરતુત ગ્રંથમાં) સત્યને રજુ કરે છે.” અને ગ્રંથની ઉપયોગિતાને જેતા તે એ તેને ગ્રંથની ઉપયોગિતાને સર્વજ્ઞાનસંગ્રહ તરીકે બીરદાવે છે. ઘણા વિદ્વાને હજી પણ તેવાં વર્ણન કરતાં તૃપ્ત થતા નથી. તાવાર્થનું અધ્યયન કરાવતાં આ ગ્રંથને પરિશિષ્ટ તરીકે આયોજિત કરી અભ્યાસક્રમમાં પણ નિયુક્ત કરવા જેવું છે. પ્રસ્તુત ભાષાંતર અને ભાષાંતરકાર આ મૂળ ગ્રંથની પ્રસ્તાવના નથી તેથી ગ્રંથ વિષે વધુ વિસ્તારથી વર્ણન કરેલ નથી. પણ કેટલીક આવશ્યક દિશાસૂચન જ કરવામાં આવ્યું છે. ઉપરોક્ત તત્વ ન્યાય વિભાકર ગ્રંથનું ભાષાંતર આ ગ્રંથમાં કરવામાં આવેલ છે. ભાષાંતરકર્તાએ લલિતવિસ્તરા જેવા ગ્રંથનું ભાષાંતર કરીને વિદ્વાન જગતને પિતાની વિદ્વત્તાને પરિચય સારી રીતે કરાવે જ છે. તેથી તે બાબતમાં વધુ કશુ કહે. વાની જરૂર રહેતી નથી. પ્રસ્તુત મૂળ ગ્રંથની સાથે તેમને બીજા કઈ પણ કરતાં નિકટતમ સંબંધ છે. મૂળ ગ્રંથના અંતે તેમને સંસ્કૃતમાં પદ્ય પ્રમાણ બનાવેલી પ્રશસ્તિ ઘણું સન્માન પામેલ છે. તેમજ ગ્રંથરૂપ પ્રાસાદ ઉપર શિખર સમી શોભી રહેલી છે. For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ ૧૩ તદુપરાંત સારાય ગ્રંથ તેમને કઠસ્થ કર્યાં છે. એટલુ જ નહિ પણ પૂ. ગુરુદેવે જ સારાય ગ્રંથ તેમને ભણાવ્યેા છે. આથી તેએ ગ્રંથકર્તાના તે અત્યંત ઋણી હતા જ પણ સાથે સાથે ગ્રંથના પણ સ્વતંત્ર રીતે ઋણી બની ચૂકયા છે. પ્રસ્તુત ભાષાંતર દ્વારા તે ગ્રંથની મહત્તા અને ગ્રંથકારના અદ્ભુત જ્ઞાન વિકાસના ગુજરાતી જનતાને સુદર પરિચય આપી શકશે. આ ગ્રંથની ચાગ્યતા જોઇને “ પૂ. ગુરુદેવની વિદ્યમાન અવસ્થામાં અનુભવી વિદ્વાન્ હીરાલાલ રસિકલાલ ક.પડીયાએ આ ગ્રંથનું ભાષાંતર કરવાના મનેારથ સેવ્યેા હતા. તે માટે થોડાક પ્રયત્ન પણ તેમને કર્યા હતા. પણ કાળબળે તે કા આજ સુધી પત્યુ' નહિ. ત્યારે તેઓએ પૂ॰ ગુરુદેવના શિષ્યમંડલ પાસેથી પણ સટીક તત્ત્વન્યાય વિભાકરના ભાષાંતરની આશા સેવી હતી. આજે તેમાંથી થાડું' પણ કાર્ય ૫૦ ભદ્રંકરવિજય ગણિ વર કરી રહ્યા છે. તેથી મને અત્ય'ત આનદ થયા છે. સાથે સાથે કેટલાય સ ંસ્કૃત અનભિજ્ઞવર્ગ પણ અનુપમ આનંદ અનુભવશે તે નિર્વિવાદ સત્ય છે. ૫૦. ભદ્રંકરવિજયજી સંસ્કૃતના પ્રાંજલકવિ અને લેખક છે. સાથે સાથે ભાષાંતર કરવાની દિશામાં પણ તેમણે લક્ષ્ય રાખ્યું છે તે ગુજરાતી પ્રજા માટે અત્યંત સદ્ભાગ્યની વાત છે. ખીજા વિભાગનું ભાષાંતર તે શીવ્રતાથી પરિપૂર્ણ કરે For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ ૧૪ તેવી શુભાભિલાષા સાથે સાથે તેઓ આ ગ્રંથ ઉપર સ્વતંત્ર રીતે પણ ગુજરાતીમાં લખે તે ઘણું જ ઉપયોગી છે. કારણ કે તેઓ આ ગ્રંથના હાર્દને ઉપર જણાવ્યા મુજબ સારી રીતે પામેલ છે. વળી ભાષાંતરિત ગ્રંથમાં કેટલાક પરિશિષ્ટ ઉમેરે છે જેથી અભ્યાસીઓની કેટલીક કઠીનતા દૂર થઈ જાય તે પણ ઈચ્છવા યોગ્ય છે. ભાષાંતરિત ગ્રંથની શરૂઆતમાં પ્રસ્તુત ગ્રંથના અભ્યાસદ્વારા તેમના મગજમાં કેવી છાપ ઉપસ્થિત થઈ છે તે પણ ગુજરાતી ભાષામાં આલેખન કરશે તે ભાષાંતરિત ગ્રંથ તેમજ મૂળગ્રંથનું ગૌરવ વધુ પ્રચાર પામશે. અંતમાં તેમની શ્રતે પાસના ગુરુભક્તિ અને શાસનસેવાની ધગશ નિરંતર વધતી રહે તેવીજ શાસન દેવોને અભ્યર્થના કરું છું. શાસનસેવાનું બળ તેમને પ્રાપ્ત થાય તેવી અંતરની આશિષ વરસાવી અહીં જ વિરમું છું. લી. આચાર્ય વિકમસૂરિ વિ. સં. ૨૦૨૪ આ૦ સુ. ૧૩ ચંદ્રપ્રભુ નયામંદિર ૪૦૯ | મીન્ટસ્ટ્રીટ મદ્રાસ-૧ For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ પૂ. કવિકુલકેટર આચાર્ય ભગવંત વિજય ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજ કૃત અંતરિક્ષતીર્થ માહાસ્ય ને પ્રાપ્ત થયેલ કેટલાક શુભાભિપ્રા શ્રી અન્તરિક્ષતીર્થ માહાસ્યની ત્રણ પુસ્તિકા સાથ જોગ મલી. ચાર કાંડનાં સમસ્ત લેકની રચના અવસરે ચિત ચિરંજીવી થાય તેવી છે. તમારી પ્રતિભાની સાક્ષી છે. આ રામસૂરિજી, ધર્મધુરંધરસૂરિજીને આપેલ છે. સર્વને ગમી છે. દેલતનગર (મુંબઈ) વિજય અમૃતસૂરિ (પૂઆ. વિજ્યનેમીસૂરીશ્વરજી મ. પટ્ટધર) અંતરિક્ષ પાર્શ્વનાથની ચે પડી નંગ. ૨ મલી છે. એક નીચે જ્ઞાન ભંડારમાં આપી છે. બહુ આનંદ થયો. જે કાળમાં સંસ્કૃત દેવ ભાષામાં સાહિત્ય રચનાઓ વિરલ થઈ ગઈ છે તે જમાનામાં તમેએ થી અંતરિક્ષ પાર્શ્વનાથ પ્રભુને મહિમા દેવ ભાષામાં ગાયું છે તે બેશક પ્રશસ્ય છે. અમદાવાદ, વિજયજબૂસરિ સુશ્રાવક સુમતિલાલ મારફતે અંતરિક્ષ માહાસ્યની પુસ્તિકા મલી છે. જેથી ઘણો આભાર. સેવકની અભિપ્રાયની જરૂરી નથી. આપશ્રી ઘણા વિદ્વાન અને લેખક છે. ત્રિલેચ નને પુસ્તિકા વાંચવા જણાવ્યું છે. પણ હજુ ટાઈમ મળ્યું નથી. નાશીક-મહાવીર સેસાયટી ' વિજયયશોદેવસૂરિ અંતરિક્ષ પાર્શ્વનાથની પુસ્તિકા મલી. સાભાર સ્વીકારેલ છે. આચાર્યદેવશ્રીએ અંતરિક્ષનું સંસ્કૃત ઐતિહાસિક લેખન કરી તીર્થ અંગે કાયમી પ્રમાણિક સારી સારી સામગ્રી For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ સંઘને જાણવા મૂકી છે. પ્રયત્ન પ્રશંસનીય છે. લીંબડી (સૌરાષ્ટ્ર) વિજયઅમૃતસૂરિ. દ.પં. જિનેન્દ્રવિ. અંતરિક્ષ પાર્શ્વનાથ પુસ્તક મો. પુસ્તક વાંચી તેમાં અંતરિક્ષ પાર્શ્વનાથને મહિમાને વર્ણન બહુ સુંદર છે. લકોને આહાદ પહોંચાડે તેવું છે. આપની શક્તિની શી વાત કરવી. મુંબઈ વિજયભુવનસૂરિ આજે શ્રી અંતરિક્ષ તીર્થ માહાસ્યનું પુસ્તક મળ્યું છે. સંસ્કૃતમાં લેખન કરીને પ્રાચીન પરંપરા જાળવી રાખી છે તે આનંદની વાત છે. માંડવી (કચ્છ) મુનિ જંબૂ વિ. શ્રી અંતરિક્ષ તીર્થ માહાભ્ય’ પુસ્તક આજે મળ્યું. ઘણેજ આનંદ થયે. પુસ્તક સુંદર તૈયાર થયું છે. ૫૦ આચાર્ય દેવે સરળ-સુબેધ અને રસપૂર્ણ સંસ્કૃત પદ્યગ્રંથનું નિર્માણ કરી બાલ પર મહાન ઉપકાર કર્યો છે. ફલેદી (રાજસ્થાન) મુનિ ભદ્રગુપ્ત વિ. भवतां श्लोकपटुताम् दर्शयत् पूज्याऽशोकविजयेन प्रेषितं श्लोकबद्धं कलिकालकल्पवृक्षमिव अन्तरिक्षपार्श्वनाथतीर्थवर्णनात्मकं पुस्तकं श्वः लब्धम् । पठित्वाऽवानन्द्रोऽ भवत् । भवताम् । श्लोक रचनाशक्तिं ज्ञात्वा मम मस्तकं सहजभावेन भवच्चरणारविन्दे लग्नम् । किं मयूरवाहिनी प्रत्यक्षाऽस्ति ? वा मयूरवाहिन्याऽयं प्रथ: लिखितः १ सुमधुरसुशोभनसुवर्णनविस्तृतोऽयं ग्रंथोऽस्ति । कपडवंज मुनि अशोकसागर (मुनिवर्य अभयसागरजी-गणिवर-शिष्यरत्न) For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ પૂજ્ય પંન્યાસજી મ૦ શ્રી ભદ્રંકરવિજયજી ગણિવર For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ ॐ हो श्री जगवल्लभपार्श्वनाथाय नमः आत्म-कमल-लब्धि-भुवनतिलकसूरिगुरुभ्यो नमः પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્વિજયેલબ્ધિસૂરીશ્વરજી મહારાજ વિરચિત તવ-ન્યાય-વભાકર શ્રી સભ્યશ્રદ્ધા નામને પહેલે ભાગ [ ગુર્જરભાષાનુવાદયુક્ત ] प्रथम किरण : तत्त्वोद्देशाख्यः મયુરનrgifષશિરોટીમામાयोतिस्मेरपदाम्बुजं निरुपमज्ञानप्रभाभासुरम् । रागद्वेषतृणालिपावकनिभं वाणीसुधाम्भोनिधिम् , श्रीमद्वोरजिनेश्वरं प्रतिदिनं वन्दे जगदल्लभम् ॥१॥ અર્થ –અત્યંત ભક્તિથી નમતા ઈન્દ્રોના મસ્તકોના મુકુટના રત્નની પ્રભાથી ભાસ્વર-વિકસિત ચરણકમલવાળા, For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ : *: ( આ પદથી પ્રભુના પૂજાતિશય પ્રકાશિત કરેલ છે) અનન્તજ્ઞાનરૂપી પ્રભાથી જાજવલ્યમાન, ( આ પદથી જ્ઞાનાતિશય દર્શાવ્યેા છે) રાગ-દ્વેષરૂપી ઘાસની ગંજીને માટે અગ્નિસમાન ( આ પદથી અપાયાપગમ અતિશય જણાવ્યેા છે) વાણીરૂપી અમૃતના સાગર ( આ પદથી વચનાતિશય મતાન્યેા છે ) ત્રિભુવનના પતિ કે પ્રિય એવા ભાવલક્ષ્મીપતિ વીર જિનેશ્વરને હું હંમેશાં વન્દના કરૂં છું. ૫૧૫ प्रज्ञावैभवसंमदिष्णुकथक प्रौढोक्ति विद्रावण - प्रख्यं जीवगणोपजीवकदयादृष्टिप्रकर्षोज्ज्वळम् । नवा श्रोकमळाख्यसूरिमसकृद्ध्यात्वा च जैनागमं, तच्चन्यायविभाकरं सुलळितं ग्रन्थं प्रकुर्वे मुदा ॥२॥ અર્થ:—પ્રતિભાના વૈભવથી મષ્ટિવાદીઓની પ્રૌઢ ઉક્તિએના ખંડનમાં પ્રસિદ્ધ ( આ પદથી ગુરુને પ્રતિભાતિશય અને સ્વસિદ્ધાન્તસ્થાપનનું સામર્થ્ય દર્શાવ્યું છે. જીવગણુને જીવાડનારી દયામાં ઉત્કૃષ્ટ જાગૃતિના કારણે અત્યંત નિલ ( આ વાકયથી ગુરુની અનેક નૃપતિઓને અહિંસાધના ઉપદેશદ્વારા યાધમાં સ્થાપવાની કુશલતા દર્શાવી છે. ) લક્ષ્મીનું સ્થાન જેમ કમલ છે તેમ આચાર વિગેરે આઠ પ્રકારની સંપદાના ઘર એવા સાક નામવાળા શ્રી કમલસૂરિજી ગુરુદેવને વારંવાર નમન કરી અને ભક્તિશ્રદ્ધાપૂર્વક મનેમદિરમાં સ્થાપીને અને જિનપ્રણીત પ્રવચનને નમન કરી તેનું ધ્યાન કરી, જીવાદિ તત્ત્વા અને તેના સાધક પ્રમાણુનયરૂપ ન્યાયેાની વિશિષ્ટ સ્વરૂપ-પ્રકાર-પ્રમાણુરૂપીભાને કરનાર For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ : ૩: હાઈ સાર્થકનામવાળા, સુલલિત, તત્પન્યાય-વિભાકર નામક ગ્રંથને હું આનંદપૂર્વક રચું છું. (૨) सम्यश्रद्धासंविचरणानि मुक्त्युपायाः ॥१॥ અર્થ:-સભ્યશ્રદ્ધા, સમ્યફસંવિત્, (જ્ઞાન) અને સમ્યક ચારિત્ર જ મુક્તિના ઉપાયે (સાધન) છે. અર્થાત આ સમુદિત સમ્યક્રરત્નત્રયી જ મુક્તિના સાધનરૂપ છે. બીજા મુક્તિના સાધને નથી. (૧) ઉદ્દેશ પ્રમાણે સમ્યફ શ્રદ્ધાનું લક્ષણ તરજ્ઞાચા સભ્યશ્રદ્ધા રા અર્થ-જિનપ્રણીત-જીવાદિ તેના ઉપર આસ્થા (અભિરૂચિ) તેનું નામ સમ્યફશ્રદ્ધા. (૨) તોને નામ-સંખ્યા-નિદેશ, तत्र तत्वानि जीवाजीवपुण्यपापाश्रवसंवरनिर्जराबन्धमोक्षा નવ || અર્થ ત્યાં–તધ્વાસ્થા” એ વાક્યમાં કહેલા તનજીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજેરા, બંધ, મેક્ષ એ નામવાળા, નવ (૯) તવે છે. (૩) છવાદિ તત્ત્વોનું નિરૂપણ. નવા નન્ના કા અર્થ:– કે જેના લક્ષણ-પ્રકાર-ભેદ આગળ કહેવાશે For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ : ૪ તા પણ તે જીવાની સંખ્યાની મર્યાદા નથી તેમજ તે અસંખ્યાત પણ નથી એવા અભિપ્રાયથી કહે છે કે “ જીવા અનતા છે.’ (૪) અજીવેાના વિભાગ— धर्माधर्माकाशकालपुद्गलाः पञ्चाजीवाः ||५|| અર્થ :—ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, કાલ, પુદ્દગલાસ્તિકાય, એમ આ પાંચ ‘અજીવ' કહેવાય છે. ૫ દ્રવ્યત્વ સાધનું નિરૂપણ— जीवेन सहैत एव पड़ द्रव्याणि ॥ ६ ॥ અ:—જીવાસ્તિકાયની સાથે આ પાંચ અજીવા ‘દ્રવ્ય’ કહેવાય છે, અર્થાત્ ધર્મ, અધર્મ, આકાશ, કાલ, પુદ્દગલ દ્રવ્યત્વધર્મ અને જીવ આ છ પદાર્થો ‘દ્રવ્ય’ કહેવાય છે. આ બધામાં એક સરખા છે. (૬) દેશનાન્તરીઆએ માનેલ પદાર્થ કે દ્રવ્યાના પૂર્વોક્ત છ કન્યામાં સમાવેશ:— दर्शनान्तराभिमतपदार्थानामत्रैवान्तर्भावः ॥ ७ ॥ અ:—દનાન્તરીય તૈયાયિક આદિએ માનેલ પૃથિવી આદિ પદાર્થોના આ જીવાદિ દ્રવ્યેામાં સમાવેશ થાય છે. (૭) गुणपर्यायसामान्यविशेषादयः षट्स्वेव सङ्गच्छन्ते ||८|| અ:—પરાભિમત ગુણુકમ સામાન્યવિશેષ વિગેરે પદાર્થો For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ : ૫ : આ છ દ્રવ્યમાં જ સંગત થાય છે. અર્થાત છ જ દ્રવ્યો છે. અધિક નહીં કે ન્યૂન પણ નહીં. (૮) પુણ્યાદિતોને પણ છ દ્રવ્યોમાં સમાવેશ– पुण्यादितत्वानामप्ययमेव न्यायः ॥९॥ અથ–પૂર્વોક્તદિશાદ્વારા છ દ્રામાં જ પુણ્યાદિ તને સમાવેશ થાય છે. (૯) તે આ પ્રમાણે– तत्र पुण्यपापाश्रवन्धानां पुद्गलपरिणामत्वात पुद्गलेषु, संवरनिर्जरामोक्षाणां जीवपरिणामत्वाज्जीवेष्वन्तर्भावः ॥१०॥ અર્થ –પુણ્ય, પાપ, આશ્રવ, બન્ધને પગલપરિણામરૂપ હાઈ પુદગલમાં અને સંવર, નિર્જરા, મેક્ષને જીવપરિણામરૂપ હોઈ જીવોમાં સમાવેશ થાય છે. (૧૦) કાલ સિવાય પાંચ દ્રવ્યોનું સાધમ્યઃ कालं विहाय पञ्चास्तिकाया भवन्ति ॥११॥ અર્થ –કાલને છેડી, ધર્મ, અધર્મ, આકાશ, પુદગલ અને જીવ એમ પાંચ દ્રવ્યો “અસ્તિકાય” (પ્રદેશોના સમુદાયવાળા) કહેવાય છે. (૧૧) પુણ્યતત્ત્વના પ્રભેદે – पुण्यस्य तु सातोचैर्गोत्रमुस्मनुष्यद्विकपश्चेन्द्रियजाति पञ्चदेहादिमत्रितनूपाङ्गादिमसंहननसंस्थानप्रशस्तवर्णचतुष्कागुरु For Personal & Private Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ ૬ : लघुपराघातोच्छ्वासातपोद्योत शुभखग तिनिर्माणत्र सदशक सुरनरतिर्यगायुस्तीर्थकर नामकर्मरूपेण द्विचत्वारिंशद्भेदाः ||१२|| અર્થ:—૧ સાતાવેદનીય, ૨ ઉચ્ચગેાત્ર, ૩ મનુષ્યગતિ, ૪ મનુષ્યાનુપૂર્વી, ૫ સુરગતિ, ૬ સુરાનુપૂર્વી, ૭ ૫ચેન્દ્રિયજાતિ. પાંચ શરીર−૮ ઔદ્યારિક, ૯ વૈક્રિય, ૧૦ આહારક, ૧૧ તેજસ, ૧૨ કામ*ણુ અને તે ત્રણ શરીરના ૧૩-૧૪-૧૫ અંગેાપાંગા, ૧૬ વઋષભનારાચ નામનું પહેલું સ'ઘયણ, ૧૭ સમચતુરસ નામનું પહેલું સસ્થાન, ૧૮ શુભવણુ, ૧૯ શુભગંધ, ૨૦ શુભરસ, ૨૧ શુભ૫, ૨૨ અગુરુલઘુ, ૨૩ પરાઘાત, ૨૪ ઉચ્છવાસ, ૨૫ આતપ, ૨૬ ઉદ્યોત, ૨૭ શુભખગતિ, ૨૮ નિર્માણુ, ૨૯ ત્રસ, ૩૦ ખાદર, ૩૧ પર્યાપ્ત, ૩૨ પ્રત્યેક, ૩૩ સ્થિર, ૩૪ શુભ, ૩૫ સૌભાગ્ય, ૩૬ સુસ્વર, ૩૭ આદેય, ૩૮ યશઃ કીર્તિરૂપ ત્રસદશક, ૩૯ સુરાયુ, ૪૦ નરાયું, ૪૧ તિય ગાયુ, ૪૨ તી કરનામકર્યું. આ પ્રમાણે પુણ્યતત્ત્વના ૪૨ ભેદા છે. (૧૨) પાપતત્ત્વના પ્રભેદા ज्ञानान्तरायदशकदर्शनावरणीयनवकनी चैर्गोत्रासात मिथ्यास्वस्थावरदशक निरयत्रिककषायपञ्चविंशति तियें द्विकैक द्वित्रिचतुर्जातिकुखगत्युपघाताप्रशस्त वर्ण चतुष्का प्रथम संहननसंस्थानभेदात् द्वयशीतिविधं पापम् ॥ १३॥ અ:—૧ મતિજ્ઞાનાવરણીય, ૨ શ્રુતજ્ઞાનાવરણીય, ૩ અવધિજ્ઞાનાવરણીય, ૪ મનઃ૫ વજ્ઞાનાવરણીય, ૫ કેવળજ્ઞાના For Personal & Private Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ વરણીય, ૬ દાનાંતરાય, ૭ લાભાંતરાય, ૮ ભેગાંતરાય, ૯ ઉપભેગાંતરાય, ૧૦ વર્યાંતરાયરૂપ જ્ઞાનાંતરાયદશક, ૧૧ ચમ્મુદર્શનાવરણીય, ૧૨ અચક્ષુદર્શનાવરણીય, ૧૩ અવધિદર્શનાવરણીય, ૧૪ કેવળદર્શનાવરણીય, ૧૫ નિદ્રા, ૧૬ નિદ્રાનિદ્રા, ૧૭ પ્રચલા, ૧૮ પ્રચલા-પ્રચલા, ૧૯ થીણુદ્ધિ રૂપદર્શનાવરgયનવક, ૨૦ નીચ ગોત્ર, ૨૧ અસાતા વેદનીય, ૨૨ મિથ્યાત્વ મોહનીય, ૨૩ સ્થાવર, ૨૪ સૂમ, ૨૫ અપર્યાપ્ત, ૨૬ સાધારણ, ૨૭ અસ્થિર, ૨૮ અશુભ, ૨૯ દૌર્ભાગ્ય, ૩૦ દુઃસ્વર, ૩૧ અનાદેય, ૩૨ અયશ રૂપ સ્થાવર દશક, ૩૩ નરકગતિ, ૩૪ નરકાનુપૂર્વી, ૩૫ નરકાયુરૂપ નિયત્રિક અનંતાનુબંધી૩૬ ક્રોધ, ૩૭ માન, ૩૮ માયા, ૩૯ લોભ, અપ્રત્યાખ્યાનીય૪૦ ક્રોધ, ૪૧ માન, ૪૨ માયા, ૪૩ લેભ; પ્રત્યાખ્યાનીય૪૪ ક્રોધ, ૪૫ માન, ૪૬ માયા, ૪૭ લેભ, સંજવલન૪૮ ધ, ૪૯ માન, ૫૦ માયા, પ૧ લેભ, પર હાસ્ય, ૫૩ રતિ, ૫૪ અરતિ, ૫૫ શેક, પ૬ ભય, ૫૭ દુર્ગછા, ૫૮ પુરૂષદ, ૫૯ સ્ત્રીવેદ, ૬૦ નપુંસકવેદ રૂપ (૨૫) કષાય, ૬૧ તિર્યંચગતિ, ૬૨ તિર્યંચાનુપૂર્વી, ૬૩ એકેન્દ્રિય, ૬૪ બેઇન્દ્રિય, ૬૫ તેઈન્દ્રિય, ૬૬ ચઉરિન્દ્રિય જાતિ, ૬૭ અશુભ વિહાગતિ, ૬૮ ઉપઘાત, ૬૯ અપ્રશસ્તવર્ણ, ૭૦ અશુભ ગંધ, ૭૧ અશુભ રસ, ૭૨ અશુભ સ્પર્શ, ૭૩ ઋષભનારાચસંઘયણ, ૭૪ નારાચસંઘયણ, ૭૫ અર્ધનારાચસંઘયણ, ૭૬ કલિકાસંઘયણ, ૭૭ છેવટુડુસંઘયણ, ૭૮ જોધપરિમંડલ સંસ્થાન, ૭૯ સાદિ સંસ્થાન, ૮૦ વામન સંસ્થાન, ૮૧ કુજ સંસ્થાન, ૮૨ હંડક સંસ્થાન. એ પ્રમાણે પાપતાવના (૮૨) ભેદે છે. (૧૩) For Personal & Private Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ આશ્રવ તત્વના પ્રભેદ आश्रवस्तु इन्द्रियपञ्चककषायचतुष्कावतपञ्चकयोगत्रिक क्रियापश्चविंशतिभेदात द्वाचत्वारिंशद्विधः ॥१४॥ અર્થ:-૧ સ્પર્શેન્દ્રિય, ૨ રસેંન્દ્રિય, ૩ ઘાણેન્દ્રિય, ૪ નેન્દ્રિય, પ શ્રોત્રેન્દ્રિય, ૬ કે, ૭ માન, ૮ માયા, ૯ લેભ, ૧૦ પ્રાણાતિપાત, ૧૧ મૃષાવાદ, ૧૨ અદત્તાદાન, ૧૩ મિથુન, ૧૪ પરિગ્રહ, ૧૫ મ ગ, ૧૬ વચનગ. ૧૭ કાયયોગ, ૧૮ કાયિકી, ૧૯ અધિકરણિકી, ૨૦ પ્રાÀષિકી, ૨૧ પરિતાપનિકી, ૨૨ પ્રાણાતિપાતિકી, ૨૩ આરંભિકી, ૨૪ પરિગ્રહીકી, ૨૫ માયાપ્રત્યયિકી, ૨૬ મિથ્યાદર્શનપ્રયિક, ૨૭ અપ્રત્યાખ્યાનિકી, ૨૮ દષ્ટિકી, ૨૯ સ્મૃષ્ટિકી, ૩૦ પ્રાતિ ત્યકી, ૩૧ સામતેપનિપાતિકી, ૩૨ નેશસ્ત્રિકી, ૩૩ સ્વાહસ્તિકી, ૩૪ આજ્ઞાનિકી, ૩૫ વિદારણિકી, ૩૬ અનાગિકી. ૩૭ અનવકાંક્ષા પ્રત્યયિકી, ૩૮ બીજી પ્રાયોગિકી, ૩૯ સમુદાનિકી, ૪૦ પ્રેમિકી, ૪૧ હેષિકી, ૪૨ ઈર્યાપથિકીરૂપ ૨૫ ક્રિયા. આ પ્રમાણે આશ્રવતત્વના (૪૨) ભેદે છે. (૧૪) સંવરતત્વના પ્રભેદ– पञ्चसमितित्रिगुप्तिद्वाविंशतिपरीषहदशयतिधर्मद्वादशभावना पञ्चचारित्रभेदात्संवरस्सप्तपञ्चाशद्विधः ॥१५॥ અર્થ–૧ ઈસમિતિ, ૨ ભાષાસમિતિ, ૩ એષણાસમિતિ, ૪ આદાનભંડમત્તનિકખેવણાસમિતિ, ૫ પારિષ્કાપનિકાસમિતિ, ૬ મનગુપ્તિ, ૭ વચનગુપ્તિ, ૮ કાયમિ, For Personal & Private Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ : ૯ : ૯ સુધા, ૧૦ પિપાસા, ૧૧ શીત, ૧૨ ઉષ્ણ, ૧૩ દંશ, ૧૪ અચેલક, ૧૫ અરતિ, ૧૬ સ્ત્રી, ૧૭ ચર્યા, ૧૮ નધિકી, ૧૯ શય્યા, ૨૦ આક્રોશ, ૨૧ વધ, ૨૨ યાચના, ૨૩ અલાભ, ૨૪ રેગ, ૨૫ તૃણસ્પર્શ, ૨૬ મલ, ૨૭ સત્કાર, ૨૮ પ્રજ્ઞા, ૨૯ અજ્ઞાન, ૩૦ સમ્યકત્વરૂપ બાવીશ પરીષહ, ૩૧ ક્ષમા, ૩૨ માર્દવ, ૩૩ આર્જવ, ૩૪ નિર્લોભતા, ૩૫ તપ, ૩૬ સંયમ, ૩૭ સત્ય, ૩૮ શૌચ, ૩૯ અકિંચનત્વ. ૪૦ બ્રહ્મચર્ય. રૂપ દશયતિધર્મ, ૪૧ અનિત્ય, ૪૨ અશરણ, ૪૩ સંસાર, ૪૪ એકત્વ, ૪૫ અન્યત્વ, ૪૬ અશુચિત્વ, ૪૭ આશ્રવ, ૪૮ સંવર, ૪૯ નિર્જરા, ૫લકસ્વભાવ, ૫૧ બેધિદુર્લભ, પર ધર્મરૂપ બાર ભાવના, પ૩ સામાયિક, ૫૪ છેદેપસ્થાપનીય પપ પરિહારવિશુદ્ધિ, પ૬ સૂમસંપાય, પ૭ યથાખ્યાતરૂપ પંચ ચારિત્ર, એ પ્રમાણે સંવરતત્વના પ૭ ભેદે છે. (૧૫) નિર્જરાતત્વના પ્રભેદ– बाह्याभ्यन्तरषद्करूपतपोभेदेन द्वादशप्रकारा निर्जरा ॥१६॥ અર્થ:–૧ અનશનતપ, ૨ ઉનેદરકા, ૩ વૃત્તિસંક્ષેપ, ૪ રસત્યાગ, ૫ કાયકલેશ, ૬ સંલીનતા એ રૂપ બાહ્યાતપ, ૭ પ્રાયશ્ચિત, ૮ વિનય, ૯ વૈયાવૃત્ય, ૧૦ સ્વાધ્યાય, ૧૧ ધ્યાન, ૧૨ કાત્સગરૂપ અત્યંતર તપ. આ પ્રમાણે નિર્જ રાતત્વના ૧૨ ભેદ છે. (૧૬) બંધતત્વના પ્રભેદ– प्रकृतिस्थितिरसप्रदेशभेदाच्चतुर्विधो बन्धः ॥१७॥ For Personal & Private Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ : ૧૦: અથ:-૧ પ્રકૃતિબંધ, ૨ સ્થિતિમધ, ૩ અનુભાગમધ, ૪ પ્રદેશબંધ. આ પ્રમાણે અંધતત્ત્વના (૪) ભેદ છે. (૧૭) મેાક્ષતત્ત્વના પ્રભેદા— मोक्षस्तु सत्पदप्ररूपणाद्रव्यप्रमाणक्षेत्र स्पर्शनाकालान्तरभागभावाल्पबहुत्वेनैव विधः ॥ १८ ॥ અર્થ :-૧ સત્પદપ્રરૂપણાદ્વાર, ૨ દ્રવ્યપ્રમાણુદ્વાર, ૩ ક્ષેત્ર દ્વાર, ૪ સ્પર્શનાદ્વાર, ૫ કાલદ્વાર, ૬ અંતરદ્વાર, ૭ ભાગદ્વાર, ૮ ભાવદ્વાર, ૯ અલ્પમર્હુત્વદ્વાર. પ્રમાણે મેાક્ષતત્ત્વના ૯ ભેદ છે. (૧૮) આ For Personal & Private Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ श्री सकलमन्त्राधिराज श्री सिद्धचक्राय नमः - द्वितीयकिरण:- == - जीवनिरूपणाख्यः । तत्र चेतनालक्षणो जीव: ॥१॥ અર્થ:–ચેતનારૂપી લક્ષણ (અસાધારણ ધર્મ સ્વરૂપ)વાળો ७१ छे. (१+१८) स द्विविधः ॥२॥ मथ:- ०१ मे प्रश्न छ. (२+२०) संसार्यसंसारिभेदात् ॥शा मथ:-(१) संसारी (२) अस सारी (सिद्ध) मेथी ते ७१ मे २ने छे. (+२१) अत्र चेतनत्वेन जीव एकविधः ॥४॥ અર્થ–સંસારી જીવના નિરૂપણ પ્રસંગમાં સંસારી જીવ, ચેતનત્વધર્મની અપેક્ષાએ એક પ્રકાર છે. (૨૨) त्रसस्थावरभेदेन द्विविधः ॥५॥ For Personal & Private Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ ': ૧૨ : અથ–સંસારે પાધિવિશિષ્ટ ચેતનત્વથી એક પ્રકારને હોવા છતાંય ત્રસ અને સ્થાવર ભેદની અપેક્ષાએ સંસારી જીવ બે પ્રકાર છે. (૫+૨૩) (અહીં ત્રસ નામકર્મના ઉદયવાળા બેઈન્દ્રિયથી માંડી પંચેન્દ્રિય સુધીના જી, ત્રસ તથા સ્થાવર નામકર્મના ઉદયવાળા એકેન્દ્રિય જી-પૃથ્વી, જલ, તેજ, વાયુ, વનસ્પતિકાય જે સ્થાવર સમજવા.) पुंस्त्रीनपुंसकभेदेन त्रिविधः ॥६॥ અથ–સંસારી જીવ, પુરૂષવેદ, વેદ, નપુસકવેદની અપેક્ષાએ પુરૂષ-સ્ત્રી-નપુંસક ભદવાળે હેઈ ત્રણ પ્રકારને છે. (૬૨૪) नारकतिर्यङ्मनुष्यदेवभेदेन चतुर्विधः ।७।। અર્થ:–ગતિની અપેક્ષાએ (૧) નરકગતિના ઉદયવાળે નારક, (૨) તિર્યંચગતિના ઉદયવાળે તિર્યંચ, (૩) મનુષ્યગતિના ઉદયવાળે મનુષ્ય, (૪) દેવગતિના ઉદયવાળે દેવ એમ નારક તિર્યંચ મનુષ્ય દેવરૂપે ચાર પ્રકારને જીવ છે. (૭+૨૫) इन्द्रियभेदेन पञ्चविधः ॥८॥ અથર–જાતિનામકર્મના ઉદયથી પ્રાપ્ત થયેલ એકેન્દ્રિય વિગેરે જાતિપરિણામને ભજનારા હેઈ જીના પાંચ ભેદે છે. (૧) એકેન્દ્રિય, (૨) બેઈન્દ્રિય, (૩) તેઈન્દ્રિય, (૪) ચઉરેન્દ્રિય, (૫) પંચેન્દ્રિય. એમ ઈન્દ્રિયભેદથી જીવ પાંચ પ્રકારનો છે. (૮+૨૬) For Personal & Private Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ : ૧૩ : पृथिव्यप्तेजोवायुवनस्पतित्रसभेदेन षइविध इत्येवं विस्त. રવિધિ જગન્નાવિષોડષ મવતિ વિક્ષેશ અર્થ:–પૃથિવીકાય, અપૂકાય, વાયુકાય, તેજસ્કાય, વનસ્પતિકાય, ત્રસકાય. આ પ્રમાણે કાયભેદથી છ પ્રકારને જીવ સમજ. વિસ્તારથી (૭) નારકી, (૨૪) તિર્ય, (૧૦૧) ગર્ભજ મનુષ્ય, (૯) દેવે તેમના પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી અને (૧૦૧) સંમૂર્છાિમ મનુષ્ય ઉમેરવાથી પ૬૩” ભેજવાળા છ આગમથી જાણવા. (૯૪૨૭) સંસારી જીવનું લક્ષણ सकर्मा संसारी ॥१०॥ અર્થ:-કર્મની સાથે વિશિષ્ટ સંબંધવાળે જીવ “સંસારી કહેવાય છે. (૧૦+૨૮) પાત્રપરિમાન: I? અર્થ:સંસારી જીવ, દેહ પ્રમાણે પરિમાણવાળો છે. જીવનું શરીર જેટલા પરિમાણવાળું છે. જીવનું પણ તેટલું જ પરિમાણ જાણવું. (૧૧+૨૯). ___ स च सूक्ष्मेतरैकेन्द्रियद्वित्रिचतुरिन्द्रियासंज्ञिसंज्ञिपश्चेन्द्रियभेदेन सप्तविधोऽपि प्रत्येकं पर्याप्तापर्याप्तभेदतश्चतुर्दशविधः १२ અર્થ: તે જીવ, સૂકમ એકેન્દ્રિય, બાદર એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, અસંગ્નિ પંચેન્દ્રિય, સંક્સિ For Personal & Private Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ : ૧૪: પૉંચેન્દ્રિય, ભેદથી સાત પ્રકારના હોવા છતાં પર્યાપ્ત અને અપર્યાપ્ત ભેદથી ચૌદ પ્રકારના છે. (૧૨+૩૦) પર્યાસ શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્ત પર્યાસિનુ* વન— आत्मन: पौद्गळिकक्रियाविशेषपरिसमाप्तिः पर्याप्तिः १३ અ:—પૌદ્ગલિક વિશિષ્ટ ક્રિયાની સમાપ્તિ, જે શક્તિ વડે થાય છે, તે આત્મામાં રહેલી વિશિષ્ટ શક્તિને પર્યાસિ’ કહે છે. અર્થાત્ પુદ્ગલના ઉપચયથી જન્ય વિશિષ્ટ ક્રિયાની પૂર્ણતા કરનારી આત્માની વિશિષ્ટ શક્તિ એટલે પર્યાસિ ’ અથવા તેવી શક્તિમાં નિમિત્ત પુદ્ગલના ઉપચય એટલે પર્યાપ્તિ ’. (૧૩+૩૧) પર્યાતિવિભાગ—— 6 आहारशरीरेन्द्रियोछ्वासभाषामनोरूपविषयभेदात् पर्याप्तिष्षोढा || १४ || અ:—આહાર, શરીર, ઇન્દ્રિય, ઉચ્છ્વાસ, ભાષા, મનરૂપ વિષયભેદથી પર્યાપ્તિના છ પ્રકારો છે— (૧) આહારપર્યાપ્તિ, (૨) શરીરપર્યાપ્તિ, (૩) ઇન્દ્રિયપર્યાપ્તિ, (૪) શ્વાસેાશ્વાસપર્યાતિ, (૫) ભાષાપર્યાપ્તિ. (૬) મનપર્યાપ્તિ. એમ છ ભેદો પર્યાપ્તિના સમજવા. (૧૪+૩૨) આહારપર્યાસિનુ વર્ણન~ शरीरादिपञ्च योग्यदळिकद्रव्यादानक्रियापरिसमाप्तिराहार સિપા For Personal & Private Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ : અર્થ:–ઔદારિક, વૈક્રિય, આહારક, તેજસ, ભાષા, પ્રાણપાન, મન, કર્મરૂપ આઠ પ્રકારના પુગલો પૈકી શરીર, ઈન્દ્રિય, ઉચ્છવાસ, ભાષા, મન એ પાંચને ચગ્ય જે દલિક દ્રવે છે તેઓની ગ્રહણરૂપ કિયાની સમાપ્તિ, જે આત્મશક્તિ વડે થાય છે તે શક્તિનું નામ “આહારપર્યાયિ”. (૧૫૩૩) શરીરપર્યાપ્તિનું વર્ણન गृहीतशरीरवर्गणायोग्यपुद्गलानां शरीराङ्गोपाङ्गतया रचनक्रियासमाप्तिश्शरीरपर्याप्तिः ॥१६॥ અથ–સામાન્યથી ગ્રહણ કરેલ શરીર વગણગત ગ્ય પુદગલોની શરીરના અંગોપાંગરૂપે રચનાત્મક ક્રિયા જે શક્તિ વડે થાય છે તે આત્મનિષ્ઠશક્તિ “શરીરપર્યાપ્તિ” કહેવાય છે. (૧૬+૩૪) ઇન્દ્રિય પર્યાપ્તિનું વર્ણન– સ્વસન્દ્રિસિરિણારિરિરિદ્વાજffa. ૨૦ અથર–ત્વમ્ ઈન્દ્રિય (સ્પર્શેન્દ્રિય) વિગેરે ઈન્દ્રિોને ઈન્દ્રિયરૂપે બનાવવાની ક્રિયા, જે આત્મીય શક્તિવિશેષથી કે પુગલવિશેષથી પૂર્ણ કરાય છે તે સર્વશરીરેન્દ્રિયવ્યાપક ઈન્દ્રિયપર્યાપ્તિ” કહેવાય છે. (૧૭+૩૫) શ્વાસોશ્વાસ પર્યાપ્તિનું વર્ણન– श्वासोच्छ्वासयोग्यद्रव्यादानोत्सर्गशक्तिविरचनक्रियासमाप्तिः श्वासोच्छवासपर्याप्तिः ॥१८॥ For Personal & Private Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ : ૧૬ : અથ–શ્વાસોશ્વાસ એગ્ય દ્રવ્યોની લેવા-મૂકવાની શક્તિ બનાવવાની ક્રિયા, જે આત્મીયશક્તિવિશેષથી કે પુદ્ગલના ઉપચયથી પૂર્ણ થાય છે તે શ્વાસોશ્વાસપર્યાપ્તિ”. (૧૮૫૩૬) ભાષાપર્યાતિનું વર્ણન– भाषायोग्यद्रव्यपरिग्रहविसर्जनशक्तिनिर्माणक्रियापरिसमाસિમજાપHિ: III અર્થ:–ભાષા એગ્ય દ્રવ્યોની અવલંબન અને પછી વિસર્જન વિષયની શક્તિના નિર્માણની ક્રિયા, જે આત્મશક્તિથી કે પુગલ ઉપચયથી પૂર્ણ થાય છે તે “ભાષાપર્યાપ્તિ કહેવાય છે. (૧૮+૩૭) મન:પર્યાપ્તિનું વર્ણન मनस्त्वयोग्यद्रव्याहरणविसर्जनशक्तिजननक्रियापरिसमा. fમન:તિ. ૨ા. અર્થ:-મનપણને યોગ્ય દ્રવ્યને લઈ મૂકવાના વિષયની શક્તિ પેદા કરનારી અનુકૂલ ક્રિયા, જે આત્મીયશક્તિવિશેષથી કે પુદગલીપચયથી પૂર્ણ થાય છે તે “મનઃ પર્યાપ્તિ સમજવી. (૨૧+૩૮). પર્યાપ્તિના પ્રભેદનું જ્ઞાન કરાવ્યા પછીપર્યાપ્ત-અપર્યાપ્તનું સ્વરૂપ स्वस्वयोग्यपर्याप्तिपूर्णत्वभाजः पर्याप्ताः । स्वस्वपर्याप्तिपूर्णताविकला अपर्याप्ताः ॥२१॥ For Personal & Private Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ + ૧૭ ; અ:—જે જે જીવની જેટલી પર્યાપ્તિ અભિમત છે તેટલી પર્યાસિકાની પૂર્ણતાવાળા જીવા - પર્યાપ્ત ' અને સ્વસ્વપર્યાસિની પૂર્ણતા વગરના જીવા અપર્યાપ્ત ’ છે. (૩૯+૨૧) तत्रै केन्द्रियस्याद्याश्चतस्रः । द्वित्रिचतुरिन्द्रियासंज्ञिपश्चेन्द्रियाणां पञ्च । संशिपञ्चेन्द्रियाणां षटू पर्याप्तयः ||२२|| અર્થ:—(૪) ત્યાં—છ પર્યાપ્તિઓમાંથી પહેલી ચાર (આહારશરીર-ઇન્દ્રિય-શ્વાસેાશ્વાસરૂપ ચાર) પર્યાપ્તિ, એકેન્દ્રિય જીવને હાય છે. કેમકે, ભાષા અને મન તેને હાતા નથી. (૧) એઇન્દ્રિય, તૈઇન્દ્રિય-ચઉરિન્દ્રિય અસજ્ઞિપંચે - ન્દ્રિયાને, ભાષા ઉમેરતાં પાંચપર્યાપ્તિ છે. કેમકે તેઓને મનના અભાવ છે. હોય (૪) સન્નિપ‘ચેન્દ્રિય જીવાને પૂર્વની પાંચમાં મન ઉમેરતા છ પર્યાસિઆ હાય છે, કેમકે આ જીવામાં મન છે. (૨૨+૪૦) પર્યાપ્ત અપર્યાપ્ત સૂક્ષ્મ આદિ સાત પ્રકારના વેાનું સક્ષિપ્ત વર્ણન सूक्ष्माश्च निगोदादिवर्तिनः । बादराः स्थूलपृथिवीकायिकादयः । द्वीन्द्रियाः कृम्यादयः । त्रीन्द्रिया पिपीलिकादयः । चतुरिन्द्रिया भ्रामरादयः ||२३|| असंज्ञिपञ्चेन्द्रिया मनोहीना अगर्भजा मोनादयः ||२४|| संज्ञिपञ्चेन्द्रिया देवमनुजादयः ||२५|| For Personal & Private Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ :૧૮: અથ—(૧) સુમનામ ક્રમના ઉદયવાંળા, નિગેાદ વિ.સ્થાનવર્તી પાંચ પૃથ્વીકાય વિ. એકેન્દ્રિય જીવા ‘સૂક્ષ્મ' છે. (૨) બાદરનામકમના ઉદયવાળા, સ્થૂલ (આદર) પૃથ્વીકાય વિ. પાંચ એકેન્દ્રિય જીવા ખાદર' છે. (૩) સ્પેન અને રસન એમ એ ઇન્દ્રિયવાળા જીવા, ઢીઈન્દ્રિય' કહેવાય છે. દા. ત. કરમીયા, લાકડાના કીડા, અલસીઆ, જમીનના કીડા, ગડાલા, જળા, મેાતીની છીપ, શખા, કાડી વિ. સમજવા. (૪) સ્પેન-રસન-ઘ્રાણુ એમ ત્રણ ઇન્દ્રિયવાળા જીવા શ્રીન્દ્રિય' કહેવાય છે. દા. ત. મ'કાડા, કીડી, ઘીમેલ, ઉધેઈ, લીખ, ગીંગાડી, છાણુના ક્રીડા, માંકડ, ગેાકળગાય, કાનખજૂરા, વિ. સમજવા, (૫) સ્પર્શન-૨સન-પ્રાણ-ચક્ષુ એમ ચાર ઇન્દ્રિયવાળા જીવા, ચતુરિન્દ્રિય કહેવાય છે. દા. ત. કરાળીએ, વીંછી, ભમરા, આગીઓ, પતંગીયું, તીડ, મધમાખી, ડાંસ, તમરૂ વિ. સમજવા, (૬) મન વગરના અને જે ગજ નથી તે મત્સ્ય વિ. આદિ પદથી સમૂચ્છિમ મનુષ્ય પશુ વિ. પૉંચેન્દ્રિય જીવા, અસ’નિપંચેન્દ્રિય’ જાણવા. (૭) મનવાળા પંચેન્દ્રિય જીવા ‘સજ્ઞિપચેન્દ્રિય’જાણવા, દા. ત. સવ દેવ-નારકી-ગભજ મનુષ્યા તિય ચા-આદિ. (૨૩ થી ૨૫ ૪૧ થી ૪૩) ત વર્ષ માનિનઃ ॥૨૬॥ For Personal & Private Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ : ૧૯: અ—આ ચૌદ પ્રકારના જીવા પ્રાણવંતા છે એથી જ આ જીવાતું જીવત્વ છે. (૨૬+૪૪). પ્રાણાનુ* વિવેચન तत्र प्राणा द्रव्यभावभेदेन द्विविधाः । द्रव्यमाणाः पञ्चेन्द्रियमनोवाक्कायबलोच्छूवासायूंषि दश । -अनन्तज्ञान दर्शनचारित्रवीर्यात्मकाश्चत्वारो भावप्राणाः ॥२७॥ અથ—ત્યાં પૂર્વોક્ત પ્રાણિ શબ્દમાં રહેલ પ્રાણા, દ્રવ્ય અને ભાવ એમ બે પ્રકારે પ્રાણી છે. (૧) પાંચઇન્દ્રિયા, મનેાખલ-વચનખલ કાયમલ એમ ત્રણ ખલા, શ્વાસેાશ્વાસ અને આયુષ્ય એમ દશ પ્રાણા ‘દ્રવ્યપ્રાણા’ કહેવાય છે. (૨૭૬૪૫) (૨) અનન્તજ્ઞાન-દર્શન-ચારિત્ર-વીય રૂપ ચાર પ્રાણા ‘ભાવપ્રાણ' કહેવાય છે. , स्पर्शनकायोच्छवासायूंष्ये केन्द्रियाणाम् रसनवाग्भ्यां सह पूर्वोक्ता द्वीन्द्रियाणाम् घ्राणेन सहैते त्रीन्द्रियाणाम्, चक्षुषा सहैत एव चतुरिन्द्रियाणाम्, श्रोत्रेण सहामी असंज्ञिनाम्, मनसा सहैते संझिपञ्चेन्द्रियाणाम्, अनन्तज्ञानदर्शनचारित्रયોનિ પવાર સિતાનાં માવાળા || ૨૮|| અ:— એકેન્દ્રિય ' જીવાને સ્પર્શે ન્દ્રિય-કાયઅલશ્વાસ આયુષ્ય એમ ચાર પ્રાણા હોય છે. " · એઇન્દ્રિય’ જીવાને પૂર્વોક્ત ચાર પ્રાણામાં રસનેન્દ્રિય મને વચનખલ ઉમેરતા છ પ્રાણા હાય છે. For Personal & Private Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ : ૨૦: • તેમન્દ્રિય જીવાને પૂર્વોક્ત છ પ્રાણામાં ઘ્રાણેન્દ્રિય ઉમેરતા છ પ્રાણા હાય છે. " ‘ ચઉરિન્દ્રિય ’જીવાને પૂર્વોક્ત સાત પ્રાણામાં ચક્ષુરિન્દ્રિય ઉમેરતા માઢ પ્રાણા હોય છે. અસન્નિ પચેન્દ્રિય ’ જીવાને પૂર્વોક્ત આઠ પ્રાણામાં શ્રોત્રેન્દ્રિય ઉમેરતાં નવ પ્રાણા હાય છે. • · સ'શિપ'ચેન્દ્રિય ' જીવાને પૂર્વોક્ત નવ પ્રાણામાં મનખલ ઉમેરતા દશ પ્રાણા હાય છે. • સિદ્ધજીવા ? ને અનંતજ્ઞાન–અનંતઃશન-અન તચારિત્ર અન'તીય એમ ચાર ભાવપ્રાણા હાય છે. (૨૮+૪૬) અસ સારી જીવનુ લક્ષણ— • निर्धूताशेषकर्मा असंसारी स एव सिद्धो जिनाजिनतीर्थादिभेदभिन्नश्वरम शरीर त्रिभागोनाकाशप्रदेशावगाही च || ૨૦ || અ:—જે જીવે સકલ આઠ પ્રકારના જ્ઞાનાવરણીય વિ. કર્મોના ક્ષય કર્યો છે તે આત્મા · અસંસારી ' [સિદ્ધ ] કહેવાય છે. ’ તે અસ'સારી જ, જિન, અજિન તીથૅ વિ. લેયુક્ત [સિદ્ધોના પદર ભેદનું વર્ણન આગળ કરાશે ] અને અન્તિમ શરીરના ત્રીજા ભાગથી ન્યૂન આકાશપ્રદેશની અવગાહનાસ...પન્ન સિદ્ધ’કહેવાય છે. (૨૯+૪૭) For Personal & Private Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ ': ૧ : [ જેમ પ્રદીપ તેજના અવયવ, શેડી જગ્યામાં સંકેચ અને મટી જગ્યામાં વિકાસને પામે છે તેમજ અસંખ્ય પ્રદેશી આત્માની પણ ઉત્કૃષ્ટ સંકેચપ્રાપ્તિ દશામાં લેકના એક અસંખ્યાતમા ભાગમાં સ્થિતિ, ઉત્કૃષ્ટ વિકાસવાળી દશામાં અર્થાત્ કેવલીની કેવલી સમુદઘાત દશામાં સર્વકમાં અવગાહનાની વ્યાપક્તા છે એ શિવાય બીજે સ્થાને અનેકવિધ મધ્યમ અવસ્થા હોય છે આમ વસ્તુસ્થિતિ છે. પરંતુ સર્વ. સંસારી જીવની અસંખ્યયપ્રદેશાવવાહિતા જ છે. સિદ્ધોની ગનિકાલમાં શરીરના છિદ્રો પૂરાતા હોવાથી ચરમશરીરના ત્રીજા ભાગે હીન અવગાહના છે. આનાથી વધારે અનાવરણ વીર્યવાળા ભગવંતને પણ સંકેચ નથી, સિદ્ધોની આટલી જ અવગાહનામાં સ્વભાવ જ કારણ છે. સ્વભાવમાં પ્રશ્ન વ્યાજબી નથી. ] - 1 5 ' ' ? ' For Personal & Private Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ श्री समस्तविघ्ननिवारकशंखेश्वरपार्श्वनाथाय नमः - - છે તાજિક અછવદ્રવ્યનું લક્ષણ: चेतनाशून्यं द्रव्यमजीवः ॥१॥ અર્થ –ચેતના વગરનું દ્રવ્ય “અજીવ કહેવાય છે. (૧+૪૮) , અજીવન પાંચ ભેદને કમસર વિભાગ:– गत्यसाधारणहेतव्यं धर्मः ॥२॥ અથર–ગમન કરનાર જીવ અને પુદગલની દેશાંતરપ્રાપિતરૂપ ગતિના પ્રત્યે અસાધારણ કારણરૂપ દ્રવ્ય તે “ધર્મોસ્તિકાય” દ્રવ્ય. (૨+૪૯) ઘર્માસ્તિકાય દ્રવ્યની સિદ્ધિમાં અનુમાન પ્રમાણની રજુઆત: तत्र प्रमाणं जीवपुद्गलानां गतिर्बानिमित्तापेक्षा, गतित्वाजलस्थमत्स्यादिगतिवदित्यनुमानम् ॥२॥ અથ:-(બલાત્કારથી ધર્મદ્રવ્ય, ગતિમાં કારણ નથી માટે) ગતિ પરિણત એવા જીવ અને પુદગલની ગતિ,' (આંતર For Personal & Private Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ નિમિત્ત છવાદિ-શક્તિને સ્વીકારી સિદ્ધસાધનદેષને વારવા માટે કહે છે કે, બાહા નિમિત્ત કારણની અપેક્ષાવાળી છે, કારણ કે ગતિ છે. જે જે ગતિ છે તે તે બાહા નિમિત્તની અપેક્ષા રાખે છે. દા. ત.-સ્વયમેવ જવાની ઈચ્છાવાળુ માછલું ગતિમાં અનુપઘાતક ઉપકારક નિમિત્તરૂપે જલની અપેક્ષા રાખે છે, તેવી રીતે સ્વભાવથી ગતિપરિણત જીવ અને પુદગલેની ગતિ પણ નિમિત્ત રૂપે ઉપકારક કે દ્રવ્યની અપેક્ષા રાખે છે. કારણ કે ગતિપણું બને ઠેકાણે સરખું જ છે. એક માત્ર ધર્માસ્તિકાય દ્રવ્ય જ ગતિપરિણત જીવપુદગલની ગતિમાં બાહાનિમિત્ત ઉપકારક રૂપે બની શકે છે, એ શિવાય બીજાદ એમાં નિમિત્ત નથી બની શકતા. કેમકે સહુ સહુના ગુણેઉપકાર-સ્વભાવે જુદા જુદા છે. (૩૫૦) ધર્માસ્તિકાય દ્રવ્યની પ્રદેશની ઈયતા असंख्येयपदेशात्मको लोकाकाशव्यापी च ॥४॥ અર્થ—અસંખ્યાત પ્રદેશવાળું અને લોકાકાશમાં વ્યાપક આ “ધર્માસ્તિકાય” દ્રવ્ય છે. (૪૫૧) અધર્માસ્તિકાય દ્રવ્યનું નિરૂપણ स्थित्यसाधारणहेतुर्द्रव्यमधर्मः। प्रमाणं चात्र जीवपुद्गलानां स्थिति निमित्तापेक्षा स्थितित्वात्तच्छायास्थपान्यवदित्यनुमानम् । असंख्येयप्रदेशात्मको लोकाकाशव्यापी च ॥५॥ અર્થ:–સ્થિતિપસ્થિત જીવ અને પુદગલની સ્થિતિમાં અસાધારણુ કારણરૂપ દ્રવ્ય તે “અધર્માસ્તિકાય છે. For Personal & Private Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ અધર્માસ્તિકાય દ્વવ્યની સિદિમાં અનુમાન પ્રમાણુ સ્થિતિ પરિણત જીવપગલોની સ્થિતિ, બાહ નિમિત્તની અપેક્ષાવાળી છે, કેમકે; સ્થિતિ છે. જે જે સ્થિતિ છે તે તે બાહ્યનિમિત્તની અપેક્ષાવાળી છે. દા. ત. વૃક્ષની છાયામાં મુસાફરની સ્થિતિ. આ અધર્માસ્તિકાય દ્રવ્ય, અસંખ્યાતપ્રદેશવાળું છે અને કાકાશમાં વ્યાપક છે. (પપર) આકાશવ્યનું લક્ષણ – શિવજagવાણુળનારણ હા અર્થ– અવગાહન) અવકાશ આપવાના ગુણવાળું આકાશ” દ્રવ્ય છે. ( ૬૩) આકાશ દ્રવ્યની સિદ્ધિમાં અનુમાન પ્રમાણુ– मानन्तु द्रव्याणां युगपदवगाहोऽसाधारण-बाह्यनिमित्तापेक्षी 'युगपदवगाहत्वादेकसरोवत्तिमत्स्यादीनामवगाहवदित्यनुमानम् । लोकालोकभेदेन तद्विविधम् ॥७॥ અથર–અનેક દ્રવ્યને એકી સાથે અવગાહ, અસાધારણ બાહોનિમિત્તની અપેક્ષાવાળે છે કારણ કે, એકી સાથે અવગાહ છે. દા. ત. એક સરોવરમાં રહેનાર મત્સ્ય વિ. ને • અવગાહ. - આ આકાશ દ્રવ્યના કાકાશ અને અલકાકાશ એમ બે ભેદ છે. ( ૫૪) For Personal & Private Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ चतुर्दशरज्जुपमाणः पञ्चास्तिकायात्मको लोकस्तव्याસંઘરારમો કોશકાશ . તામિડો જાણો ऽनन्तप्रदेशात्मकः। धर्मादयस्त्रयोऽपि स्कन्धदेशप्रदेशभेदेन त्रिविधाः। पूर्ण द्रव्यं स्कन्धः । माध्यमिकौपाधिकभागा देशाः। केवलपज्ञापरिकल्पितसूक्ष्मतमो भागः प्रदेशः ॥८॥ અર્થ–ચૌદ રજજુ પ્રમાણ-પચઅસ્તિકાય આત્મક લેક કહેવાય છે. તે લોકમાં વ્યાપક અસંખ્યાતપ્રદેશ-આત્મક લોકાકાશ” કહેવાય છે. તેનાથી ભિન્ન “અલકાકાશ અનન્ત પ્રદેશાત્મક છે. ધમસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને અપિ શબ્દથી જીવાસ્તિકાયના સ્કંધ-દેશ-પ્રદેશના ભેદથી ત્રણ પ્રકારે છે. સમસ્ત પિતપતાના પ્રદેશથી પરિપૂર્ણ, અસંખ્યાત પ્રદેશાત્મક અર્થાત્ પૂર્ણ દ્રવ્ય “સ્કધ” તરીકે કહેવાય છે. પૂર્ણ સમુદાયમાંથી એક વિ. પ્રદેશહીન બે વિ. પ્રદેશ સુધીના બુદ્ધિ દ્વારા કલ્પિત વિભાગો અર્થાત માધ્યમિક પાધિક ભાગે “દેશ” તરીકે કહેવાય છે. કેવલજ્ઞાન દ્વારા પરિકલ્પિત સૂક્ષમતમ નિવિભાગ ભાગ કેવલપ્રજ્ઞાથી પણ દુર્ભેદ્ય ભાગ “પ્રદેશ”તરીકે સમજાવાય છે. (૮૫૫) વર્તારસ શa | ૧ For Personal & Private Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ : ૨૬ : અથ –વર્તનારૂપી સ્વરૂપવાળું દ્રવ્ય “કાલ” દ્રવ્ય છે. ( ૫૬). स च वर्तमानस्वरूप एक एव । सोऽपि निश्चयव्यवहाराभ्यां द्विविधः ॥ १०॥ અથ:–જે કે વનાસ્વરૂપાત્મક કાલ, જીવાજીવાત્મક છે પરંતુ અહીં વર્તનાથી લક્ષિત થનાર “અદ્ધાકાલ” લેવાને છે. તે અદ્ધાકાલ, વર્તમાન એકસમયાત્મક હોઈ એકજ છે. અર્થાત્ કાલનું અસ્તિકાયાપણું નહીં હોવાથી કંધ-દેશ-પ્રદેશરૂપ ભેદે કાલના નથી પરંતુ વર્તમાન એકસમયરૂપ હોઈ કાલ, એક પ્રકાર છે. - તે કાલ પણ–વર્તમાન એકસમયરૂપ પ્રમાણુ કાલ પણ નિશ્ચય અને વ્યવહારની અપેક્ષાએ બે પ્રકારને છે. ત્યાં વિદ્યમાન એકસમયાત્મક વર્તમાન “નશ્ચયિક” કહેવાય છે. આની મર્યાદા કરીને ગયેલ સમય રાશિ “અતીત” કહેવાય છે. વર્તમાન સમયની અવધિ કરી થનાર સમય રાશી “અનાગત” કાલ કહેવાય છે અર્થાત્ વર્તમાન સમયથી જુદો સઘળેય કાલ “વ્યાવહારિક” કાલ કહેવાય છે એમ સમજવું. (૧૦+૫૭) નૈશ્ચયિક આદિ કાલને વિભાગ– નાયિaો તૈયfથા કોશિકાગળजन्यस्समयावलिकादिलक्षणः कालो व्यावहारिकः ॥११॥ અથર–વતના વિ. પર્યાયસ્વરૂપવાળે કાલ નૈઋયિક' For Personal & Private Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ : २७ : छे. सूर्य-चंद्र वि.नी गतिथी गभ्य, समय-भावसिष्ठा-भुहूर्तहिवस वि. स्वश्यवाणी छाल व्यावहारि४ छे. (११+४८) वस्तुतस्तु कालोऽयं न द्रव्यात्मकः । किन्तु सर्वद्रव्येषु वर्तनादिपर्यायाणां सर्वदा सद्भावादुपचारेण काळो द्रव्यत्वेनोच्यते । वर्तनादिपर्यायाश्च वर्तनाक्रियापरिणाम परखापरत्वरूपेण चतुर्विधाः तत्र सादिसान्तसाद्यनन्तानादिसान्तानाद्यनन्तभेदभिन्नेषु चतुःप्रकारेष्वेकेनापि केनचित्प्रकारेण द्रव्याणां वर्त्तनं वर्त्तनेत्युच्यते । इयं वर्तना प्रतिसमयं परिवर्त्तनात्मिका, नातो विवक्षितेकवर्तना द्विसमयं यावदपि स्थिति कुरुते । अतो या वर्त्तनायाः परावृत्तिस्सा पर्यायत्वेनाभिधीयते । भूतकाले भूता भविष्यति भविष्यन्त्यो वर्त्तमानकाले च भवन्त्यो या द्रव्याणां चेष्टास्स क्रियापर्यायः । प्रयोगविस्रसापरिणामाभ्यां जायमाना नवीनत्वप्राचीनत्वलक्षणा या परिणतिस्स परिणामः || १२ || पूर्वापरभावित्वव्यपदेशस्स पर यदाश्रयतो द्रव्येषु त्वापरत्व पर्यायः ॥ १३॥ अर्थ:- वस्तुतः मा डास, द्रव्यश्य नथी, परंतु पर्यायરૂપ છે. તા કાલદ્રવ્ય તરીકે કેમ કહેવાય છે ? તેના જવાબમાં સબ્યામાં વના વિ. પર્યાયાના સદા સદ્ભાવ હાવાથી પર્યાય અને પર્યાયીના અભેદ ઉપચારની અપેક્ષાએ ‘ કાલ' દ્રવ્ય તરીકે કહેવાય છે. वणी वर्तना वि. पर्याय, वर्तना-डिया-परिणाम-परत्वा For Personal & Private Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ - ૨૮: પરત્વ રૂપથી ચાર પ્રકારના છે. ત્યાં ચાર પ્રકારના પર્યાય પૈકી વના=સાદિ સાન્ત, સાદિ અનંત, અનાદિસાંત, અનાદિ અનંત, એમ ચાર પ્રકારની સ્થિતિઓમાંથી કોઈ એક સ્થિતિના પ્રકારથી બ્યાનું વર્તવું (રહેવું) એનું નામ ‘વના ’ છે. આ સમયાશ્રિત વર્તના દરેક સમયે પરિવર્તનશીલ છે. માટે જ આ વિવક્ષિત એક વના એ સમય સુધી પણ સ્થિતિ કરતી નથી. તેથી જે વનાનું પરિવર્તન તે પર્યાયરૂપે કહેવાય છે. ચેષ્ટા=સમયભેદથી ભૂતસમય રાશિની અપેક્ષાએ થયેલી ક્રિયાઓ, વર્તમાન સમયની અપેક્ષાએ થતી ક્રિયાએ, અનાગત સમયની રાશિની અપેક્ષાએ થનારી દ્રવ્યાની ક્રિયાએ ચેષ્ટા ’ પર્યાયરૂપે કહેવાય છે. 6 પરિણામ-પ્રયાગથી અને સ્વભાવરૂપ પરિણામથી થતી દ્રવ્યાની નવીનપણારૂપ વિ. રૂપ પરિણતિ ‘પરિણામ' પર્યાય રૂપે કહેવાય છે. પરાપરત્વ–જેના આશ્રયથી દ્રબ્યામાં ‘આ ' પૂર્વકાલનું છે. ‘આ' પછીના કાલનું છે. આવા વ્યવહાર થાય છે. તે ‘પરવાપરત્વ પર્યાય’ કહેવાય છે. (૨+૧૩-૫૯+૬૦) પુદ્ગલ દ્રવ્યનુ નિરૂપણ— હવનન્ત પુત્બા ||૩|| एते रसगन्धस्पर्शवन्तोऽपि । ढोकाकाशव्यापिनः । ते च स्कन्धदेश प्रदेश परमाणुभेदेन चतुर्विधाः || १५॥ અર્થરૂપવાળા પગલા’કહેવાય છે. 6 For Personal & Private Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ જેમ રૂપ, પુદગલનું લક્ષણ છે, તેમ રસ-ગબ્ધ-સ્પર્શ પણ પુગલનું લક્ષણ છે. અર્થાત્ રૂપવાળા, રસવાળા ગંધવાળા, સ્પર્શવાળા “પુદ્ગલો” કહેવાય છે. આ પુદગલો કાકાશમાં વ્યાપક છે અને સ્કન્ધ, દેશ, પ્રદેશ, પરમાણુના ભેદથી ચાર પ્રકારના છે. (૧૫+૬૧) कृत्स्नतया परिकल्पितपरमाणुसमूहः स्कन्धः ॥१६॥ प्रदेशादर्वाचीनस्कन्धभागा देशाः ॥१७॥ केवळप्रज्ञागम्यस्कन्धानुवतिसूक्ष्मतमो भागः प्रदेशः ॥१८॥ स एव पृथग्भूतश्चेत्परमाणुरिति व्यवहियते । अयं परमाणुस्सर्वान्तिमकारणम द्रव्यानारभ्यः कार्यलिङ्गमश्च ॥१९॥ અર્થ–સ્ક-વિશિષ્ટ રચનાવાળે, પૂર્ણ, પરમાણુઓને સમુદાય “સ્કન્ધ” કહેવાય છે જેમકે, ઘટ વિ. દેશ–પતપિતાના સ્કર્ધામાં પ્રદેશાત્મક એક પરમાણુને અને પૂર્ણકંધને છેડી તે કંધેથી છુટા નહિ થયેલા બે ત્રણ વિ. પરમાણુઓના કંધ ભાગે “દેશ” કહેવાય છે. જેમકે ઘટના કાંઠા વિ. વિભાગ-દેશે. પ્રદેશ–કંધથી છુટ નહી થયેલ અત્યંત સૂક્ષમ કેવલજ્ઞાનથી ગમ્ય ભાગ “પ્રદેશ” કહેવાય છે. જેમકે ઘટને નહીં છૂટે થયેલે સૂકમ એક પરમાણુ ભાગ. પરમાણુ-તે પ્રદેશ જ કંધથી છુટ થયેલ હોય તે જ પરમાણુ” તરીકે કહેવાય છે. For Personal & Private Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ : ૩૦ . આ પરમાણુ, સઘળા દ્વયણુક વિ. દ્રવ્યોનું અંતિમ કારણ છે. દ્રવ્યથી અજન્ય છે અર્થાત કાર્યરૂપ નથી અને પરમાણુઓનું અસ્તિત્વ, શરીરાદિકાર્યરૂપ હેતુ-કારણથી અનુમેય છે. (૧૬ થી ૧૯-૬૨ થી ૬૪) શબ્દ વિ. પણ પુદગલેના પર્યાયે છે– शब्दान्धकारोद्योतमभाच्छायाऽऽतपादिपरिणामवान् ॥२०॥ અથ:-શબ્દ, અંધકાર, ઉદ્યોત, પ્રભા, છાયા, આતપ વિ. પરિણામ-પર્યાયવાળા “પુદગલે” કહેવાય છે. (૨૦૧૫) परमाणूनां परिणाम विशेषा एवं पृथिवीजळतेजोवायवः | | ૨? | અથ–બંધ પરિણામને પામેલા સ્કંધરૂપ પરમાણુઓ જ પૃથિવી, જલ, તેજ, વાયુ છે અર્થાત્ પૃથિવી, જલ, તેજ, વાયુ પરમાણુ પરિણામ વિશેષરૂપ જ છે કેમકે સ્પર્શદિવાળા છે. જે સ્પશદિવાળા ન હોય તે પુગલ પર્યાય ન કહેવાય, જેમકે આકાશ વિ. વળી પૃથિવી વિ, સ્પર્શદિવાળા છે. માટે પરમાણુપર્યાયરૂપ જ છે એમ સમજવું. (૨૧-૬૬) L૦ ૦ For Personal & Private Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ श्री अनन्तचमत्कारनिधि अन्तरिक्षपार्श्वनाथाय नमः %3 - - चतुर्थकिरणः ভুলিলঃ। पौद्गलिकसुखोत्पत्तिजनकं कर्म पुण्यम् । पौद्गलिकमेतत् ॥१॥ અર્થ-પગલિક સુખની ઉત્પત્તિનું કારણ જે કર્મ તે 'पुष्य' ४ाय छे. २मा ४ : पोलि' सभा. (१+१७) इदमेव द्रव्यपुण्यमुच्यते । द्रव्यपुण्यनामकर्मोत्पत्तिहेतुरात्मनश्शुभाध्यवसायो भावपुण्यम् ॥२॥ અર્થ –આ પૌગલિક પુણ્ય “ દ્રવ્યપુણ્ય” કહેવાય છે. દ્રવ્યપુણ્ય નામના કર્મની ઉત્પત્તિમાં હેતુભૂત, આત્માને શુભ अध्यवसाय पुरय' ४ाय छे. (२+६८) પ્રવકથિત બેતાલીશ પ્રત્યેક પુણ્ય પ્રવૃતિઓનું સ્વરૂપवर्णन:___ आयुन मगोत्रकर्मभिन्नमनुकूलवेदनीयं कर्म सातम् । वेदनीयायु मकर्मभिन्नं गौरवजनकं कर्म उच्चैर्गोत्रम् । मानुषत्वपर्यायपरिणतिपयोजकं कर्म मनुजगतिः ॥३॥ मथ:-(१) सातवहनीय=आयुष्य, नाम, गाथा लिन For Personal & Private Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ * ૩ર : છતે અનુકૂલ વેદનીય કર્મ, તે “સાત વેદનીય (સાતાવેદનીય) કહેવાય છે. (૨) ઉર્ગોત્ર=દનીય, આયુષ્ય, નામકર્મથી ભિન્ન હોયે છતે ગૌરવજનક કર્મ તે, “ઉરર્ગોત્ર' કહેવાય છે. (૩) મનુષ્યપણાના પર્યાયની પરિણતિ (પરિણામ) નું કારણ કમ “મનુષ્યગતિ” કહેવાય છે. (૩૬૯) वक्रगत्या स्वस्वोत्पत्तिस्थानं गच्छतो जीवस्यानुश्रेणि गविनियामकं कर्म आनुपूर्वी ॥४॥ વક્રગતિથી પિતતાના ઉત્પત્તિસ્થાનમાં જતા જીવને શ્રેણિના અનુસાર ગતિમાં નિયામક કર્મ “આનુપૂર્વી” કહેવાય છે. (૪૭૦) मनुष्यत्वोपलक्षिताऽऽनुपूर्वी मनुष्यानुपूर्वी । इमे मनुव्यद्विकशब्दवाच्ये । देवत्वपर्यायपरिणतिप्रयोजकं कर्म सुरगतिः ॥५॥ देवत्वोपळक्षिताऽऽनुपूर्वी सुरानुपूर्वी । इमे सुरद्विके । વર્જિયરાજતિનિમિત્તHદરા પરિણામ જ્ઞાતિविपाकोदयवेद्यं कर्म पञ्चेन्द्रियजातिः ॥६॥ અથ–(૪) મનુષપાત-ક્ષેત્રમાં જતા જીવને શ્રેણીના અનુસારે ગતિમાં નિયામક કર્મ “મનુષ્યાનુપૂર્વી? વળી અહીં મનુષ્યગતિ અને મનુષ્યાનુપૂર્વી આ બે “મનુષ્યદ્ધિક શબ્દથી વાગ્યે થાય છે એમ સમજવું. For Personal & Private Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ : (૫) દેવવપર્યાયની પરિણતિમાં કારણભૂત કર્મ “સુરગતિ કહેવાય છે. (૬) દેવેપપાત ક્ષેત્રમાં જતા જીવને શ્રેણી અનુસારે ગતિમાં નિયામક કર્મ “સુરાનુપૂર્વી” કહેવાય છે. આ બે “સુરદ્ધિક” શબ્દથી વાચ્ય થાય છે. (૭) પંચેન્દ્રિય શબ્દની પ્રવૃત્તિમાં નિમિત્તભૂત, જે સરખી પરિણતિરૂપ જાતિના વિપાકેદયથી જાણી શકાતું કર્મ “પંચેન્દ્રિય જાતિ કહેવાય છે. (૫+૬-૭૦૭૧) औदारिकशरीरयोग्यगृहीतपुद्गलानां शरीरतया परिणमनप्रयोजकं कौंदारिकशरीरम् । वैक्रियपुद्गलानां शरीरत्वेन परिणमनहेतुः कर्म वैक्रियशरीरम् । आहारकपुद्गलानां देहतया परिवर्तनसमर्थ कर्माऽऽहारकशरीरम् ॥७॥ (૮) અર્થ–દારિક શરીર એગ્ય ગ્રહણ કરેલા પુગલેને શરીરપણાએ પરિણમાવવામાં કારણભૂત કર્મ “ઔદારિક શરીર.” (૯) ક્રિયપુદગલને શરીરપણુએ પરિણુમાવવામાં કારણભૂત કર્મ “વૈકિયશરીર’ કર્મ. (૧૦) આહારક પુદ્ગલેને દેહપણુએ પરિણુમાવવામાં સમર્થ કમે તે “આહારક શરીર” (૭ + ૭૨) तैजसवर्गणागतपुद्गलानां शरीरतया परिवर्तकं कर्म तैजसशरीरम् । कार्मणवर्गणागतपुद्गलानां शरीरत्वेन परिवर्तनहेतुः कर्म कामणशरीरम् , इमानि पञ्च देहानि ॥८॥ For Personal & Private Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ * ૩૪ : (૧૧) અથ–તેજસવગણગત પુદગલેને શરીરપણાએ પરિ. શુમાવવામાં સમર્થ તે “તેજસશરીરકમ.” (૧૨) કામણવણાગત પુરાને શરીરપણાએ પરિણમા વવામાં હેતુભૂતકર્મ તે “કામણશરીર” કર્મ. આ પ્રમાણે પાંચ શરીરે સમજવાં. (૮ + ૭૩) ... तत्राय शरीरं तिर्यकमनुष्याणाम् । द्वितीयं देवनारकिणाम । तृतीयं चतुर्दशपूर्वधरस्यैव । तुर्यपञ्चमे संसारिणां सर्वेषाम् , कार्मणं विहायान्यान्युपभोगवन्ति ॥ ९॥ અર્થ-ત્યાં પાંચ શરીર પૈકી પહેલા “ઔદારિક શરીરના સ્વામીએ તિર્યંચ અને મનુષ્ય છે. બીજા “વૈક્રિયશરીરને સ્વામીએ દેવ અને નારકીઓ છે. ત્રીજા આહારક શરીરના સ્વામી ચૌદ પૂર્વધારીજ છે. ચેથા અને પાંચમા શરીરના સ્વામીઓ સર્વ સંસારી છે. કામણ શરીર શિવાયના સર્વ શરીરે ઉપગવાળા છે. અર્થાત્ કામણભિન્ન ચાર શરીરવડે, જીવ, સુખદુઃખને ઉપભેગ, કર્મબંધન, કર્મવેદન, કર્મનિર્જરા કરે છે. (જૂ૭૪) अङ्गानि शिरःप्रभृतीन्यष्टौ उपाङ्गानि तदवयवाङ्गुल्यादीनि, एतनिमित्तमौदारिकशरीरसम्बन्धिकमौंदारिIોવાળનામ ? | For Personal & Private Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ • ૩૫ : અથ :—શિરવિ. આઠે અંગે અને તેના અવયવભૂત અ'ગુલી વિ. ઉપાંગેા કહેવાય છે, ઔદ્યારિક શરીર સબધિ અંગેાપાંગની ઉત્ત્પત્તિમાં નિમિત્તભૂતકમ‘ ઔદારિક અંગાપાંગ નામકમ' કહેવાય છે. ( ૧૦ ૭૫ ) तादृशं वैक्रियशरीरसम्बन्धि कर्म वैक्रियाङ्गोपाङ्गनाम । तादृशमेवाऽऽहारकशरीरसम्बन्धि कर्माssहारकाङ्गो - पाङ्गनाम । इमान्यादिमत्रितनृपाङ्गानि । तैजसकार्मणयोस्त्वात्मप्रदेश तुल्य संस्थानत्वान्न भवन्त्यङ्गोपाङ्गानि । एवमेकेन्द्रियशरीराणामप्यङ्गोपाङ्गानि न भवन्ति वनस्पत्यादिषु शाखादीनामङ्गत्वादिव्यवहारो न वास्तविकः, किन्तु भिन्न जीवस्य રાજ્યેય તે ॥ ૨ ॥ (૧૪) અથ : વૈક્રિયશરીરસંબધી અગાપાંગની ઉત્પત્તિમાં નિમિત્તભૂતકમ વૈક્રિય અગાપાંગ નામકમ' જાણુવું. (૧૫) આહારક શરીર સ`ખધી અગાપાંગની નિષ્પત્તિમાં કારણભૂતકમ ‘ આહારક અંગોપાંગનામકમ ' કહેવાય છે. આ પહેલાના ત્રણ શરીરીના અંગામાંગા સમજવાં. આત્મપ્રદેશ સરખા સંસ્થાનવાળા હેાવાથી તેજસ અને કામણુ શરીરના અંગાપાંગેા નથી. આ પ્રમાણે એકેન્દ્રિય જીવાના શરીરને અંગેાપાંગેા હાતા નથી તથા વનસ્પતિ વિ. ના શાખા વિ. માં અંગેાપાંગપણાના વ્યવહાર વાસ્તવિક નથી કેમકે તે શાખા વિ. પ્રત્યેક નામકમના પ્રભાવથી ભિન્ન ભિન્ન જીવ શરીરરૂપ છે. (૧૧ + ૭૬ ) For Personal & Private Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ अस्थिरचनाविशेषः संहननम् । उभयतो मर्कटबन्धबद्धयोरस्थ्नोः पट्टाकृतिनाऽपराऽस्थ्ना परिवेष्टितयोरुपरि तद. स्थित्रयभेदिकीलिकात्मकान्यास्थिविशिष्टत्वपयोजकं कर्म वजर्षभनाराचम्, इदमादिमसंहननम् ॥ १२॥ અથ –(૧૬) હાડકાઓને વિશિષ્ટ બાંધે તે “સંઘયણ” કહેવાય છે. પાટા [ ઋષભ] ની આકૃતિવાળા બીજા હાડકાથી વીંટાયેલા બન્ને બાજુથી મર્કટ [ વાંદરીના બચ્ચાની માફક ] બંધની જેમ બંધાયેલ બંને હાડકાના ઉપર તે ત્રણ હાડકાને ભેદનાર ખીલી [ વા ] રૂપ વિશિષ્ટ હાડકાના કારણભૂત કર્મ “વજઋષભનારાચસંહનન કર્મ” કહેવાય છે. (૧૨ + ૭૭). आकारविशेषस्संस्थानम् । सामुद्रिकलक्षणलक्षितचतुदिग्भागोपलक्षितशरीरावयवपरिमाणसादृश्यप्रयोजकं कर्म समचतुरस्रसंस्थानम् । इदमादिमसंस्थानम् । तीर्थकरास्सर्वेસુરતસંરયાનમાલા છે ?| અર્થ –(૧૭) અવયવ રચનારૂપ શરીર-આકાર “સંસ્થાન કહેવાય છે, સામુદ્રિક શાસ્ત્રમાં કહેલ પ્રમાણલક્ષણથી યુકત [ સમ] ચાર દિશાના ભાગથી ઉપલક્ષિત શરીરના અવયના પરિણામની સમાનતાના કારણભૂત કર્મ સમચતુરન્સ સંસ્થાન” કહેવાય છે. આ પ્રથમ સંસ્થાન છે, સર્વતીર્થકરો અને દેવે આ સંસ્થાનવાળા જ છે. ચ શબ્દથી ગણધર વિ. પણ આ સંસ્થાનવાળાએ છે. (૧૩ + ૭૮ ) For Personal & Private Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ : 39: शरीरवृत्याहादजनकवर्णोत्पत्तिहेतुभूतं कर्म प्रशस्तवर्णनाम । शरीरवृत्याङ्लादजनकगन्धोत्पत्तिनिदानं कर्म प्रशस्तगन्धनाम । शरीरेष्वाहलादजनकरसोत्पत्तिकारणं कर्म प्रशस्तरसनाम । शरीरवृत्याइलादजनकस्पशेत्पिादनिदानं कर्म प्रशस्तस्पर्शनाम । इमानि प्रशस्तवर्णचतुष्कशन्दवाच्यानि । तत्र शुक्लरक्तपीतनोलकृष्णाः पञ्च वर्णाः । मायास्त्रयः प्रशस्ताः । अन्त्यौ द्वावप्रशस्तौ । सुरभ्यमुरभिभेदेन गन्धो द्विविधः, आद्यश्वस्त: अन्त्योऽशस्त: । रसः कषायाम्लमधुरतिक्तकटुरूपेण पञ्चविधः । आद्यास्त्रयश्शुभाः अन्त्या. वशुभौ । स्पशेऽपि मृदुलघुस्निग्धोष्णकठिनगुरुरूक्षशीतभेदादष्टविधः ।आद्याश्चत्वारः प्रशस्ताः अन्त्यास्त्वप्रशस्ताः । शरीरस्यागुरुलघुपरिणामप्रयोजकं कर्म अगुरुलघुनाम । सर्वेषां जीवानामेतत् । परत्रासपज्ञापहननादिपयोजकं कर्म पराघातनाम । उच्छवासनिःश्वासमाप्तिप्रयोजकं कर्म उच्छ्वासनाम ॥१४॥ (૧૮) અર્થ-જેના ઉદયથી ઔદારિક વિ. શરીરમાં નેત્રને આહલાદજનક [ આનંદકરનાર] વર્ણની ઉત્તપતિ થાય छ. ते 'प्रशत नामम' ४ाय छे. (૧૯) ઔદારિક વિ-શરીરમાં આહૂલાદજનક ગંધની ઉત્પતિના કારણભૂત કર્મ “પ્રશસ્તગંધનામ” કહેવાય છે. (૨૦) પૂર્વોક્ત શરીરમાં આહૂલાદજનક રસની ઉરપત્તિના ___रभूत में 'प्रशस्तरसनाम'. For Personal & Private Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ : ૩૮ : (૨૧) પૂર્વોક્ત શરીરમાં આહૂલાદજનક સ્પર્શની ઉત્પતિના કારણભૂત કર્મ તે “પ્રશસ્તસ્પર્શનામ'. આ પ્રશસ્તવણું ચતુષ્કશબ્દથી વાચ્ય બને છે. તેમાં શુકલ, લાલ, પીળે, નીલ, કૃણ પાંચવણે છે. પહેલાના ત્રણ પ્રશસ્ત છે. છેલ્લા બે અપ્રશસ્ત છે. તથા સુરભિ-અસુરભિ ભેદથી ગંધ બે પ્રકારે છે. પહેલી સુગંધ પ્રશસ્ત છે. બીજી દુર્ગંધ અપ્રશસ્ત છે, તથા કષાય, ખાટે, મીઠે, તીખે, કડવા રૂપે પાંચ પ્રકારને રસ છે. તેમાં પહેલાના ત્રણ રસો શુભ છે, છેલા બે અશુભ છે. તથા કોમલ, લઘુ, નિગ્ધ, ઉષ્ણ, કઠિન, ગુરૂ, રૂક્ષ શીતલભેદથી સ્પર્શ આઠ પ્રકારનું છે. પહેલાના ચાર શુભ છે, છેલ્લા ચાર અશુભ છે. (૨૨) શરીરના અગુરુલઘુ પરિણામનું કારણભૂતકર્મ “અગુરૂ - લઘુનામ” કહેવાય છે. આ કર્મ સર્વ જીને હેાય છે. (૨૩) જેના ઉદયથી તેજસ્વી બનેલ દર્શન માત્રથી કે વચન - છટાથી રાજસભામાં જતા વેંત જ સભાસદમાં ભ પેદા થાય છે અને પ્રતિપક્ષનું ખંડન પતે કરે છે તે કર્મ “પરાઘાતનામ” કહેવાય છે. (૨૪) ઉચ્છવાસ-નિશ્વાસની લબ્ધિમાં કારણભૂત કર્મ “ઉરછુ. વાસનામકમ' કહેવાય છે. (૧૪+૯) स्वरूपतोऽनुष्णानां शरीराणामुष्णत्वपयोजकं कर्माऽऽतપનામ માનુનusamતમન્નાયિકાના નાગાગાनुष्णप्रकाशप्रयोजकं कोयोतमाम । तरपतिदेवोत्तरवैत्रिय For Personal & Private Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ : ૩૯ : चन्द्रग्रहतारारत्नादीनाम् । प्रास्तगमनहेतुः कर्म शुभखમહિનામ ર૧ | (૨૫) અથ–જે કર્મના ઉદયથી પ્રાણીઓના શરીરે, આવભાવથી ઉણ નહી હોવા છતાં ઉષ્ણુપ્રકાશરૂપ ઉષ્ણતાને પામે છે. તે કર્મ “આતપનામ” કહેવાય છે. જેમકે સૂર્યમંડલગત પૃથ્વીકાય છેને આતપનામ કમને ઉદય હોય છે. (૨૬) જીના શરીરમાં અનુષ્ણુપ્રકાશના કારણભૂતકર્મ તે ઉદ્યોતનામકર્મ” જેમ કે ઉત્તરક્રિયશરીરવાળા મુનિએ અને દેવેને તથા ચંદ્ર, ગ્રહ, તારા, રત્ન વિ.ને ઉદ્યોત નામકર્મને વિપાકોદય છે. (૨૭) પ્રશસ્તગમનમાં કારણભૂત કર્મ તે “શુભખગતિનામ” કહેવાય છે. (૧૫ + ૮૦). जातिलिङ्गाङ्गप्रत्यङ्गानां प्रतिनियतस्थानसंस्थापनाप्रयोजकं कर्म निर्माणनाम ॥१६॥ (૨૮) અર્થ–સ્વસ્વજાતિના અનુસાર, સ્ત્રી વિ. ના અસાધારણ ચિહ્યું, તેના અંગો અને પ્રત્યંગોની નિયત સ્થાનમાં જે વ્યવસ્થા તેમાં કારણભૂત કર્મ “નિર્માણનામ” કર્મ કહેવાય છે. (૧૬ + ૮૧) उष्णाद्यभितप्तानां स्थानान्तरगमनहेतुभूतं कर्म असनाम (૨૯) અથ–ઉsણ વિ. થી અતિત છને અર્થાત્ કારણ For Personal & Private Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ ઉપસ્થિત થયે છને બીજા સ્થાને માં ગમનના નિમિત્તભૂત કર્મ “ત્રસનામ” (૧૭ + ૮૨) चक्षुर्वेधशरीरप्रापकं. कर्म वादरनाम ॥ १८ ॥ (૩૦) અર્થ-આંખથી દેખી શકાય એવા સ્થૂલ શરીરની પ્રાપ્તિમાં કારણભૂત કમ બાદરનામ. (૧૮+ ૮૩) स्वयोग्यपर्याप्तिनिवर्तनशक्तिसम्पादकं कर्म पर्याप्तनाम (૩૧) અર્થ–સ્વસ્વ ગ્ય પર્યાપ્તિ કરવાની શક્તિ આપનાર કર્મ “પર્યાતનામ”. (૧૮ + ૮૪) प्रतिजीव प्रतिशरीरजनकं कर्म प्रत्येकनाम ॥२०॥ (૩૨) અર્થ–હરેક જીવને ભિન્ન ભિન્ન શરીરજનક કર્મ - “પ્રત્યેકનામ’. (૧૯ + ૮૫). शरीरावयवादीनां स्थिरत्वपयोजकं कर्म स्थिरनाम ॥२१॥ (૩૩) અર્થ-જેના ઉદયથી શિર, હાડકાં, દાંત વિ. શરીરના અવયની સ્થિરતા થાય છે તે “સ્થિરનામ કર્મ” કહેવાય છે. (૨૧ + ૮૬), उत्तरकायनिष्ठशुभत्वप्रयोजकं कर्म शुभनाम ॥२२॥ (૩૪) અર્થ-નાભિના ઉપરના અવયવ સમુદાયરૂપ ઉતરકાયમાં શુભપણાના કારણભૂત કર્મ “શુભનામ” કહેવાય છે. (૨૧ + ૮૭) अनुपकारिण्यपि लोकप्रियतापादकं कर्म सौभाग्यनाम ॥२३॥ For Personal & Private Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ : ૪૧ ? (૩૫) અથ–ઉપકાર નહીં કરનાર હોવા છતાં જે કર્મના ઉદયથી લોકોને પ્રિય થાય છે તે “સૌભાગ્યનામ કમ”. ( ૨૩ + ૮૯) कर्णप्रियस्वरवत्वप्रयोजकं कर्म सुस्वरनाम । वचनमामाण्याभ्युत्थानादिप्रापकं कर्माऽऽदेयनोम ॥ २४ ॥ (૩૬) અર્થ–જેના ઉદયથી બેલાયેલ શબ્દ, મીઠે, ગંભીર, ઉદાર, ફરીથી બેલે તે પણ પ્રીતિકર લાગે છે. તે સુસ્વરનામ કમ' કહેવાય છે. (૩૭) જેના ઉદયથી જેનું વચન યુક્તિ વગરનું હોવા છતાં પ્રમાણભૂત થાય છે અને જે જીવના દર્શન માત્રથી સ્વાગત સત્કાર લેક કરે છે તે “આદેયનામકમ” કહેવાય છે. (૨૪૯૦) यशःकीयुदयप्रयोजक कर्म यश-कीर्तिनाम । एकदिगमनात्मिका कीर्तिः । सर्वदिग्गमनात्मकं यशः । दानपुण्यजन्या कीर्तिः। शौर्यजन्य यश इति वा । इमानि प्रस રારિ III (૩૮) અર્થ–જેના ઉદયથી યશ અને કીર્તિ થાય છે તે “યશઃ કીર્તિનામ કમ' કહેવાય છે. એક દિશામાં વ્યાપક ખ્યાતિ તે “કીર્તિ” અને સર્વ દિશાઓમાં વ્યાપક ખ્યાતિ તે “યશઃ” અથવા દાનપુણ્યથી પેદા થાય તે કીર્તિ અને શૌર્યથી પિદા થનાર ખ્યાતિ તે “યશઃ” કહેવાય છે. આ ત્રણનામ કમથી યશઃ કીર્તિમામ કર્મ For Personal & Private Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ સુધી જે પુણ્યના પ્રભેદે તે “ત્રસદશક” કહેવાય છે. (२५ + ८१) देवभवनिवासकारणायुःमापकं कर्म देवायुः ॥ २६ ॥ (૩૯) અથ–દેવભવના નિવાસમાં કારણભૂત આયુષ્યની प्रासिमा ४१२५३५ में वायुः'. (२६ + ६२) मनुजभवनिवासनिदानायुःपाप कर्म मनुजायुः । तिर्यग्भवनिवासहेत्वायुःप्राप्तिजनकं कर्म तिर्यगायुः ॥२७॥ (૪૦) અર્થ–મનુષ્યભવના નિવાસમાં નિદાન આયુષ્યની પ્રાપ્તિમાં કારણરૂપ કર્મ “મનુષ્યાયુ” (૪૧) તિય ચભવના નિવાસ હેતુ આયુષ્યની પ્રાપ્તિમાં જનકરૂપ में “तिय मायुः' (२७ + ६३) अष्टमहापातिहार्याधतिशयप्रादुर्भवननिमित्तं कर्म तीर्थकरनाम ॥२८॥ (४२) मथ-म18 महाविहार्य वि. मतिशयाने प्रगट ४२वामा निमित्तभूत 3 ती ४२नाम'. (२८+६४) पुण्यमिदं कार्यकारणभेदेन द्विविधम् । एतानि कर्माणि कार्यरूपाणि जीवानुभवप्रकाराणि । एतेषां हेतवस्तु सुपात्रेभ्यो निरवद्यान्नवसतिवासोजसंस्तारकादीनां प्रदानं मनसशुभसंकरपा बाकाययोश्शुभन्यापारः जिनेश्वरप्रभृतीनां नमनादय इति दिक् ॥ २९॥ For Personal & Private Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ : ૪૩ : અર્થ –આ પુણ્ય, કાર્યકારણ ભેદથી બે પ્રકારનું છે, આ પૂર્વોક્ત કર્મો કાર્યરૂપ છે કેમકે જી વડે સુખારિરૂપે અનુભવ યોગ્ય છે આ બેંતાલીશ પુણ્યકર્મોને હેતુઓ – સુપાત્રને નિર્દોષ આહાર, સ્થાન, વસ્ત્ર, જલ, સંથારે વિ. વસ્તુઓનું દાન, મનને શુભ સંકલ્પ, વચન અને કાયાને શુભ વ્યાપાર, જિનેશ્વર વિ. પરમેષ્ઠીઓને નમસ્કાર, વંદન, પૂજન, સત્કાર વિ. કરવા ઈત્યાદિ કારણે સમજવા. (૨૯+૯૫) For Personal & Private Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ श्री प्रगटप्रभावी शान्तिनाथ जिनेन्द्राय नमः - पञ्चमः किरणः पापतत्वनिरूपणः दुःखोत्पत्तिप्रयोजकं कर्म पापम् ॥ १॥ मथ:-हुमनी सत्पत्तिमा ४। २भूत म ' या५ ४' उपाय छे. (१ +६६) पौद्गलिकमेतत् । इदमेव द्रव्यपापमुच्यते । द्रव्यपापनामकर्मोत्पत्तिकारणात्माशुमाध्यवसायो भावपापम् ॥ २ ॥ અથ–આ કર્મ પૌગલિક છે અને તે જ “ દ્રવ્યપાપ” કહેવાય છે. દ્રવ્યપાપનામના કમની ઉત્પતિના કારણરૂપ અશુભ मध्यसाय 'माया५' ४वाय छे. (२ + ८७) इन्द्रियानिन्द्रियजन्याभिापनिरपेक्षवोधाऽऽवरणकारणं कर्म मतिज्ञानावरणम् ॥३॥ अथ:-(१) घान्द्रमा मन भनथान्य, मनिता५નિરપેક્ષ, વિશેષ વિષયક બેધને આછાદન કરનારૂં કર્મ 'भतिज्ञानाव२५ भ.' ( 3+८८) मतिज्ञानसापेक्षशब्दसंस्पृष्टार्थग्रहणावरणकारणं कर्म श्रुतशानावरणम् ॥४॥ For Personal & Private Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ :૪૫ : અથ –(૨) મતિજ્ઞાનની અપેક્ષાવાળું, શબ્દની સાથે વાયવાચક ભાવથી સંબંધી અર્થવિષયક ગ્રહણ અર્થાત્ કૃતાનુસારિ સાભિલાપ જ્ઞાનને આવૃત કરનારૂં કર્મ “શ્રતજ્ઞાનાવરણ” (૪+ ૯ ) इन्द्रियानिन्द्रियनिरपेक्षमूर्तद्रव्यविषयप्रत्यक्षज्ञानावरणनिदानं कर्मावधिज्ञानावरणम् ॥ ५॥ અથ:-(૩) ઈન્દ્રિય અને મનની અપેક્ષા વગરનું રૂપીદ્રવ્યને વિષય કરનાર પ્રત્યક્ષજ્ઞાનને આવૃત કરનારૂં કર્મ અવધિ જ્ઞાનાવરણ”. (૫ + ૧૦૦) इन्द्रियानिन्द्रियनिरपेक्षसंक्षिपञ्चेन्द्रियमनोगतभावज्ञापकात्यक्षज्ञानावरणसाधनं कर्म मनःपर्यवावरणम् ॥ ६॥ અર્થ:-() ઈન્દ્રિય અને મનની અપેક્ષા વગરનું, સંજ્ઞિ પંચેન્દ્રિય મને ગતભાવને જાણનાર પ્રત્યક્ષ જ્ઞાનને આવરનારૂં કમ “મન ૫ર્યવાવરણ કર્મ” (૬+ ૧૦૧) ___ मनइन्द्रियनिरपेक्षलोकालोकवत्तिसकलद्रव्यपर्यायमदशंकप्रत्यक्षज्ञानावरणसाधनं कर्म केवलज्ञानावरणम् । इति ज्ञानावरणीयपश्चकम् ॥ ७॥ અર્થ:-(૫) મન અને ઈન્દ્રિયની અપેક્ષા વગરનું, લેક અને અલકમાં રહેનાર સમસ્ત દ્રવ્ય અને પર્યાય વિષયક પ્રત્યક્ષ જ્ઞાનને આવરનાર કર્મ “કેવલજ્ઞાનાવરણ. આ પ્રમાણે જ્ઞાનાવરણીયપંચક સમજવું. (૭ + ૧૦૨) For Personal & Private Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ सामग्रीसमवधानासमवधानयोस्सतोनिसामाभावप्रयोजकं कर्म दानान्तरायः ॥ ८॥ અથ:-(૬) આપવાની વસ્તુ, લેનાર પાત્ર, દાનફલનું જ્ઞાન વિ. સામગ્રી હોય કે ન હોય તે પણ દાનના સામર્થ્યના અભાવના કારણભૂત કર્મ “દાનાન્તરાય કર્મ” કહેવાય છે. (૮ + ૧૦૩) सम्यग्याचितेऽपि दातृसकाशादळाभप्रयोजकं कम लाभान्तरायः । अनुपहताङ्गस्यापि ससामग्रीकस्यापि भोगासामथ्यहेतुः कर्म भोगान्तरायः । एकशो भोग्यं भोगो यथा कुसुमादयः । अनुपहताङ्गस्यापि ससामग्रीकस्याप्युपभोगासामर्थ्य हेतुः कोपभोगान्तरायः । अनेकशी भोग्यमुपभोगो यथा वनितादयः । पीनाङ्गस्यापि कार्यकाले सामर्थ्य विरहप्रयोजकं कर्म वीर्यान्तरायः, इत्यन्तरायपञ्चकम् ॥९॥ અર્થ –(૭) જે કર્મના ઉદયના પ્રભાવે યાચકે સવિ. નય યાચના (માગણું) કરી હોવા છતાં દાતાની પાસેથી અલ્પ પણ મેળવી ન શકાય તે “લાભાન્તરાય” કર્મ. (૮) સંપૂર્ણ અંગ હોવા છતાંય ભેગસામગ્રી પૂરેપૂરી હોવા છતાં જે કર્મના ઉદયથી ગગ્ય પુષ્પમાલા વિ ને ન જોગવી શકે તે કર્મ “ભેગાન્તરાય” કહેવાય છે. એકવાર જે ભગવાય તે ભાગ કહેવાય છે. જેમકે કુલ વિ. (૯) સંપૂર્ણ અંગ હોવા છતાંય, ઉપભેગસામગ્રી For Personal & Private Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ : ૪૭ ; પૂરેપૂરી હોવા છતાં જે કર્મના ઉદયથી ઉપભોગ એગ્ય સ્ત્રી વિ. ને ન ભોગવી શકે તે “ઉપભેગાન્તરાય કર્મ”. વારંવાર ભેગવાય તે ઉપગ કહેવાય જેમકે સ્ત્રી, વસ્ત્ર વિ. (૧૦) હષ્ટપુષ્ટ, નીરોગ શરીરવાળો હોવા છતાં જુવાની હોવા છતાં કાર્યકાલમાં જે કર્મના ઉદયથી શક્તિને અભાવ કરનારૂં “વર્યાન્તરાય” કર્મ કહેવાય છે. આ પ્રમાણે અન્તરાયપંચક સમજવું. (૯ + ૧૦૪) चक्षुषा सामान्यावगाहिनोधपतिरोधकं कर्म पक्षुदर्शनावरणम् । तदभिमेन्द्रियेण मनसा च सामान्यावगाहिबोधप्रतिरोधकं कर्माचक्षुर्दर्शनावरणम् ॥ १०॥ અથ–(૧૪) આંખથી થનાર સામાન્યમાત્રને વિષય કરનાર બેધને રોકનારૂં “ચક્ષુદ્ર્શનાવરણ કર્મ” કહેવાય છે. (૧૨) ચક્ષુ સિવાયની ચાર ઈન્દ્રિઓ અને મનથી થનાર સામાન્યમાત્રને વિષય કરનાર બેધને રોકનાર કર્મ અચક્ષુર્દશનાવરણ કમ” કહેવાય છે. (૧૦ + ૧૦૫) मूर्तद्रव्यविषयकपत्यक्षरूपसामान्यार्थग्रहणावरणहेतुः વાપરનારા છે ?? || અર્થ:–(૧૩) રૂપી દ્રવ્યમાત્રને વિષય કરનાર પ્રત્યક્ષરૂપ સામાન્ય અર્થના બેધને આવરનાર કર્મ “અવધિદર્શનાવરણ કર્મ ” કહેવાય છે. (૧૧ + ૧૦૬) For Personal & Private Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ - ૪૮ : समस्तलोकालोकवर्त्तिमूर्त्तामूर्तद्रव्यविषयक गुणभूत विशेषकसामान्यरूपप्रत्यक्ष प्रतिरोधकं कर्म केवलदर्शनावरणम् । इति दर्शनावरणचतुष्कम्, दर्शनलब्धिप्रतिबन्धकम् ॥ १२ ॥ અ:—( ૧૧ ) જે સકલ લેાકાલેાકવર્તી રૂપી-અરૂપી દ્રન્યા છે. તેને વિષય કરનાર, જે વિશેષાને ગૌણુ કરનાર છે તેવું જે સામાન્ય વિષયક પ્રત્યક્ષ છે તેના ઉપર આવરણુ કરનારૂં કમ ‘ કેવલદનાવરણ કમ' છે. " આ ‘દનાવરણ ચતુષ્ક' કહેવાય છે આ ચાર દેનાવરણેા, દર્શનના ઉદ્ગમને જ રોકનારા હાઈ દનધિપ્રતિમ ધક ' છે અર્થાત્ જ્યારે દશનલબ્ધિ જ રાકાઇ તા તેના ઉપયાગ ક્યાંથી સ`ભવે ? ન સંભવી શકે એમ સમજવું. ( ૧૨ + ૧૦૭ ) चैतन्या विस्पष्टतापादकं सुखपबोधयोग्यावस्थाजनकं कर्म निद्रा । चैतन्यस्याविस्पष्टतापादकं दुःखप्रबोध्यावस्थाહેતુઃ મેં નિદ્રાનિદ્રા || ૧૨ || અર્થ:—( ૧૫ ) ચૈતન્યની જે અવિસ્પષ્ટતા ( જીવ, નિદ્રાના ઉદ્દયથી અંધકારવાળી અવસ્થાવાળા થાય છે.) તેને કરનાર, સુખે જગાડી શકાય એવી અવસ્થાજનક કર્મ નિદ્રા' (૧૬) ચૈતન્યની અવિસ્પષ્ટતા કરનાર, દુ:ખે જગાડી શકાય એવી અવસ્થાનું કારણ નિદ્રા નિદ્રા કમ* ' (૧૩+૧૦૮) 6 " उपविष्टस्योत्थितस्य वा चैतन्याविस्पष्टतापादकं कर्म મા ॥ ૩૪ ॥ For Personal & Private Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ : ર૯ : અર્થ:-(૧૭) ઉભા રહેલાને કે બેઠેલાને, ચેતન્યની અવિસ્પષ્ટતા કરનારૂં કમ “પ્રચલા” કહેવાય છે. (૧૪+૧૦૮) चक्रममाणस्य चैतन्याविस्पष्टतापादकं कर्म प्रचलापचला | | ૫ | અથ:-(૧૮) ચાલતા જીવને નિદ્રાપ્રયુક્ત ચૈતન્યની અવિસ્પષ્ટતાનું કારણભૂત “પ્રચલા પ્રચલા કમ' કહેવાય છે. (૧૫ + ૧૦૯) जाग्रदवस्थाऽध्यवसितार्थसाधनविषयस्वापावस्थाप्रयोज कर्म स्त्यानदिः, इति दर्शनलब्ध्यावारकं निद्रापश्चकम् ॥१६॥ અર્થ –(૧૯) જાગ્રત અવસ્થામાં નિશ્ચિત અર્થને સાધનાર-નિદ્રા-અવસ્થાનું કારણભૂત કમ હત્યાનઢિ” કહેવાય છે. આ નિદ્રાપંચક, દર્શનલબ્ધિઆવારક છે. અર્થાત્ આ નિદ્રાપંચક, પ્રાપ્ત દર્શનઉપલબ્ધિને ઉપઘાત કરે છે. પરંતુ દર્શનાવરણચતુષ્કની માફક મૂલથી જ દશનલબ્ધિને ઉપલાત કરનાર નથી. (૧૬ + ૧૧૦), नीचकुलजन्मनिदानं तिरस्कारोत्पादकं कर्म नीचेगोत्रम् | | ૭ | અર્થ –(૨૦) હીનજાતિ વિ. રૂપ નીચકુલમાં જન્મના કારણભૂત, અએવ નિં વિ. તિરરકારનું ઉત્પાદક કર્મ નીચ્ચગેત્ર” કહેવાય છે. (૧૭ + ૧૧૧) For Personal & Private Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ : ૫૦: .. दुःखविशेषोपकाधिकारणं कर्मासातवेदनीयम् ॥१८॥ અથ–(૨૧) વિશિષ્ટ દુઃખની ઉત્પત્તિનું કારણભૂત કમ “અસાતવેદનીય” કહેવાય છે. ( ૧૮ + ૧૧૨) तवार्थश्रद्धाप्रतिवन्धकं कर्म मिथ्यात्वमोहनीयम् ॥१९॥ અથ–(૨૨) યથાર્થ વસ્તુતત્વવિષયક શ્રદ્ધાપ્રતિબંધક કર્મ “મિથ્યાત્વ મેહનીય’ કહેવાય છે. ( ૧૯ + ૧૧૩) प्रातिकूल्येऽपि स्थानान्तरगमनाभावप्रयोजकं कर्म સ્થાપનામ | ૨૦ || અર્થ(૨૩) પ્રતિકૂલતા હેવા છતાં બીજા સ્થાનમાં ગમનના અભાવમાં કારણભૂત કર્મ સ્થાવરનામ કમ”. (૨૦ + ૧૧૪) सूक्ष्मपृथिव्यादिकायेषत्पत्तिनिदानं कर्म सूक्ष्मनाम । यथा सर्वोकवत्तिनां निगोदादीनाम् ॥२१॥ અર્થ:-(૨૪) સૂમપૃથ્વી વિ. કાયોમાં ઉત્પત્તિના કારણભૂત કમ “સૂમનામ” કહેવાય છે. જેમકે સર્વક વ્યાપક સૂક્ષમનિગોદ વિ. ઝવેને આ કર્મને ઉદય હોય છે, આ કર્મના ઉદયથી નિયત અદશ્ય શરીરની પ્રાપ્તિ થાય છે. (૨૧ + ૧૧૫) एकेन्द्रियादीनां यथास्वं श्वासोच्छ्वासादिपर्याप्त्यपरिपूर्णतापयोजकं कर्म अपर्याप्तनाम । यथा लब्ध्यपर्याप्तानाम् | ૨૨ / For Personal & Private Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ અર્થ:-(૨૫) જેના ઉદયથી સ્વયોગ્યપથમિએ પૂરી તાને પામતી નથી અર્થાત અપર્યાપ્તજ જીવ મરે છે તે અપર્યાપ્ત નામ કમ” કહેવાય છે જેમકે, લબ્ધિઅપર્યાપ્ત છે. (૨૨ + ૧૧૬) अनन्तजीवानामेकशरीरवत्वनिदानं कर्म साधारणनाम । થયા જ ! | ૨૨ . અથ:– ૨૬ ) જે કર્મના ઉદયથી અનંત જીવોનું એક શરીર થાય છે તે “સાધારણનામ કમ” જેમકે, કન્દ વિ. માં આ કર્મને ઉદય છે. (૨૩ + ૧૧૭) ___ प्रयोगशून्यकाले भूजिह्वादीनां कम्पनहेतुः कर्म દિયરનામ | ૨૪ | અર્થ:-(૨૭) પ્રયોગ વગરના કાલમાં ભવાં, જીભ વિ. શરીરઅવયના કંપનમાં કારણભૂત કમ “અસ્થિરનામ કર્મ.” (૨૪+ ૧૧૮) नाभ्यधोऽवयवाशुभत्वप्रयोजकं कर्म अशुभनाम । ॥२५॥ અથ:-(૨૮) નાભિની નીચે રહેલ અવયવગત અશુભપણાનું કારણભૂત કર્મ “અશુભનામ કમ(૨૫ + ૧૧૯) स्वस्य दृष्टमात्रेण परेषामुद्वेगजनकं कर्म दुर्भगनाम અર્થ:-(૨૯) જે કર્મના પ્રભાવથી જે પ્રાણી જેવા માત્રથી ઉપકારકારી હોવા છતાં, રૂપ વિ. ગુણવંત હોવા છતાં For Personal & Private Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ : ૧૨ : બીજાઓને ઉદ્વેગ કરનારે અર્થાત્ મનને અપ્રિય થાય છે તે દુર્ભાગનામ કમ.” (૨૬ + ૧૨૦ ) મનોહરજવરવરવાળોગ કર્મ સુરવાનામાં થવા રવીણાલીનામ ૨૭ અર્થ:(૩૦) જેના ઉદયથી અમનેહરશ્વરવાળો થાય છે તે કર્મ “દુશ્વરનામ કમ” જેમકે, ગધેડા, ઊંટ વિ. ને આ કર્મને ઉદય છે. (૨૭-૧૨૧) उचितवक्तृत्वेऽप्यग्राह्यतादिप्रयोजकं कर्म भनादेयनाम । _| ૨૮ છે. અર્થ:-(૩૧) જેના પ્રભાવથી ઉચિત કે યુક્ત બેલવા છતાંય જેના વચન વિ. ને લોકે ગ્રાહા કરતા નથી તે અનાદેયનામ કમે.” (૨૮-૧૨૨) ज्ञानविज्ञानादियुतत्वेऽपि यशाकीर्णभावपयोजक कर्म ગથરાર્વિનામ કૃતિ પાવરરાજ | ૨૦ | અર્થ –(૩૨) જ્ઞાન-વિજ્ઞાન વિ. ગુણોથી યુક્ત હેવા છતાં જેના ઉદયથી યશકીર્તિવાળ થતું નથી એટલું જ નહીં પરંતુ અશ્લાધ્ય બને છે તે કર્મ “અયશઃ કીર્તિનામ,” આ પ્રમાણે સ્થાવરદશક સમજવું. (૨૯-૧૨૩). नारकत्वपर्यायपरिणतिप्रयोजकं कर्म नरकगतिः ॥३०॥ અર્થ:–(૩૩) નારકપણાના પર્યાયની પરિણતિમાં કારણભૂત કર્મ “નરકગતિ’ કહેવાય છે, (૩૦-૧૨૪) For Personal & Private Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ : પૂર્વ : आयुःपूर्णतां यावन्नरकस्थितिहेतुः कर्म नरकायुः || ३१ ॥ અર્થ:—(૩૪) આયુષ્યની પૂર્ણ તાપ “ત નરકની સ્થિતિમાં હેતુભૂત કમ ‘નરકાયુઃ ’ (૩૧-૧૨૫) बळान्नरकनयनानुगुणं कर्म नरकानुपूर्वी । इति निरयનિમ્ ॥૩૨॥ ( ૩૫) જેનાથી નરકગતિમાં જતા જીવની ક્રિસમયાદિ વિગ્રહથી શ્રેણીના અનુસારે નિયત ગમનપરિણતિ થાય છે તે ક‘નરકાનુપૂર્વી,’ આ પ્રમાણે ‘ નિયત્રિક’ [નરકત્રિક] સમજવું. (૩૨–૧૨૬) अनन्तानुबन्धिनश्चानन्तसंसारमूल निदान मिध्यात्व हेतुका अनन्तभवानुबन्धस्वभावा आजन्मभाविनो नरकगतिप्रदायिनः સભ્યતાતિન: ॥૩૨॥ અ:—અનન્તસ્વરૂપી સાંસારના મૂલકારણભૂત મિથ્યાત્વના હેતુવાળા અનન્તભવના અનુબંધના સ્વભાવવાળા, જન્મપયંત રહેનારા, નરકગતિને આપનારા, સમ્યકત્વધાતક, ‘ અન’તાનુ ખ‘ધી ' ક્રાધાદિકષાયા કહેવાય છે. (૩૩-૧૨૭ ) एवम्भूतं मोत्यभावोत्पादकं कर्म अनन्तानुबन्धिक्रोधः ॥૨૪॥ અર્થ:— ૩૬) અનન્તાનુન્ધિ ડાયે છતે પ્રીતિના અભાવને પેદા કરનારૂં કમ - અનન્તાનુબંધી કષ .? ( ૩૪– ' ૧૨૮ ) For Personal & Private Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ : ૫૪ : तादृशं नम्रताविरहप्रयोजकं कर्मअनन्तानुबन्धि मानः III. છે અથ:– ૩૭) અનન્તાનુબધિ, નમ્રતાના અભાવને કરનારૂં કર્મ “અનંતાનુબંધિમાન.” (૩૫-૧૨૯) ईदृक् सरलताभावप्रयोजकं कर्म अनन्तानुबन्धिमाया Iધા અર્થ:-(૩૮) અનંતાનુબંધી, સરલતાના અભાવનું કારણકર્મ ‘અનંતાનુબંધિમાયા .” (૩૬-૧૩૦) ईदृशं द्रव्यादिमूहेितुः कर्मानन्तानुबन्धिकोभः ॥३७॥ અથ– ૩૯ ) અનન્તાનુબંધિ, દ્રવ્ય વિ. માં મૂચ્છના હેતુભૂત કર્મ “અનન્તાનુબંધિલાભ.” (૩૭–૧૩૧) प्रत्याख्यानावरणभृता वर्षावधिभाविनस्तियंग्गतिदायिनसर्वदेशविरतिघातिनचापत्याख्यानाः ॥३८॥ અથડ–દેશથી પણ પ્રત્યાખ્યાન (વિરતિ) માં આવરણભૂત, એક વર્ષ સુધી રહેનારા, તિર્યંચગતિ આપનારા, સર્વ અને દેશવિરતિ ઘાતિ “અપ્રત્યાખ્યાન કષાયે કહેવાય છે. (૩૮-૧૩૨). एतद्विशिष्टाः पूर्वोक्तस्वरूपाः क्रोधादयोऽप्रत्याख्यानकोવારવા શા અર્થ-(૪૦) અપ્રત્યાખ્યાન સહિત, પ્રીતિના અભાવના કારણુભત કર્મ “ અપ્રત્યાખ્યાન.” For Personal & Private Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ : ૫૫ - ( ૪૧ ) અપ્રત્યાખ્યાન સહિત, નમ્રતાના અભાવના કારણ : " ભૂત કર્મ અપ્રત્યાખ્યાનમાન, ( ૪૨ ) અપ્રત્યાખ્યાન સહિત, સરલતાના અભાવના કારણ ૨૫ કર્મ અપ્રત્યાખ્યાનમાયા. " > (૪૩) અપ્રત્યાખ્યાન સહિત, વ્યાદિ મૂર્છાહેતુ કમ • અપ્રત્યાખ્યાનલેબ, ' (૩૯–૧૩૩) " सर्वविरत्यावरणकारिणो मासचतुष्टयभाविनो मनुजगतिप्रदायिनस्साधुधर्मघातिनः प्रत्याख्यानाः ||४०|| સવિરતિરૂપ પ્રત્યાખ્યાનને આવરનારા, ચાર માસ સુધી રહેનારા, મનુષ્યગતિઆપનારા, સાધુધમ ઘાતિ તે ‘ પ્રત્યાખ્યાન ’ ક્રોધ વિ. કષાયે કહેવાય છે. (૪૦-૧૩૪) ईदृशाः क्रोधादय एव प्रत्याख्यानक्रोधादयः ॥ ४१ ॥ (૪૪) સર્વવિરતિ પ્રત્યાખ્યાનાવરણભૂત ક્રોધ (૪૫)-માન (૪૬)–માયા (૪૭)–àાભ આ · પ્રત્યાખ્યાનીય ’ક્રોધાદિ કષાયા કહેવાય છે. (૪૧–૧૩૫) ईषत्संज्वलनकारिणः पक्षावधयो देवगतिप्रदायिनो यथाख्यात चारित्रघातिनस्संज्वलनाः । ईदृशाश्व क्रोधादय एव મંત્રનોવાત્ય | || ૪૨ || પરીષહ ઉપસર્ગ વિ. ના પ્રસ`ગમાં ચારિત્રીને પણ જરા જ્વલિત કરનારા અર્થાત્ આ કષાયાના ઉયમાં યથાખ્યાતચારિત્રના લાભ થતા નથી. પખવાડીઓ સુધી રહેનારા, For Personal & Private Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ દેવગતિ આપનારા, યથાપ્યાત ચારિત્રને ઘાત કરનારા સંજવલન કષાય હેય છે. આવા સંજવલનાત્મક (૪૮)કેપ (૪૯)-માન (૫૦)માયા (૫૧)-લાભ “સંજવલનોધાદિ” કહેવાય છે. (૪૨–૧૩૬) हास्योत्पादक कर्म हास्यमोहनीयम् ॥ ४ ॥ અર્થ:–(પર ) જેના ઉદયથી નિમિત્ત હોય કે ન હોય તે પણ જીવ, રંગમંચ પર ઉતરેલ નટની માફક હસે છે તે કર્મ “હાસ્યમેહનીય કર્મ.' (૪૩-૧૩૭) पदार्थविषयकमीत्यसाधारणकारणं कर्म रतिमोहनीयम् । અથર–(૫૩) પદાર્થોના પ્રતિ પ્રીતિના અસાધારણ કારણકર્મ “રતિહનીય કર્મ” (૪૪-૧૩૮) पदार्थविषयकोद्वेगकारणं कर्म अरतिमोहनीयम् ॥४५॥ અર્થ:-(૫૪) પદાર્થોના પ્રતિ ઉોગના કારણભૂત કર્મ “અરતિમોહનીય’. (૪૫-૧૩૯). अभीष्टवियोगादिदुःखहेतुः कर्म शोकमोहनीयम् । અર્થ –અભીષ્ટના વિયેગાદિથી થનાર દુઃખહેતુ કમ શેકમેહનીય. (૪૬–૧૪૦) भयोत्पादासापारणं कारण कर्म भयमोहनीयम् ॥४७॥ અર્થ:-(૫૬) જેના ઉદયથી નિમિત્ત મળે કે ના મળે For Personal & Private Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ : ૫૭ : તે પણ ભયની ઉત્પત્તિમાં કારણભૂત કર્મ “ભયમહનીય કર્મ' (૪૭–૧૪૧) बोभत्सपदार्थावलोकनजातव्यकीकप्रयोजकं कर्म जुगुप्सामोहनीयम् ॥४८॥ અર્થ –(૫૭) બીભત્સ પદાર્થ જેવાથી થતી ઘણાનું કારણભૂત કર્મ “જુગુસામેહનીય કર્મ, (૪૮-૧૪૨) स्त्रीमात्रसंभोगविषयकाभिलाषोत्पादकं कर्म पुरुषवेदः અર્થ –(૫૮) જેના ઉદયથી પુરૂષને કેવલ સ્ત્રીને સંગની અભિલાષા થાય છે તે અભિલાષનું ઉત્પાદક કર્મ પુરુષવેદ” કહેવાય છે. (૪૯-૧૪૩). पुरुषमात्रसंभोगविषयकाभिकापोत्पादकं कर्म स्त्रीवेदः || ૧૦ | (૫૯) જેના ઉદયથી સ્ત્રીને કેવલપુરૂષના સંગની અભિલાષા થાય છે તે અભિલાષાનું ઉત્પાદક કર્મ “સ્ત્રી વેદ.” (૫૦-૧૪). पुंस्त्रीसंभोगविषयकाभिलाषोत्पादकं कर्म नपुंसकवेदः । इति कषायपञ्चविंशतिः ॥५१॥ અર્થ:-(૬૦) જેના ઉદયથી નપુસકને સ્ત્રી અને પુરુષના સંગની અભિલાષાનું ઉત્પાદકકમ “નપુસકવેદ” કહેવાય છે. આ પ્રમાણે પચીશ કષા સમજવા. (૫૧-૧૪૫) For Personal & Private Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ : ૫૮: तिक्त्वपर्यायपरिणतिप्रयोजक कर्म तिर्यग्गतिः ॥५२॥ અર્થ –(૦૧) તિર્યચપણના પર્યાયની પરિણતિમાં કારણભૂત કર્મ “તિર્યંચગતિ.” (પર-૧૪૬) तिर्यग्गतौ बलान्नयनहेतुकं कर्म तिर्यगानुपूर्वी । इति तिर्यग्दिकम् ॥५३॥ અર્થ -(૬૨) બળજબરીથી તિર્યંચગતિમાં લઈ જનારું કર્મ “તિર્યંચાનુપૂર્વી” આ પ્રમાણે તિયચકિક સમજવું. (૫૩-૧૪૭) પ્રષ્યિવાહે ર્મ વિજ્ઞાતિ સ્થા स्पर्शनेन्द्रियमेव ॥५४॥ અથ–(૬૩) જેના ઉદયથી આ પૃથ્વીકાય વિ. એકેન્દ્રિયતરીકે સંજ્ઞાને પામે છે અને એકેન્દ્રિય તરીકે વ્યવહાર પામે છે તે વ્યવહારનું કારણભૂત કમ “એકેન્દ્રિય જાતિ” કહેવાય છે. એકેન્દ્રિયજાતિનામપ્રયુક્તસ્પર્શેન્દ્રિય જ સમજવી. અર્થાત કેવલસ્પોન્દ્રિયની અપેક્ષાથી જે આ એકેન્દ્રિય વ્યવહાર છે તેમાં કારણભૂત આ કર્મ છે. (૫૪-૧૪૮) दीन्द्रियव्यवहारकारणं कम द्वीन्द्रियजातिः। स्पर्शनरसने । त्रीन्द्रियव्यवहारसायनं कर्म त्रीन्द्रियजातिः । स्पर्शनरसनघ्राणानि । चतुरिन्द्रियव्यवहारनिदानं कर्म चतुरिन्द्रियજાતિ નgaaj ## અથડ–દ્વીન્દ્રિયના વ્યવહારમાં કારણભૂત કર્મ “હીન્દ્રિય જાતિ” અહીં બે ઈન્દ્રિયે સ્પર્શ અને રસના એમ સમજવી. For Personal & Private Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ : ૫૯: (૬૫) ત્રીન્દ્રિયના વ્યવહારમાં કારણભૂત કર્મ “ત્રીન્દ્રિયજાતિ” અહીં સ્પર્શને રસના પ્રાણ એમ ત્રણ ઇન્દ્રિયો જાણવી. (૬૬) ચતુરિન્દ્રિયના વ્યવહારમાં સાધનભૂત કર્મ “ચતુરિન્દ્રિયજાતિ” અહીં સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ.” એમ ચાર ઈન્દ્રિયે જાણવી. (૫૫-૧૪૯). - ચબરાત નાગણોનÉ વરિટ વથા વોટ્ટાदीनाम् । स्वावयवैरेव स्वपीडाजनननिदानं कर्म उपघातनाम । शरीरनिष्ठाप्रशस्तवर्णप्रयोजकं कर्म अप्रशस्तवर्णनाम । यथा લીના શરીરનgબરતા પોષ લાર્મ સારાगन्धनाम । यथा लशुनादीनाम् । शरीरवृत्यप्रशस्तरसप्रयोजकं વર્ષ કાત્તાપનામ થવા વિવાહનાણા રાણા - स्तस्पर्शप्रयोजकं कर्म अप्रशस्तस्पर्शनाम । यथा बब्बुलादीनाम् । इत्यप्रशस्तवर्णचतुष्कम् ॥ ५६ ।। અર્થ:-(૬૭) અપ્રશસ્ત ગમનમાં કારણભૂત કર્મ કુખગતિ” જેમકે ગધેડા, ઊંટ વિ. ની ગતિ સમજવી. (૬૮) પિતાના અવયથી જ પિતાને પીડા થવામાં નિમિત્તભૂત કર્મ “ઉપઘાતનામ કર્મ”. (૬૯) શરીરના અપ્રશસ્તવણનું કારણભૂત કર્મ “અપ્રશસ્તવર્ણનામ” જેમકે કાગડા વિ. શરીરમાં રહેલ વર્ણ. (૭૦) શરીરસ્થ અપ્રશસ્તગત્ત્વનું કારણભૂત કર્મ “અપ્રશસ્ત ગંધનામ” જેમકે લસણ વિ. માં રહેલ ગંધ. For Personal & Private Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ : ૬ : 6 ( ૭૧ ) શરીરસ્થ અપ્રશસ્તરસનું કારણભૂત ક્રમ અપ્રશ સ્તરસનામ' જેમકે, લીંખડા વિ. માં રહેલ રસ. ( ૭૨ ) શરીરસ્થ અપ્રશસ્ત સ્પર્શનું કારણભૂત ક્રમ અપ્રશસ્ત સ્પર્શનામ ' · જેમકે, ખાવળના કાંટાઓમાં રહેલ સ્પર્શ. 6 આ પ્રમાણે અપ્રશસ્તવર્ણ ચતુષ્ટ સમજવું. (૫૬-૧૫૦ ) उभयतो मर्कटबम्भाकलिता स्थिसंचयवृत्तिपट्टबन्धसदृशास्थिमयोजकं कर्म ऋषभनाराचम् | उभयतो मर्कटबन्धमात्रसंवलितास्थिसन्धिनिदानं कर्म नाराचम् । एकतो मर्कटबन्धविशिष्टास्थिसन्धिनिदानं कर्मार्धनाराचम् | केवल कीलिकासदृशास्थिबद्धास्थिनिचयप्रयोजकं कर्म कीलिका । परस्परपृथक स्थितिकानामस्थनां शिथिक संश्लेष निदानं સેવાન્તમ્ । તિસંહનનગ્રંમ્ ॥ ૧૭ ॥ कर्म અર્થ: ૭૩ ) અને ખાજુએથી મટબંધથી યુક્ત અસ્થિસમુદાયમાં રહેનાર ઉપર પાટાના અંધ સરખા અસ્થિઆનું કારણભૂત કમ ઋષભનારાચ ’. " ( ૭૪) મને ખાજુએથી મર્કટ ધમાત્રથી સઅશ્વ અસ્થિસ ધાનનું કારણભૂત કમ ‘નારાચ ’. ( ૭૫ ) એકમાજીથી મ ટમ ધથી યુક્ત અસ્થિ ધાનનું કારણભૂત ક્રમ અર્ધ નારાચ’ અર્થાત્ એક બાજુ મર્કટઅધ અને બીજી માજી કેવળ ખીલી હોય છે. " For Personal & Private Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ : $1 : (૭૬) કેવલકીલિકા સરખા હાડકાઓથી 'ધાયેલ અસ્થિ સમુદાયનું કારણભૂત કર્મ · કીલિકા' અર્થાત્ અહીં હાડકાના સાંધા કુકત ખીલીથી જ મજબૂત રહેલા હોય છે. ( ૭૭ ) પરસ્પર જુદી સ્થિતિવાળા હાડકાઓના ઢીલા સંબંધનું કારણભૂત કમ‘સેવાત્ત' અહીં હાડકાનાં બે છેડાએ એકબીજાને સ્પર્શીને રહેલા છે. ( ૫૭-૧૫૧ ). नाभेरूध्वं विस्तृतिबाहुल्य सल्लक्षणनिदानं कर्म न्यग्रोधपरिमण्डलम् । नाभ्यधोभागमात्रस्य प्रमाणलक्षणवश्व प्रयोजकं कर्म सादिः । सक्षणपाण्यादिमच्चे सति निर्लक्षणवक्षः प्रभृतिमन्त्रप्रयोजकं कर्म कुब्जं ॥ ५८ ॥ અ:—(૭૮) જેમ વડનું ઝાડ, ઉપરના ભાગમાં સ’પૂર્ણ અવયવવાળા અને નીચે હીન હોય છે તેમ નાભિના ઉપરના ભાગમાં વિસ્તાર-મહુલતા અને સારા લક્ષણેાનું કારણભૂત ક્રમ ‘ ન્યગ્રેાધપરિમ’ડલ ’કહેવાય છે. ( ૭૯ ) નાભિથી નીચલા ભાગમાત્રને પ્રમાણુ અને લક્ષણવ'તુ બનાવનારૂં કમ ‘સાદિ' કહેવાય છે. (૮૦) ડૉકના ઉપરના અવયવા અને હાથપગ, લક્ષણવતા અને છાતી વિ. ને લક્ષણુ વગરના બનાવનારૂ' કમ ‘ કુબ્જ' કહેવાય છે. ( ૫૮–૧૫૨ ) । एतद्वैपरीत्यहेतुः कर्म वामनम् । सर्वावयवाशुभत्व निदानं कर्म हुण्डम् इति पञ्च संस्थानानि, एते पापानुभवप्रकाराः ॥ ૧ ॥ For Personal & Private Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ : ૬ અને અર્થ:—( ૮૧ ) હાથપગ વિ. ને લક્ષણ વગરના છાતી વિ. ને લક્ષણવતા અનાવનારૂં કમ વામન' કહેવાય છે. 6 (૮૨) સધળા અવયવાને અશુભ મનાવનારૂં કર્મ હુંડ' કહેવાય છે. ( પ૯–૧૫૩) આ પ્રમાણે પાંચ સંસ્થાના સમજવા. આ બ્યાશી ભેદ, પાપના અનુભવના પ્રકાર છે. પાપના હેતુઓનું દન— पापबन्ध हेतवस्तु प्राणातिपातमृषावादादत्तादान मैथुनपरिग्रहाप्रशस्त कोषमानमायाकोभरागद्वेषषकळहाभ्याख्यानविशुनतारतिर तिपर परिवाद मायामृषावाद मिथ्यात्वशल्यानि । તિપાવતન્ત્રમ્ | ૬૦ || અ:--(૧) જીવહિંસા (૨) અસત્ય ભાષણ (૩) ચેારી (૪) મૈથુન (૫) પરિગ્રહ (૬) અપ્રશસ્તક્રોધ (૭) અશુભ માન (૮) અશુભ માયા (૯) અશુભ લેાભ (૧૦) અપ્રશસ્ત રાગ (૧૧) અપ્રશસ્ત દ્વેષ (૧૨) કલહ (૧૩) અભ્યાખ્યાન [કાઇના ઉપર ખાટા આરેાપ મુકવા] (૧૪) પશુન્ય [ ચાડી ખાવી] (૧૫) રતિ અને અતિ (૧૬) પરનિંદા (૧૭) માયાપૂર્વક મૃષાવાદ (૧૮) મિથ્યાત્વરૂપી શય. આ અઢાર પાપના હેતુએ છે. આ પ્રમાણે પાપતત્ત્વની સમાપ્તિ. (૬૦-૧૫૪) For Personal & Private Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ श्री कलिकालकल्पतरु चिंतामणि पार्श्वनाथाय नमः ષષ્ટઃ શિરનઃ आश्रवनिरूपणः શુમાજીમમપ્રદ્દળહેતુ શ્રમક "?/ અથ—શુભ કે અશુભ કર્મના ગ્રહણનું કારણ ‘આશ્રવ’ કહેવાય છે. (૧+૧૫૫) पौद्गलिकोऽयम् । आत्मप्रदेशेषु कर्मप्रापिका क्रिया द्रव्याश्रवः, कर्मोपार्जन निदानाध्यवसायो भावाश्रवः ||२|| અ—આ આશ્રવ, પૌદ્ગલિક છે. આત્માના પ્રદેશેામાં કમ્ પ્રાપ્તિમાં કારણભૂત ક્રિયા દ્રવ્યાશ્રવ ' કહેવાય છે. ‘ કર્મના ઉપાર્જનના કારણભૂત અય્યવસાય ભાવાઢવ કહેવાય છે. (૨+૧૫૬) " स्पर्श विषयकरागद्वेष जन्याश्रवः स्पर्शनेन्द्रियाश्रवः ॥३॥ અઃ—સ્પશવિષયક રાગ અને દ્વેષથી પેદા થનાર તે • સ્પર્શેન્દ્રિયાશ્રવ ' કહેવાય છે. (૩+૧૫૭) रसविषयकरागद्वेषजन्याश्रवः रसनेन्द्रियाश्रवः ॥४॥ અથઃ—( ૨ ) રસવિષયને અપેક્ષી રાગ અને દ્વેષથી થનાર આશ્રવ ‘રસનેન્દ્રિયાશ્રવ' કહેવાય છે. (૪+૧૫૮) For Personal & Private Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ રવિવથwાવનાબવઃ ઘાનેન્દ્રિાબા: અર્થ–(૩) ગંધવિષયના નિમિત્તે રાગ અને દ્વેષથી થનાર આશ્રવ “ઘાણેન્દ્રિયાશ્રવ” કહેવાય છે. (૫૧૧૫૯), रूपविषयकरागवेषजन्यावश्चक्षुरिन्द्रियाश्रवः। शब्द विषयकरागद्वेषजन्याश्रयः श्रोत्रेन्द्रियाश्रवः । इति इन्द्रियવસ્ત્રાવ | ૨ | અર્થ –(૪) રૂપનામના વિષયને આશ્રી રાગ અને દ્વેષથી પેદા થનાર આશ્રવ “ચક્ષુરિન્દ્રિયાશ્રવ” કહેવાય છે. (૫) શબ્દ વિષયના આધારે રાગ અને વેષથી પેદા થનાર આશ્રવ “શ્રોત્રેન્દ્રિયાશ્રવ” કહેવાય છે. આ પ્રમાણે ઇન્દ્રિયપંચક આશ્રવ જાણુ. (૬+૧૬૦) प्रीत्यभावप्रयुक्ताश्रवः क्रोधाश्रवः । भनम्रताजन्याश्रवो मानाश्रवः । कापट्यप्रयुक्ताश्रवो मायाश्रयः । सन्तोषशून्यताप्रयुक्ताश्रवो कोमाश्रवः । इति कषायचतुष्काश्रवः ॥७॥ અર્થ:–(૬) ક્રૂરતાના પરિણામથી પેદા થનાર આવા ધાશ્રવ”. (૭) નમ્રતાના અભાવથી પેદા થનાર આશ્રવ “માનાશ્રવ. ' (૮) કપટ પ્રયોગથી પેદા થનાર આશ્રવ “માયાશ્રવ” (૯) સંતેષના અભાવથી પેદા થનાર આશ્રવ ભાવ. For Personal & Private Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ • ૫ ઃ આ પ્રમાણે કષાયચતુષ્ક આશ્રવ જાણવા. (૭+૧૬૧) प्रमादिकर्तृकप्राणवियोगजन्याश्रवो हिंसाश्रवः ॥ ८ ॥ અઃ—( ૧૦ ) પ્રમાદી પુરૂષે કરેલ પ્રાણવિયેાગથી પેદા થનાર આશ્રવ ‘હિંસાશ્રવ.’ (૮+૧૬૨) अयथावद्वस्तुप्रवृत्तिजन्याश्रवोऽसत्याश्रवः ||९ ॥ અ—( ૧૧ ) અયથાય વસ્તુપ્રવૃત્તિથી પેદા થનાર આશ્રવ અસત્યાશ્રવ.’ (૯+૧૬૩) < स्वाम्यवितीर्णपदार्थस्वायत्तीकरणजन्याभ्रवः स्तेयाश्रवः 112011 અ:( ૧૨ ) માલીકે નહીં આપેલ પદાર્થોને પેાતાને આધીન કરવાદ્વારા પેદા થનાર આશ્રવ તૈયાશ્રય.’ (૧૦+૧૬૪) • सति वेदोदये औदारिक वैकियशरीरसंयोगादिजन्याથોડત્રપાત્રઃ શા અ:—( ૧૩) વેદના ઉદયકાલમાં ઓઢાકિ કે વૈક્રિય શરીરના સયાગ વિ. થી પેદા થનાર આશ્રવ " અબ્રહ્માશ્રવ.’ (૧૧+૧૬૫) द्रव्यादिविषयाभिकाङ्क्षाजन्याश्रवः परिग्रहाश्रवः । इत्य તળાજાથવઃ ॥૨॥ અ:—(૧૪) દ્રવ્ય વિ. વિષયની ઇચ્છાથી પેદા થનાર આશ્રવ · પરિગ્રહાશ્રવ ’, " ૫ For Personal & Private Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ આ પ્રમાણે અવતપંચકઆશ્રવ જાણ. (૧૨ + ૧૬૬) शरीरचेष्टाजन्याश्रवः कायाश्रवः ॥१३॥ અર્થ:–(૧૫) શરીરની ચેષ્ટાથી પેદા થનાર આશ્રવ કાયાશ્રવ”. (૧૩ + ૧૬૭). વાલિયાનિત થવી વાત છે ? || અથ:-(૧૬) વચનની ક્રિયાથી પિદા થયેલ આશ્રવ વાગાશ્રવ”. (૧૪ + ૧૬૮). ' જનાબ મનમાઝવા રૂતિ વોરિક્રાઇવર અથ:-(૧૭) મનની ચેષ્ટાથી પેદા થયેલ આશ્રવ “મન આશ્રવ”. આ પ્રમાણે ગત્રિકઆશ્રવ જાણ. (૧૫ + ૧૬૯) अनुपरतानुपयुक्तभेद भिन्ना कायजन्यचेष्टा कायिकी અર્થ –(૧૮) અનુપરત અને અનુપયુક્ત ભેદવાળી કાયથી પેદાથનારી ચેષ્ટા “કાયિકી. (૧૬ + ૧૭૦ ) ‘संयोजननिर्वर्त्तनभेद भिन्ना नरकादिप्राप्तिहेतु विषशस्त्रादिद्रव्यजनिता चेष्टा प्राधिकरणिकी ॥१७॥ અર્થ –(૧૯) સજન અને નિર્વતનભેદવાળી, નરક વિ. ની પ્રાપ્તિમાં હેતુભૂત વિષ-શસ્ત્ર વિ. દ્રવ્યથી પિદા થયેલ ક્રિયા “આધિકરણિકી”. (૧૭ + ૧૭૧) For Personal & Private Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ जीवाजीवविषयकद्वेषजनकक्रिया प्रादोषिकी ॥ १८ ॥ અર્થ:–(૨૦) જીવ અને અજીવવિષયક દ્વેષને પિદા કરનારી કિયા “પ્રાદેષિકી”. (૧૮ + ૧૭૨) स्वपरसन्तापहेतुः क्रिया पारितापनिकी ॥ १९ ॥ અર્થ:-(૨૧) સ્વ અને પરને સંતાપ કરનારી ક્રિયા પારિતાપનિકી”. (૧૯ + ૧૭૩). स्वपरमाणवियोगपयोजिका क्रिया प्राणातिपातिकी ॥२०॥ અર્થ:–(૨૨) સ્વપરના પ્રાણવિયાગ કરનારી ક્રિયા પ્રાણાતિપાતિકી”. (૨૦ + ૧૭૪) जीवाजीवभेदभिन्ना जीवाजीवघातात्मिका चेष्टाऽऽरम्भिकी અર્થ –(૨૩) જીવ અને અજીવના ભેદવાળી, જીવઅજીવઘાતાત્મક ચેષ્ટા “આરંભિકી. (૨૧ + ૧૭૫). जीवाजीवविषयिणी मूर्छानिवृत्ता क्रिया पारिग्रहिकी અર્થ:–(૨૪) જીવ અને અજીવ વિષયક મૂરછીંથી બનેલી ક્રિયા “પરિગ્રહિમી. (૨૨ + ૧૭૬) मोक्षसाधनेषु मायाप्रधाना प्रवृत्तिर्मायाप्रत्यायिकी ॥२३॥ અથ–(૨૫) મોક્ષના સાધનેમાં માયાપ્રધાન પ્રવૃત્તિ માયાપ્રત્યયકી”. (૨૩ + ૧૭૭), For Personal & Private Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ : ૬૮: માતાનમિતભેમિના ગયથાવરબાનहेतुकव्यापारवती क्रिया मिथ्यादर्शनप्रायकी ॥ २४ ॥ અર્થ:-(૨૬) અભિગૃહીત અને અનભિગ્રહીતભેદવાળી, અયથાર્થવસ્તુશ્રદ્ધાથી થનાર વ્યાપારવાની ક્રિયા “મિથ્યાદર્શનપ્રત્યયિકી.” (૨૪ + ૧૭૮) जीवाजीवविषयिणी विरत्यभावानुकूला દિવાલ્યાવસ્થાનિક ૨૬ છે. અર્થ –(ર૭) જીવ અને અજીવ વિષયવાળી વિરતિના અભાવને અનુકૂલ ક્રિયા “અપ્રત્યાખ્યાનિકી. (૨૫ + ૧૭૯) प्रमादिनो जीवाजीवविषयदर्शनादरात्मिका क्रिया दृष्टिकी | | ૨૬ / અથ:-(૨૮) પ્રમાદીજીવની, જીવ અને અજીવને જેવામાં આદરવાની ક્રિયા “દષ્ટિકી”. (૨૬ + ૧૮૦) सदोषस्य जीवाजीवविषयकं स्पर्शनं स्पृष्टिकी ॥२७॥ અથ –(૨૯) રાગાદિદેષદુષ્ટ ચિત્તવાળા-પ્રમાદી જીવની જીવ અને અજીવને અડકવાની ક્રિયા “પૃષ્ટિકી”. (૨૭ + ૧૮૧ ) प्रमादात् माक्स्वीकृतपापोपादानकारणजन्यक्रिया કાતરિયા + ૨૮ અર્થ:-(૩૦) પ્રમાદપૂર્વક, પહેલા સ્વીકારેલ પાપના ઉપાદાન કારણથી થયેલી ક્રિયા “પ્રાતીત્યિકી.(૨૮+૧૮૨) For Personal & Private Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ : ૬૯ : · कारुण्यवीरबीमत्सादिरसप्रयोक्तृणां प्रेक्षकाणां च सानुरागिणां नाट्यादिजन्या क्रिया सामन्तोपनिपातिकी ॥२९॥ અર્થ:-(૩૧) દયા-વીર-બીભત્સ વિ. રસભરપૂર નાટ્ય સર્જક અને અનુરાગપૂર્વક જેનારાઓને નાટ્ય વિ. થી પેદા થનારી ક્રિયા “સામજોપનિપાતિકી” (૨૯ + ૧૮૩) ___यन्त्रादिकरणकजलनिस्सारणधनुरादिकरणकशरादिमोचनान्यतररूपा क्रिया नैःशस्त्रिको ॥३०॥ અર્થ:–(૩૨) રાજા વિ. ની અનુજ્ઞાથી યંત્ર વિ. દ્વારા ફૂપ વિ. થી પાણી વિ. કાઢવારૂપ અથવા ધનુષ્ય વિ. દ્વારા બાણ વિ. મુકવારૂપ ક્રિયા “નેશસિકી.” (૩૦ + ૧૮૪) सेवायोग्यकर्मणां क्रोधादिना स्वेनैव करणं स्वाहस्तिकी અર્થ:–(૩૩) સેવકગ્ય ક્રિયાઓને ધ વિ. થી પિતાના હાથે કરવારૂપ કિયા “સ્વાહસ્તિકી.” (૩૧+ ૧૮૫) अहंदाज्ञोल्लङ्घनेन जीवादिपदार्थनिरूपणजीवाजीवान्यતવિષાણાવાણાનવોનાજિયાતાપાઠsiાનિકો અર્થ:–(૩૪) અરિહંત ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી પિતાની બુદ્ધિથી જીવાદિપદાર્થોનું નિરૂપણ ક્રિયા અથવા જીવાજીવ વિષયક સાવદ્ય આજ્ઞા કરવાની ક્રિયારૂપ કિયા 'આજ્ઞાનિકી.” (૩૨ + ૧૮૬). For Personal & Private Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ : : પssરિતારની વાવનારાજ વિરાળથી અર્થ:-(૩૫) અપ્રકાશનીય, બીજાઓએ આચરેલ સાવઘના પ્રકાશ કરવારૂપ ક્રિયા “વિદારણિકી.” (૩૩+૧૮૭) अनवेक्षितासमाजितप्रदेशे शरीरोपकरणनिक्षेपोऽनाभोगરવિણી | ૨૪ | અર્થ: (૩૬) બરાબર દષ્ટિથી નહીં જોયેલ તથા રજોહરણથી નહીં પ્રમાજેલ જગ્યામાં શરીર, ઉપકરણના મુકવારૂપ ક્રિયા “અનાગપ્રત્યયિકી.” (૩૪ + ૧૮૮) जिनोदितकर्तव्यविधिषु प्रमादादनादरकरणमनवकाङ्क्षરવિ ! ૧ / અર્થ:-(૩૭) જિનેશ્વરદેવે કહેલ કર્તવ્યમાં-વિધિ એમાં, પ્રમાદથી અનાદર કરવારૂપ ક્રિયા અનવકાંક્ષપ્રત્યયિકી.” (૩૫ + ૧૮૯) आर्तरौद्रध्यानानुकूला तीर्थकृद्विगर्हितभाषणात्मिका प्रमादगमनात्मिका च क्रिया प्रायोगिकी ॥ ३६॥ અર્થ:-(૩૮) આ ધ્યાન રૌદ્રધ્યાનપૂર્વક તીર્થકર ભગવાનથી નિષિદ્ધ વસ્તુના ભાષણરૂપ પ્રમાદમાં જવા રૂપ ક્રિયા “પ્રાયોગિકી.” (૩૬ + ૧૯૦). इन्द्रियस्य देशोपघातकारिसर्वोपद्यातकार्यन्यतररूपा क्रिया સાપુતાવિશ | ૨૭ | adonal For Personal & Private Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ : ૭૧ : અથ(૩૯) ઈન્દ્રિયના અમુક ભાગ કે સર્વની ઘાતકારી કિયા “સામુદાયિકી”. (૩૭ + ૧૯૧) पररागोदयहेतुः क्रिया प्रेमप्रत्ययिकी ॥ ३८॥ અર્થ:-(૪૦) પરના રાગના ઉદયમાં કારણભૂત ક્રિયા અથવા પ્રેમની ઉત્પાદક વાણીની ક્રિયા “પ્રેમપ્રત્યયિકી”. (૩૮ + ૧૯૨) क्रोधमानोदयहेतुः क्रिया द्वेषप्रत्ययिकी ॥ ३९ ॥ અર્થ:-(૪૧) પિતાને કે પરને ક્રોધ, માનને પિદા કરનારી ક્રિયા “ષપ્રત્યયિકી”. ( ૩૯ + ૧૭) अप्रमत्तसंयतस्य वीतरागच्छद्मस्थस्य वा सोपयोगं गमनादिकं कुर्वतो या सूक्ष्मक्रिया सेर्यापथिकी। ___ इति क्रियापञ्चविंशतिः ॥ ४० ॥ • અથ:-(૪૨) અપ્રમત્તસાધુની કે વીતરાગછશ્વાસ્થની ઉપગપૂર્વક ગમન વિ. કરવા છતાં જે સૂક્ષમક્રિયા તે ઈપથિકી”. એ પ્રમાણે પચ્ચીશ ક્રિયાઓ જાણવી. (૪૦ + ૧૯૪) | | | | film For Personal & Private Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ श्री भवोदधितारक श्री सिद्धगिरिवराय नमः सप्तमः किरणः सम्वर निरूपणः સમસ્યાતિમિ ક્રમનિરોધક સઁવરઃ ॥ ૨ ॥ સમિતિ વિ. થી કમના નિરાધ તે સંવર' કહેવાય છે. ( ૧ + ૧૯૫ ) " सोऽयमात्मपरिणामो निवृत्तिरूपः ॥ २ ॥ અઃ—તે સમિતિ વિ. થી પેદા થનાર સવર, કર્મગ્રહણના હેતુભૂત પરિણામના અભાવરૂપ હાઇ નિવૃત્તિપ જીવના સ‘વરૂપ વિશિષ્ટ પરિણામ છે. ( ૨ + ૧૯૬ ) સવરના દ્રવ્યભાવરૂપે બે ભેટા कर्मपुद्गलादान विच्छेदो द्रव्यसंवरः ॥ ३ ॥ અથ—કરૂપ પુદ્ગલના ગ્રહણના અભાવરૂપ, અર્થાત્ દ્રવ્યરૂપ કમ પુદ્ગલેનું સંવરણ હાવાથી તે ‘ દ્રવ્યસ વર' કહેવાય છે. ( ૩ + ૧૯૭ ) भवहेतु क्रियात्यागस्तनिरोधे विशुद्धाध्यवसायो वा भावसंवरः । स पुनर्द्विविधो देश सर्वभेदात् ॥ ४ ॥ ॥ ॥ અ:—ભવહેતુભૂત ક્રિયાના ત્યાગ અથવા તેના નિરાધમાં જીવને વિશુદ્ધ અધ્યવસાય તે ‘ભાવસ વર’ કહેવાય છે. For Personal & Private Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ : 6: તે ભાવસંવર પણ દેશસંવર, સર્વસંવર ભેદથી બે પ્રકારને છે. (૪ + ૧૯૮) . देशसंवरस्त्रयोदशगुणस्थानं यावद्भवति । सर्वसंवरस्त्वन्तिमगुणस्थान एव निखिळाश्रवाणां निरुद्धत्वात् । इतरत्र ર તથા / ૧ || અર્થ: દેશસંવર, તેરમા ગુણસ્થાનક સુધી હોય છે. સર્વસંવર તે ચૌદમા ગુણસ્થાનકમાં જ હોય છે. કેમકે, અહીં સમસ્ત આને નિરોધ છે. બાકીના તેર ગુણસ્થાનમાં સમસ્ત આશ્રાને નિરોધ નથી. (૫ + ૧૯) ગુણસ્થાનનું સ્વરૂપ, तत्र मिथ्यात्वसास्वादन मिश्राविरतपमत्ताप्रमत्तापूर्वकरणानिवृत्तिकरणसूक्ष्मसम्परायोपशान्तमोहक्षीणमोहसयोग्ययोगिभेदाचतुर्दशविधानि गुणस्थानानि ॥६॥ અર્થ –ત્યાં (૧) મિથ્યાત્વ (૨) સારવાદન (૩) મિશ્ર (૪) અવિરત (૫) દેશવિરત (૯) પ્રમત્ત (૭) અપ્રમત્ત (૮) અપૂર્વકરણ (૯) અનિવૃત્તિકરણ (૧૦) સૂરમસંપરાય (૧૧) ઉપશાંતમૂહ (૧૨) ક્ષીણમેહ (૧૩) સગી (૧૪) અગીના ભેદથી ચૌદ પ્રકારના ગુણસ્થાને છે. (૬ + ૨૦૦) ज्ञानादर्शनचारित्रात्मकानां जीवगुणानां यथायोगं शुध्ध्यशुद्धिप्रकर्षापकर्षकृतास्वरूपभेदा गुणस्थानानि ॥ ७ ॥ For Personal & Private Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ : ૭૪ : અર્થ:–જ્ઞાન, દર્શન, ચારિત્રરૂપ જીવગુણોના, યોગ પ્રમાણે શુદ્ધિ-અશુદ્ધિના પ્રકર્ષ—અપકર્ષ દ્વારા કરાયેલા સ્વરૂપ ભેદ “ગુણસ્થાનકો” કહેવાય છે. (૭ + ૨૦૧), मिथ्यात्वगुणस्थानञ्च व्यक्ताव्यक्तभेदेन द्विविधम् । कुदेवकुगुरुकुधर्मान्यतमस्मिन् देवगुरुधर्मबुद्धिर्व्यक्तमिथ्यात्वम् । इदश्च संक्षिपञ्चेन्द्रियाणामेव ॥ ८॥ અથ:–મિથ્યાત્વગુણસ્થાનક, વ્યક્તિ અને અવ્યક્ત ભેદથી બે પ્રકારનું છે. કુદેવ, કુગુરૂ, કુધર્મમાં સુદેવ, સુગુરૂ, સુધર્મની બુદ્ધિ તે “વ્યક્તમિથ્યાત્વ” કહેવાય છે. આ સંક્ષિપંચેન્દ્રિય જીવને જ સમજવું. (૮+ ૨૦૨) ___अव्यक्तो मोहोऽव्यक्तमिथ्यात्वम् । इदमनादि । व्यक्तमिथ्यात्वप्राप्तुरेव मिथ्यात्वगुणस्थाने भवेदिति केचित् । अस्य स्थितिभव्यजीवमाश्रित्यानादिसान्ता । सादिसान्ता च पतितभव्यस्य । अभव्यमाश्रित्यानाधनन्ता ॥९॥ અર્થ:–વિપર્યસ્ત-બુદ્ધિરૂપ વ્યક્તમિથ્યાત્વને અભાવ હાઈ, પરંતુ દશર્ન પ્રતિબંધક મોહનીય પ્રકૃતિરૂપ મિથ્યાત્વ હાઈ કહેવાય છે કે અવ્યક્ત મેહ તે “અવ્યક્તમિથ્યાત્વ.” આ મિથ્યાત્વ, જીવની સાથે અનાદિકાલીન હેઈ અનાદિ કહેવાય છે. અવ્યવહારરાશિસ્થજીમાં આ મિથ્યાત્વ હોય છે. પ્રથમ મિથ્યાત્વગુણસ્થાનક, વ્યક્તમિથ્યાત્વપ્રાપ્ત કરનાર જીવને જ હોય છે એમ કેટલાક આચાર્યોને અભિપ્રાય છે. For Personal & Private Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ : ૭૫ : આ મિથ્યાત્વની સ્થિતિ, જાતિભવ્યભિન્ન ભવ્યજીવની અપેક્ષાએ અનાદિસાન્ત છે કેમ કે; અનાદિ મિથ્યાષ્ટિ ભવ્યજીવને સમ્યક્ત્વની પ્રાપ્તિ થવાથી મિથ્યાત્વના અંત થાય છે. પતિતભવ્યની અપેક્ષાએ સાદિસાન્ત છે કેમ કે; સમકીતથી પડેલાને મિથ્યાત્વની આદિ છે જધન્યથી અન્તર્મુહૂત અને અરિહંત વિ. ની પ્રચુરઆશાતનાથી પાપની બહુલતાના કારણે ઉત્કષથી અપા પુદ્ગલપરાવત સુધી મિથ્યાત્વમાં રહીને ફરીથી સમ્યકત્વની પ્રાપ્તિમાં મિથ્યાત્વના અંત થાય છે. અભવ્યજીવની અપેક્ષાએ મિથ્યાત્વની અનાદિઅન ત સ્થિતિ છે. કેમકે; અનાદિકાલથી તે અભવ્યમાં મિથ્યાત્વ છે. અને ભવિષ્યકાલમાં પણ તેના અભાવને અસભવ છે. (૯+૨૦૩) उपशमसम्यक्त्व पतितस्यानवाप्तमिथ्यात्वस्य सर्वथा यदपरित्यक्तसम्यक्त्वतयाऽवस्थानं तत्सास्वादनगुणस्थानम् । समयादिषटावळिकाकाळपर्यन्तमिदम् ||१०|| અર્થ :—ઉપશમસમકીતથી પડેલા જીવની, હજુ સુધી મિથ્યાત્વ પામ્યા નથી અને સર્વથા સમકીતને છેડયું નથી એવી અવસ્થા " સાસ્વાદનગુણુસ્થાનક' આની સ્થિતિ જઘન્યથી એક સમયની અને ઉત્કષૅથી છ આવલિકા પર્યન્તની છે. (૧૦+૨૦૪) अनादिकालानुवृत्तमिध्यात्वप्रथमकषाय चतुष्कोपशमनजन्यं सम्यक्त्वमुपशमसम्यक्त्वम् । तद् द्विविधमन्तरकरणजन्यं स्वश्रेणिजन्यश्चेति । उपशमसम्यक्त्वं करणत्रयापेक्षम् ॥ ११ ॥ For Personal & Private Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ : ૭૬ : અથર–અનાદિકાલથી સાથે આવેલ મિથ્યાત્વ અને અનંતાનુબંધી કેધ, માન, માયા, લોભના ઉપશમથી પેદા થનારૂં સમ્યકત્વ “ઉપશમસમ્યકત્વ” કહેવાય છે. તે ઉપશમસમીકીત; (૧) અંતરકરણજન્ય (૨) ઉપશમાં શ્રેણીજન્ય એમ બે પ્રકારનું છે. ઉપશમસમીકીત ત્રણ કરણની અપેક્ષાવાળું છે. (૧૧ + ૨૦૫). करणत्रयन्तु यथापत्यपूर्वानिवृत्तिकरणरूपम् । आयुर्वजसप्तकर्मणस्स्थितिं पल्योपमासंख्येयभागहीनककोटीकोटीपरिमाणां विधायाभिन्नपूर्वघनीभूतदागद्वेषात्मकग्रन्थिसमीपगमनानुकूलाध्यवसायो यथापत्तिकरणम् । घनीभूतरागद्वेषप्रन्थिभेदनप्रयोजकापूर्वाध्यवसायोऽपूर्वकरणम् । मिथ्यात्व स्थितेरन्तर्मुहर्तमुदयक्षणादुपर्यतिक्रम्योपरितनी विष्कम्भयित्वान्तमहूर्तपरिमाणं तत्प्रदेशवेद्यदलिकामावप्रयोजकाध्यवसायोऽनिवृत्तिकरणम् । तादृशतत्प्रदेशवेद्यदलिकाभावोऽन्तरकरणम् _| ૨૨ | અર્થ:–યથાપ્રવૃતિકરણ, અપૂર્વકરણ, અનિવૃત્તિકરણ આ પ્રમાણે ત્રણ કરણે છે. (૧) આયુષ્યકમ સિવાય, સાતેય કર્મોની સ્થિતિને, પાપમના અસંખ્યાતમાભાગે હીન એક કટાકેટી પરિમાણ, બનાવી પૂર્વે નહીં ભેદાયેલ, ઘનરાગદ્વેષરૂપી ગ્રંથિ સમીપ જવાને અનુકૂલ અધ્યવસાય તે “યથાપ્રવૃત્તિકરણ” કહેવાય છે. For Personal & Private Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ : 66: ( ૨ ) અત્યંત કઠિન રાગદ્વેષરૂપી ગ્રંથિને ભેદવામાં કારણભૂત અપૂર્વ અધ્યવસાય તે અપૂવ કરણ' કહેવાય છે. " (૩) અન્તમુ ડૂત પ્રમાણની સ્થિતિવાળા અનિવૃત્તિકરણના સખ્યાતભાગામાંથી ઘણાખરા વ્યતીત થયા બાદ એકસખ્યાતમેા ભાગ ખાકી રહે ત્યારે સીધી [ રેખા] રૂપ મિથ્યાત્વની સ્થિતિ સ`ખશ્રી નીચેના અંતર્મુહૂત પ્રમાણવાળા ઉદયાવલીકાને ભાગ છેાડી દઇને આકીના ભાગમાં અંતરકરણ કરવું. કહેવાનું તાત્પય એ છે કે, અન્તર્મુહૂત કાળ સુધીમાં ભાગવવા ચેાગ્ય એવા મધ્યભાગમાં રહેલા દલિકાને પ્રથમ સ્થિતિ અને દ્વિતીય સ્થિતિમાં પ્રવેશ કરાવવામાં કારણભૂત અય્યવસાય તે ‘અંતરકરણ ' છે. આ અંતરકરણની નીચેની સ્થિતિનું નામ પ્રથમ સ્થિતિ છે. જ્યારે તેની ઉપરની સ્થિતિનું નામ દ્વિતીય સ્થિતિ છે. જ્યારે જીવ પ્રથમ સ્થિતિના દલિકાને સપૂણ અનુભવી રહે છે અને સાથે સાથે દ્વિતીય સ્થિતિના દલિકાને જેમ રાખ અગ્નિને ઢાંકી રાખે તેમ એટલે કે ભારેલા અગ્નિની જેમ ઉદયમાં ન જ આવે-અન્તમુ ધૃત સુધી તે ભાગવવા ન જ પડે એવી રીતે ખાવી રાખે છે ત્યારે અંતરકરણના પ્રથમ સમયે ઉપશમસમકીત પ્રાપ્ત થાય છે. ( ૧૨ + ૨૦૬ ) श्रेणितो छुपशमनतः श्रेणिजन्योपशमसम्यक्त्वं भवति ॥ १३ ॥ અર્થ:—ઉપશમ શ્રેણી દ્વારા મિથ્યાત્વ અને અનંતા मिथ्यात्वमोहनीयानन्तानुबन्धिचतुष्कषाया For Personal & Private Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ : ७८ : નુબંધી ચાર કષાયેાના ઉપશમથી થતું સમકીત ‘ શ્રેણીજન્યા यशमसभ्यत्व' 'डेवाय छे. ( १३ + २०७ ) उभयविधसम्यक्त्वात्पततः सास्वादन गुणस्थानं भवति ॥ १४ ॥ અ:—અને પ્રકારના ઉપશમસમકીતથી પડતા જીવને જ ‘સાસ્વાદનગુણસ્થાનક' હોય છે, બીજાને નહીં એમ समभवु. ( १४ + २०८ ) मिश्रमोहनीय कर्मोदयादन्तर्मुहूर्त स्थितिकोऽई दुदिततपत्रेषु द्वेषाभावी मिश्रगुणस्थानं । यथान्नापरिचितनारिकेलद्वीपनिवासिमनुजस्यान्ने । अत्र जीवो नायुर्बध्नाति नवा म्रियते । अपि तु सम्यक्त्वं मिथ्यात्वं वाऽवश्यं याति ॥ १५ ॥ मन्त અર્થ :—( ૩ ) મિશ્રમેાહનીય કના ઉયથી મુહૂત ની સ્થિતિવાળું અરિહંત ભગવાને કહેલા તત્ત્વા ઉપર દ્વેષના અભાવ· મિશ્રગુણસ્થાનક' કહેવાય છે. જેમકે, અન્નથી અપરિચિત નારીએલ દ્વીપ નિવાસી મનુષ્યને અન્નમાં દ્વેષ નથી તેમ અહીં સમજવું. અહીં રહેલા જીવ, આયુષ્ય માંધતા નથી અને મરતા નથી. પરરંતુ સમ્યત્વમાં જાય કે મિથ્યાત્વમાં અવશ્ય જાય છે. (૧૫ + ૨૦૯) सम्यक्त्वे सत्यप्रत्याख्यानावरणकषायोदयेन स ( वद्य - उत्कृष्टतो योगात्सर्वथाऽविरमणमविरत सम्यग्दृष्टिगुणस्थानम् । मनुज मवाधिक षट्षष्टिसागरोपम स्थितिक मिदम् । भव्यसंज्ञिपञ्चेन्द्रियाणां निसर्गादुपदेशाद्वा भवति । उत्कृष्टोऽ सम्यक्त्वश्च For Personal & Private Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ ': ૩૯ : पार्धपुद्गापरावविशिष्टसंसाराणामेतद्भवेत् । जघन्यतस्तद्મgrawifમનો છે ? .. અથ:-(૪) સમ્યકત્વની વિદ્યમાનતા છતાં અપ્રત્યાખ્યાનરૂપ આવરણરૂપ કષાના ઉદયથી સાવદ્યોગથી સર્વથા વિરતિના અભાવરૂપ “અવિરતસમ્યગદષ્ટિગુણસ્થાન” કહેવાય છે. ક્ષાપશર્મિક સમ્યકત્વની અપેક્ષાએ ઉત્કૃષ્ટ, મનુષ્યભવાધિક (૬૬) છાસઠ સાગરોપમની સ્થિતિવાળું, આ ગુણસ્થાનક છે. વળી આ સમ્યકત્વ, ભવ્યસંપિચેઢિઓને નિસર્ગથી અથવા ઊપદેશથી થાય છે. ઉત્કર્ષથી અપાઈપુદગલપરાવર્તરૂપ અવશિષ્ટ સંસારવાળા ને આ થાય છે. જઘન્યથી તદ્દભવમુક્તિગામિજીવને પણ થાય છે. (૧૬+૨૧૦) प्रत्याख्यानकषायोदयात्सर्वसावधस्यैकदेशाद्विरतस्य जघ. न्यमध्यमोत्कृष्टान्यतमवद्विरतिधर्मावाप्तिर्देश विरतगुणस्थानम् IIણા અથ –(૫) પ્રત્યાખ્યાન કષાયના ઉદયથી સર્વસાવઘને એકદેશથી વિરતિવાળાને જઘન્ય-મધ્યમ–ઉત્કૃષ્ટમાંથી કોઈ એક વિરતિધર્મની પ્રાપ્તિરૂપ “દેશવિરતગુણસ્થાનક” કહેવાય છે. (૧૭+૨૧૧) उत्कर्षतो देशोनपूर्वकोटि यावस्थितिकमिदम् ॥१८॥ અર્થ:–ઉત્કર્ષથી દેશનપૂર્વકેટી સુધીની સ્થિતિવાળું આ ગુણસ્થાનક છે. (૧૮ + ૨૧૨). For Personal & Private Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ संज्वलनकषायमात्रोदयप्रयुक्तपमादसेवनं प्रमत्तसंयतगुणस्थानम् । प्रमादाश्च मदिराकषायविषयनिद्राविकथानामान: પન્ના રેશવિઘાવાડ= "ળાનાં વિશુદ્ધિffsવિશુદ્ધચા શ, ગવાત્તવત્તાપેલાતુવિશુદઘwifsfશુદ્ધિવર્ધક एतदन्तर्मुहूर्तमानमिति केचित् । पूर्वकोटिं यावदित्यन्ये અથ:– ૬) સંજવલન કષાયમાત્રના ઉદયથી પેદા થનાર પ્રમાદના સેવનરૂપ “પ્રમત્તસયતગુણસ્થાનક” કહેવાય છે. વળી પ્રમાદે; મદિરા-કષાય-વિષય-નિદ્રા-વિકથા નામવાળા પાંચ છે. દેશવિરતિની અપેક્ષાએ અહીં ગુણેની શુદ્ધિને પ્રકર્ષ અને અશુદ્ધિને અપકર્ષ છે. અપ્રમત્તસંવતની અપેક્ષાએ વિશુદ્ધિને અપકર્ષ [ હાનિ] અને અવિશુદ્ધિને પ્રકર્ષ છે. કેટલાક આ ગુણસ્થાનને, અન્તમુહૂર્ત પ્રમાણુવાળું કહે છે, અને બીજાઓ, દેશનપૂર્વડવર્ષપર્યન્ત આ ગુણસ્થાનક રહે છે એમ માને છે. (૧૯ + ૨૧૩) संज्वलनकषायनोकषायाणां मन्द्रोदयतः प्रमादाभावोऽप्रमत्तसंयतगुणस्थानम् । नोकषाया हास्यादयषड् वेदत्रयश्च । ચાર્લાસ્થિતિf I ૨૦ || અથ–(૭) સંવલનઝેધ વિ. ચારને અને નવા પ્રકારના કષાયને મંદ [ અતીત્ર] ઉદય હેવાથી પ્રમાદના અભાવરૂપ “અપ્રમત્તસંયત ગુણસ્થાન” કહેવાય છે. For Personal & Private Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ હાસ્ય વિ. છ અને ત્રણ વેદ નાકષાય” તરીકે ઓળખાય છે. આ ગુણસ્થાનક અખ્તમુહૂર્ત સ્થિતિવાળું છે. (૨૦-૨૧૪) - स्थितिघातरसघातगुणश्रेणिगुणसंक्रमापूर्वस्थितिबन्धात्मकानामर्थानां विशुद्धिपकर्षांदपूर्वतया निवर्तनमपूर्वकरणगणથાન | ૨૦ || અર્થ –સ્થિતિને ઘાત, [કરણ વિશેષથી અલ્પ કરવી] આ પ્રમાણે રસને ઘાત, ગુણોની શ્રેણી [અનંતવૃદ્ધિ કરવારૂપ ગુણથી સંક્રમ [ લઈ જવારૂપ] અપૂર્વ સ્થિતિને લઘુપણાએ બંધ, અર્થાત્ વિશુદ્ધિવિશેષથી આ પાંચ અર્થોના અપૂર્વ પણાએ કરવારૂપ તે અપૂર્વકરણ ગુણસ્થાનક” (૨૧ + ૨૧૫) प्रचुरमानाया ज्ञानावरणीयादिकर्मस्थितेरपवर्तनाभिधकरणेन तनूकरणं स्थितिघातः, प्रचुररसस्य तेनैव करणेन तनूकरणं रसघातः, तेनैव करणेनावतारितस्य दलिकस्य प्रतिक्षणमसंख्येयगुणवृध्ध्या विरचनं गुणश्रेणिः ॥ २२॥ અથ–સ્થિતિઘાત = જ્ઞાનાવરણ વિ. કર્મોની માટી સ્થિતિને, અપવર્તના નામના કરણથી ટુંકી કરવી તે “સ્થિતિઘાત’ કહેવાય છે. રસઘાત=પ્રચુરરસને પણ અપવતનાકરણ દ્વારા અલ્પ કરે તે “રસઘાત”. ગુણશ્રેણી=અપવર્તનાકરણથી અવતાર (કર્મ) દલિકની ક્ષણે ક્ષણે અસંખ્યાતગુણ વૃદ્ધિથી રચના કરવી તે “ગુથણી'. (૨૨ + ૨૧૬) For Personal & Private Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ *૨ઃ बध्यमानश्शुभप्रकृतिष्वबध्यमानाशुभप्रकृतिदलिकस्य विशुद्वितो नयनं गुणसंक्रमः विशुद्धिप्रकर्षेण गुर्व्याः कर्मस्थितेलघुतया बन्धनमपूर्वस्थितिबन्धः । अन्तर्मुहूर्त का कमेतत् । अत्रस्थो जीवःक्षपक उपशमकश्चेति द्विविधः ॥ २३+२४ ॥ અઃ—ગુણસ ક્રમ=બંધાતી શુભપ્રકૃતિમાં નહીં બંધાતી અશુભપ્રકૃતિના લીયાને વિશુદ્ધિથી લઈ જવારૂપ ‘ગુણુ સક્રમ '. અપૂર્વ સ્થિતિમ ધ=વિશુદ્ધિના પ્રકષથી માટી ક્રમની સ્થિતિને લઘુપણાએ માંધવારૂપ ‘ અપૂર્વ સ્થિતિખંધ ’. આ ગુણસ્થાન, અન્તર્મુહૂત કાલના માનવાળું છે. અહીં રહેલા જીવ, ક્ષપક અને ઉપશમક એમ બે પ્રકારના છે. ( ૨૩ + ૨૪ + ૨૧૭ + ૨૧૮ ) अन्योऽन्याध्यवसाय स्थानव्यावृत्त्यभाव विशिष्टसूक्ष्म सम्परायापेक्षस्थूळ कषायोदयवत्स्थानमनिवृत्तिकरणगुणस्थानम् अन्तमुहूर्तकालमेतत्, अत्रस्थोऽपि द्विविधः क्षपक उपशमकश्चेति क्षपकश्रेणिस्थः क्षपकः, अयं दर्शनावरणीयप्रकृतित्रिकं नामप्रकृतित्रयोदशकं मोहनीयप्रकृतिविंशतिञ्चात्र क्षपयति उपशमश्रेणिस्थ उपशमकः मोहनीयमकृतिविंशतिमेवोपशमयत्ययम् 11 24 11 અર્થ:—પરસ્પર અધ્યવસાયસ્થાનાની નિવૃત્તિના અભાવથી વિશિષ્ટ, સૂક્ષ્મસ’પરાયની અપેક્ષાએ સ્થૂલકષાયના ઉદ્દય For Personal & Private Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ -૮૩ : વાળું સ્થાન · અનિવૃત્તિકરણગુણસ્થાનક ' આ અન્તમુહૂત - કાલવાળું છે. અહીં રહેલા પશુ જીવ, ક્ષપક અને ઉપશમક એમ બે પ્રકારના છે. ક્ષપકશ્રેણિમાં રહેલા જીવ, ક્ષપક કહેવાય છે. આ જીવ, દનાવરણીયની ત્રણ પ્રકૃતિઓને, નામકમની તેર પ્રકૃતિને અને મેહનીયની વીશ પ્રકૃતિઓને આ ગુણસ્થાનકમાં ખપાવે છે. ઉપશમશ્રેણીમાં રહેલા પણ જીવ · ઉપશમક' કહેવાય છે આ જીવ, અહીં મેાહનીયની વીશ પ્રકૃતિને ઉપશમાવે છે. ( ૨૫ + ૨૧૯ ) मोहनीयविंशतिप्रकृतीनां शमनात् क्षयाद्वा सूक्ष्मतया लोभमात्रावस्थानस्थानं सूक्ष्मसंपरायगुणस्थानम् । अन्तर्मुहूर्तમાનમંતમ્ ॥૨૬॥ અ:—મેાહનીયની વીશ પ્રકૃતિના ઉપશમ થવાથી કે ક્ષય થવાથી સૂક્ષ્મરૂપે લાભમાત્રના રહેવા૫ સ્થાન ‘સૂક્ષ્મસ’પરાયગુણસ્થાનક ' કહેવાય છે. આ ગુણુસ્થાનક, અન્તમુહૂર્તના માનવાળુ' છે. (૨૬+૨૧૦) उपशमश्रेण्या सर्वकषायाणामुदयायोग्यतया व्यवस्थापनस्थानमुपशान्तमोहगुणस्थानम् । अत्राष्टाविंशतिमोहनीयमकृतीनामुपशमो भवति, उपशान्तमोहस्तूत्कर्षेणाऽन्तर्मुहूर्त कालमंत्र तिष्ठति तत ऊर्ध्व नियमादसौ प्रतिपतति । चतुवरं भवत्यासंसारमेषा श्रेणिः ॥ २७ ॥ For Personal & Private Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ અર્થ:–ઉપશમશ્રેણી દ્વારા સર્વ કષાયોને ઉદયના અગ્યરૂપે સ્થાપવારૂપ સ્થાન “ઉપશાંતમૂહગુણસ્થાનક” કહેવાય છે. અહીં અટ્રાવીશ મેહનીય પ્રકૃતિઓને ઉપશમ થાય છે. ઉપશાંતોહ આત્મા, ઉત્કર્ષથી અર્થી અન્તર્મુહૂર્તકાલ સુધી રહે છે ત્યારબાદ નિયમથી આ આત્મા, પડે છે. એક જીવને, સંસાર દરમ્યાન ચાર વાર આ શ્રેણી પ્રાપ્ત થઈ શકે છે. (૨૭ + ૨૨૧) क्षपकश्रेण्या कषायनिस्सत्तापादकं स्थानं क्षीणमोहगुणस्थानम् । क्षपकश्रेणिश्चाभवमेकवारमेव भवति । एतदनन्तरमेव सकलत्रकालिकवस्तुस्वभावभासककेवलज्ञानावाप्तिः । શાન્તર્તિકિયું છે ૨૮ . અર્થ –ક્ષપકશ્રેણી દ્વારા સર્વ કષાયોને સત્તારહિત કરનાર સ્થાન “ક્ષીણમેહગુણસ્થાનક, ક્ષપકશ્રેણ, એક જીવને આખા સંસારમાં એક વાર જ પ્રાપ્ત થાય છે ત્યારપછી તરત જ સકલ, ત્રિકાલિક વસ્તુ સ્વભાવ પ્રકાશક કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, આ ગુણસ્થાનક, અન્તમુહૂર્ત કાલ-માનવાળું છે. (૨૮ + ૨૨૨) योगत्रयवतः केवलज्ञानोत्पादकं स्थानं सयोगिगुणस्थानम् । इदश्वोत्कृष्टतो देशोनपूर्वकोटिप्रमाणम् । जघन्यतोऽन्तરણ | ૨૧ / અર્થ–મન, વચન, કાયારૂપ ત્રણ ગવાળાને કેવલ For Personal & Private Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ : ८५ : જ્ઞાનજનક સ્થાન તે ‘ સંચાગિગુણસ્થાનક' કહેવાય છે. આ ગુણસ્થાનક, ઉત્કર્ષ થી દેશેાનપૂર્વકાટીવ વાળુ' અને જઘન્યથી अन्तर्मुहूर्तास भानवालु छे. (२७५ + २२3 ) योग प्रतिरोधिशैलेशीकरणप्रयोजकं स्थानमयोगिगुणस्थानम् । आदिमहूस्वपञ्चस्वरोच्चारणाधिकरणकाल मात्रमानमेतत् । इति चतुर्दश गुणस्थानानि ॥ ३० ॥ અર્થ :—યાગનિરોધ અવસ્થારૂપ શૈલેશીકરણ કરવામાં કારણરૂપ સ્થાન ‘· અયાગિગુણસ્થાનક ’ કહેવાય છે. अ इ उ ऋ लृ खे ३५ प्रथम स्व३५ पांय स्वनुं ઉચ્ચારણ, જેટલા સમયમાં થાય તેટલા સમયના માનવાળું 'गुस्थान' छे. આ પ્રમાણે ચૌદ ગુરુસ્થાનકા સમજવા. (૩૦ + ૨૨૪) उपयोगपूर्विका प्रवृत्तिस्तमितिः । सेर्याभाषैषणाऽऽदाननिक्षेपोत्सर्गभेदेन पञ्चधा । स्वपरबाधापरिहाराय युगमात्रनिरीक्षणपूर्वकं रत्नत्रयफलकं गमनमीर्या । कर्कशा दिदोषरहितहितमितानवद्या सन्दिग्धाभिद्रोहशून्यभाषणं भाषा । सूत्रानुसारेणान्नादिपदार्थान्वेषणमेषणा । उपधिप्रभृतीनां निरीक्ष मार्जनपूर्वक ग्रहणस्थापनात्मक क्रियाऽऽदाननिक्षेपणा । जन्तुशून्यपरिशोधितभूमौ विधिना मूत्रपुरीषादिपरित्यजनमुत्सर्गः ॥ ३१ ॥ अर्थ:-उपयोगपूर्व४नी प्रवृत्ति 'समिति' हेवाय छे, For Personal & Private Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ : ૮} : તે ઈય્યસમિતિ, ભાષાસમિતિ, એષણાસમિતિ, આદાનનિક્ષેપસમિતિ, ઉત્સગ સમિતિના ભેદથી પાંચ પ્રકારની છે. ઇર્યાસમિતિ=પેાતાને કે પરને ખાધા ન થાય તેવી રીતે ધૂ'સરી પ્રમાણ ભૂમિને ( અઢી હાથની જગ્યા) આગળ જોઈ, ખીજ, લીલેાતરા વિગેરેવાળી ભૂમિના પરિહારપૂર્વક જે ગમન, જેનાથી રત્નત્રયીનું સુરક્ષણ થાય છે. તે ‘ **સમિતિ ’ કહેવાય છે. ભાષાસમિતિ=ક શ વિગેરે દાષ વગરનું, સ્વ-પરહિતકારી, મિતાક્ષરવાળુ, અથવા સ્પષ્ટ અર્થ અને અક્ષર વાળું, નિર્દોષ, નિશ્ચિત, ક્રોધ–લાલ–માયા-માન વગરનું બાલવું તે ‘ ભાષાસમિતિ’. એષણાસમિતિ જિનાગમના અનુસારે અન્ન વિગેરે પદાર્થોનું અન્વેષણુ–ગવેષણા તે ‘ એષણુાસમિતિ ’. આજ્ઞાનનિક્ષેપણાસમિતિ=ઉપધિ વિગેરેને જોવા, પ્રમાજ વાપૂર્વક લેવા-મુકવારૂપ ક્રિયા તે આદાનનિક્ષેપણાસમિતિ', ઉત્સગ સમિતિ=જીવજંતુરહિત પરશાષિત ભૂમિ ઉપર વિધિ પ્રમાણે સૂત્ર, પુરીષના ત્યાગ તે ઉત્સÖસમિતિ’, ( ૩૧ + ૨૨૫ ). योगस्य सन्मार्गगमनोन्मार्गगमन निवारणाभ्यामात्मसंरक्षणं गुप्तिः । सा च कायवाङ्मनोरूपेण त्रिधा । शयनासन निक्षेपादान चंक्रमणेषु चेष्टानियमः कायगुप्तिः । उपसर्गपरीषदभावाभावेऽपि शरीरे नैरपेक्ष्यं, योगनिरोध्धुस्सर्वथा For Personal & Private Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ : 29: चेष्टापरिहारोऽपि काय गुप्तिः । अर्थवद्भूविकारा1 दिसंकेतहुंकारादिमवृत्तिरहितं शास्त्र विरुद्ध भाषणशून्यं वचोनियमनं वाग्गुप्तिः । अनेन सर्वथा वा निरोधस्सम्यग्भाषणञ्च लभ्यते । भाषासमितौ सम्यग्भाषणमेव । सावद्यसंकल्पनिरोधो मनोઇતિઃ ॥ ૨૨ ॥ અ:—મન, વચન, કાયારૂપ ચાગના સન્માર્ગમાં ગમન અને ઉન્માગથી નિવારણપૂર્વક આત્માના રક્ષણને ગુપ્તિ ' કહે છે. તે મન, વચન, કાયારૂપથી ત્રણ પ્રકારની છે. 6 કાયગુપ્તિ=સૂવા, બેસવા, લેવા, મુકવા, ચાલવામાં ક્રિયાના નિયમ. અર્થાત્ ઉપસર્ગ, પરીષહુ હાય કે ન હાયતા પણ શરીરના વિષયમાં અપેક્ષાના અભાવ, યાગનિરોધકના સર્વથા ચેષ્ટાનેા પરિહાર પણ કાયમિ ' કહેવાય છે. ઃ વચનગુપ્તિ=સાથ ક ભ્ર વિકાર વિગેરે સકેત તથા હુંકાર વિગેરે પ્રવૃત્તિથી રહિત, શાસ્ત્રવિરાધિભાષણશૂન્ય, વચનના નિયમ. આ કથનથી સર્વથા વાણીના નિરોધને અને સમ્યગ્ ભાષણને ‘ વચનસિ કહે છે. ભાષાસમિતિમાં માત્ર સમ્યગ્ ભાષણુને ભાષાસમિતિ કહે છે. મનાગુપ્તિ=સપાપ સ’કલ્પના નિયમ તે નાગુતિ' કહેવાય છે. ( ૩૨ + ૨૨૬) For Personal & Private Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ : ८८ : प्रतिबन्धकसमवधाने सत्यपि समभावादविचलनं परी षहः ।। ३३ ।। . स च क्षुत्पिपासाशीतोष्णदंशावस्त्रार तिवनिताचर्यानैषेधिकी(निषद्या) शय्याऽऽक्रोशवषयाचनाऽळाभरोगतृणस्पर्शम लसत्कारप्रज्ञाऽज्ञानसम्यक्त्वरूपेण द्वाविंशतिविधः । सत्यामप्यतिशयितक्षुद्वेदनायां सविधि भक्ताद्यलाभेऽपि क्षुधोपसहनं क्षुत्परीषहः । सत्यां पिपासायामदुष्टजलाद्यभावेऽपि तृदूपरिषहणं पिपासा - परीषहः । प्रचुरशीतबाधायामप्यत्यल्पैरेव वस्त्रादिभिश्शोतोपसहनं शीतपरीषदः । प्रभूतोष्णसन्तप्तोऽपि जलावगाहनाद्यनासेवनमुष्णपरीषहः || ३४ ॥ અ:—અવરોધક ( પ્રતિકૂલ ) વસ્તુ હાવા છતાં પણુ સમભાવથી ચલિત નહિં થવું તે ‘પરીષહ’ કહેવાય છે. ૩૩શા ते परीषहो (१) क्षुधा, (२) पिपासा, (3) शीत, (४) Guj, (4) इंश, (६) अवख, (७) भरत, (८) वनिता, (८) थर्या, (१०) नैषेधिडी, (११) शय्या, (१२) भाडेोश, (१३) वध, (१४) यायना, (१५) मसाल, (१६) रोग, (१७) तृषुस्पर्श, (१८) भल, (१८) सत्हार, (२०) प्रज्ञा, (२१) अज्ञान, (२२) सभ्यत्वइये. मावीश प्रारवाजा छे. ક્ષુધાપરીષહુ=અત્યંત ક્ષુધાની વેદના થવા છતાં વિધિપૂર્વક આહારાદિના લાભ નહીં થવા છતાં પણ ક્ષુધા सडवी ते. For Personal & Private Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ : ૮૯ : પિપાસાપરીષહ અત્યન્ત તરસ લાગવા છતાં નિર્દોષ જલાદિની પ્રાપ્તિ નહીં થતાં તૃષાનું સહન કરવું તે. શીતપરીષહ=અત્યન્ત ઠંડીની બાધા થતાં થોડા વસ્ત્રાદિ હોવા છતાં શીતનું સહન કરવું તે. ઉષ્ણપરીષહ અત્યન્ત ગરમી લાગવા છતાં પણ જલસનાનાદિ નહીં કરવું તે. (૩૩ + ૩૪ + ૨૨૬ + ૨૨૮) समभावतो दंशमशकाद्युपद्रवसहनं दंशपरीषहः । एते वेदनीयक्षयोपशमजन्याः सदोषवस्त्रादिपरिहारेणाल्पमूल्याल्पवस्त्रादिभिर्वर्तनमवस्त्रपरीषहः । अप्रीतिप्रयोजकसंयोगसमवधाने सत्यपि समतावलम्बनमरतिपरीषहः । कामबुध्ध्या स्च्याद्यङ्गादिजन्यचेष्टानामवलोकनचिन्तनाभ्यां विरमणं स्त्रीपरीषहः । एते च चारित्रमोहनीयक्षयोपशमजन्याः ॥३५॥ અર્થ:–દંશપરીષહ=સમભાવથી ડાંશ-મચ્છર વિગેરેને ઉપ દ્રવ સહન કરવું તે. - આ પાંચ પરીષહ વેદનીયના ઉદયથી આવે છે અને તેઓને જય, ચારિત્રમેહનીયના ક્ષય પશમથી થાય છે કારણ કે, સહન ચારિત્રરૂપ છે. અવશ્વપરીષહ સદેષ વસ્ત્ર વિગેરેના ત્યાગપૂર્વક અ૫ મૂલ્ય વાળા અલ્પ વસ્ત્રથી વર્તવું તે. અરતિપરીષહ અપ્રીતિપ્રાજક સંગ તેવા છતાં પણ સમતાનું અવલંબન કરવું તે. For Personal & Private Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ श्रीपरीषमभुद्धिथी श्रीमान। अ, प्रत्य, १२, હસવું, લલિત, વિશ્વમ વિગેરે ચેષ્ટાઓને જે જેવી, વિચારવી, તેનાથી અટકવું તે. આ ત્રણ પરીષહે ચારિત્રમેહનીયના ઉદયથી આવે છે અને તેઓને જય, ચારિત્રમેહનીયના क्षयोपशमथी थाय छे. ( 34+ २२८) एकत्र निवासममत्वपरिहारेण सनियमं प्रामादिभ्रमणजन्यक्लेशादिसहनं चर्यापरीषहः । वेदनीयक्षयोपशमजन्योऽयम् । स्त्रीपशुपण्डकवर्जिते स्थाने निवासादनुकूलप्रतिकूलोपसर्गसम्भषेऽप्यविचलितमनस्कत्वं निषद्यापरीषदः । चारित्रमोहनायक्षयोपशमजन्योऽयम् । प्रतिकूलसंस्तारकवसतिसेवनेऽनुद्विग्नमनस्कत्वं शय्यापरीषहः । अयश्च वेदनीयक्षयोपक्षमजन्यः । निर्मूलं समूलं वा स्वस्मिन् (स्मै) कुप्यत्सु जनेझु समतावलम्बनमाक्रोशपरीपहः । चारित्रमोहनीयक्षयोपशम. जन्योऽयम् । परपयुक्तताउनतजनादीनां कायविनश्वरत्वविभावनया सहनं वधपरीषहः । वेदनीयक्षयोपशमजन्योऽवम् ॥ ३६॥ અથ–ચર્યાપરીષહ-એક સ્થાનમાં નિવાસની મમતાના પરિ હારપૂર્વક નિયમ સહિત ગ્રામાદિના વિહારજન્ય ફલેશ વિગેરેનું સહન કરવું તે. આ પરીષહ, વેદનીયથી ઉદયમાં આવે છે For Personal & Private Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ : હા : અને તેના જય, ચારિત્રમેાહનીયના ક્ષયે પશમથી થાય છે. નિષદ્યાપરીષહ=સ્ત્રી, પશુ, નપુંસક વગરના સ્થાનમાં નિવાસથી અનુકૂલ, પ્રતિકૂલ ઉપસના સભવ થતાં મનની નિશ્ચલ અવસ્થા તે. આ, ચારિત્રમાહનીયથી ઉદયમાં આવે છે. તેના જય, ચારિત્રમેાહનીયના ક્ષાપશમથી થાય છે. શય્યાપરીષહ=પ્રતિકૂલ સથારા-વસતિનું સેવન થતાં મનના ઉદ્વેગના અભાવ તે. આ, પરીષહ, વેદનીયના ઉદયથી આવે છે તેના જય, ચારિત્રમે હનીયના ક્ષચેાપશમથી થાય છે. આફ્રેશપરીષહ-સકારણ કે નિષ્કારણ પેાતાના ઉપર કાપાય માન જન હાયે છતે સમતા ધારણ કરવી તે. આ પરીષહ, ચારિત્રમાહનીયના ઉદયથી આવે છે અને તેના વિજય, ચારિત્રમેાહના ક્ષાપશમથી થાય છે. વધપરીષહ=ખીજાઓએ કરેલ તાડન, તના વિગેરેનું કાયાની વિનશ્વરતાની ભાવનાથી સહન કરવું, આ પરીષહ, વેદનીયના ઉદયથી આવે છે અને તેના વિજય, ચારિત્રમેાહનીયના ક્ષયે પશમથી થાય છે. (૩૬ + ૨૩૦ ) स्वधर्मदेहपालनार्थं चक्रवर्तिनोऽपि साधोर्यांचनाळज्जा For Personal & Private Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ : ૯ : परिहारो याचनापरीषहः । चारित्रमोहनीयक्षयोपशणजन्योऽयम् । याचितेऽपि वस्तुन्यप्राप्ते विषादानवलम्बनमलाम परीषहः । लाभान्तरायक्षयोपशमजन्योऽयम् । रोगोद्भवे सत्यपि सम्यक्सहनं रोगपरीषहः ॥ ३७॥ અર્થ:–યાચનાપરીષહ સ્વધર્માથે દેહના પાલન માટે ચક્રવર્તી એવા સાધુએ પણ યાચનાની લજજાને પરિહાર કરે તે. આ, પરીષહ, ચારિત્રમોહનીયના ઉદયથી આવે છે અને તેને જય, ચારિત્રમેહનીયના ક્ષપ. શમથી થાય છે. અલાભપરીષહ યાચના કરવા છતાં વસ્તુની અપ્રાપ્તિ થતાં ખેદ ધારણ નહીં કરે તે. આ પરીષહ, લાભાન્તરાયના ઉદયથી આવે છે. અને તેને જય, ચારિત્રમેહનીયના ક્ષપશમથી થાય છે. ગપરીષહરોગની ઉત્પત્તિ થવા છતાં સારી રીતે સહન કરવું તે. (૩૭ + ૨૩૧). जीर्णशीर्णसंस्तारकाधस्तनतीक्ष्णतृणानां कठोरस्पर्शजन्यक्लेशसहनं तृणस्पर्शपरीषहः । शरीरनिष्ठमलापनयनानभिलाषो मलपरीषदः । वेदनीयक्षयोपशमजन्या एते । भक्तजनानुष्टिवातिसत्कारेऽपि गर्वपराङ्मुखत्वं सत्कारपरीषहः । अयश्च चारित्र For Personal & Private Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ मोहनीयक्षयोपशमजन्यः । बुद्धिकुशलत्वेऽपि मानापरिग्रहः प्रज्ञापरीषहः । ज्ञानावरणक्षयोपशमजन्यः । बुद्धिशून्यत्वेऽप्यखिन्नखमज्ञानपरीषहः । ज्ञानावरणक्षयोपशमजन्यः । इतरदर्शनचमत्कारदर्शनेऽपि स्वदेवतासानिध्याभावेऽपि जैनधर्मश्रद्धातोऽविचलनं सम्यक्त्वपरीषहः। दर्शनमोहनीयक्षयोपशमનવો II ૨૮ | અર્થ:-તૃણસ્પર્શ પરીષહ જીર્ણ, શીણું સંથારાના નીચે રહેલ તીક્ષણ તૃણના કઠિન સ્પર્શથી થનાર ફલેશનું સહન કરવું તે. મલપરીષહ=શરીરમાં રહેલ મેલને દૂર કરવાની ઈચ્છાને અભાવ તે. આ ઉપરાક્ત ત્રણ પરીષહ, વેદનીયના ઉદયથી આવે છે અને તેઓને જય, ચારિત્રમેહ નીયના ક્ષપશમથી થાય છે. સત્કારપરીષહ–ભક્તજનોએ કરેલ અત્યંત સત્કાર હોવા છતાં પણ ગર્વથી રહિત બનવું તે. આ પરીષહ ચારિત્રમોહનીયના ઉદયથી આવે છે તેને જ્ય, ચારિત્રમેહનીયના ક્ષયોપશમથી થાય છે. પ્રજ્ઞાપરીષહ બુદ્ધિકૌશલ્ય હોવા છતાં પણ ગર્વરહિત બનવું તે. આ પરીષહ, જ્ઞાનાવરણીય પશમથી આવે For Personal & Private Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ છે અને તેને જય, ચારિત્ર મેહનીયના ક્ષેપ શમથી થાય છે. અજ્ઞાનપરીષહ બુદ્ધિને અભાવ હોવા છતાંય ખેદરહિત થવું તે. આ પરીષહ, જ્ઞાનાવરણના ઉદયથી આવે છે. તેને વિજય, ચારિત્રમેહના ક્ષયોપશમથી થાય છે. સમ્યક્ત્વપરીષહ=જેનેતરદર્શનના ચમત્કાર જેવા છતાંય અથવા પિતાના દેવ વિગેરેનું સામીપ્ય નહીં હોવા છતાં જૈનધર્મવિષયક શ્રદ્ધાથી સર્વથા ચલિત ન થવું તે. આ પરીષહ, દશનામેનીયના ઉદયથી આવે છે. અને તેને વિજય, દર્શનમેહનીયના ક્ષપ શમથી થાય છે. (૩૮ + ૨૩૨) मोक्षमार्गानुकूलयतिप्रयत्नो यतिधर्मः। स च क्षान्तिमादेवाजवनिलामतातपस्संयमसत्यशौचाकिञ्चन्यब्रह्मचर्यभेदादशવિપાછલા વક્ષ્યક્તિ ર૧ / અથ–મોક્ષમાર્ગને અનુકૂલ સાધુને પ્રયત્ન “યતિધર્મ કહેવાય છે. તે યતિધર્મ, ક્ષમા, માદવ, આર્જવ, નિલભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા, બ્રહ્મચર્યભેદથી દશ પ્રકાર છે. આતા લણે આગળ પર કહેવાશે. (૩૯ ય ૨૩૩) বার্ধলে দিল দেব। সর্বোৱলম্বা रकत्वान्यत्वाशुचिखाऽऽश्रवसंवरनिर्जरालोकस्वभावबोधिदुर्लम For Personal & Private Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ : ८५ : धर्मस्वाख्यात भेदाद् द्वादशधा सा । एतल्लक्षणान्यप्यग्रे वक्ष्यन्ते ॥ ४० ॥ અ:—માક્ષને અનુકૂલ પ્રવૃત્તિમાં ઉત્તેજકચિંતન ‘ભાવના’ अडेवाय ते भावना, (१) अनित्य, (२) मशरशु, (3) सौंसार, (४) शे४त्व, (4) अन्यत्व, (६) अशुचित्व, (७) माश्रव, (८) संवर, (७) निर्भरा, (१०) सेोस्वभाव, (११) बोधिहुल, (१२) धर्मस्वाभ्यात बेडथी भार प्रहारनी छे. खाना सक्षथे। पशु सागण उडेवारी. ( ४० + २३४ ) कर्माष्टक शून्यताप्रयोजक मनुष्ठानं चारित्रम् । तच्च सामायिकच्छेदोपस्थापन परिहारविशुद्धिसूक्ष्म संपराययथाख्यातभेदेनपञ्चविधम् ॥ ४१ ॥ અર્થ:—આઠ કર્મોના અભાવમાં કારણભૂત અનુષ્ઠાન 'शारित्र' 'हेवाय छे ते यारित्र, साभायिष्ठ-छेहोपस्थापन, પશ્તિારવિશુદ્ધિ-સૂક્ષ્મસ પરાય-યથાખ્યાત ભેદથી પાંચ પ્રકારનું छे. (४१ + २३५ ) छेदोपस्थापनादिचतुष्टय भिन्ना सर्वसावद्ययोगविरतिः सामायिकम् । तद्द्द्विविधम् । इत्तरकालं यावज्जीवकालश्चेति । भाविव्यप्रदेशयोग्यं स्वल्पकाळ चारित्रमित्तरकाळम् । प्रथमान्तिमतीर्थकर तीर्थयोरेवैतत् । भाविव्यपदेशाभावेन यावज्जीवं संयमो यावज्जीवकालम् । इदश्च मध्यमद्वाविंशतितीर्थंकरतीर्थान्तर्गत साधूनां विदेह क्षेत्रवर्तिनाश्च ॥ ४२ ॥ For Personal & Private Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ • & + અર્થ :—સામાયિક-છેદ્યાપસ્થાપન વિગેરે ચારથી ભિન્ન, સ સાવધ ચેાગની વિરતિ ‘સામાયિક ' કહેવાય છે. તે સામાયિક, એ પ્રકારનું છે. અલ્પકાલ સુધીનું એક અને બીજી' યાવજ્જીવકાલ સુધીનુ’. (૧) ઇત્વરકાલિક=ભવિષ્યમાં બીજા વ્યવહાર-શબ્દપ્રયાગને ચેાગ્ય હાઈ સ્વલ્પકાલનું' સામાયિક ઇત્વરકાલિક’ કહેવાય છે. પહેલા અને છેલ્લા તીથ 'કરના તીર્થમાં આ સામાયિક સાધુને હાય છે. (ર) યાવજ્રજીવકાલિક=ભવિષ્યમાં બીજા વ્યવહારના અભાવ હાઈ યાવજ્જીવ સુધીનુ' સામાયિક-‘સયમ’-યાવજીવકાલિક' કહેવાય છે. આ સામાયિક-સયમ, મધ્યમ ખાવીશ તીકરાના તીસ્થ સાધુઓને અને મહાવિદેહક્ષેત્રસ્થ સાધુઓને હાય છે. (૪૨ + ૨૩૬ ) पूर्व पर्यायोच्छेदे सत्युत्तरपर्यायारोपणयोग्यं चारित्रं छेदोपस्थापनम् । तच्च निरतिचारसातिचारभेदेन द्विविधम् । शैक्षकादेरधीत विशिष्टाध्ययन विदो यदारोप्यते तन्निरतिचारम् । खण्डित मूळ गुणस्य पुनर्ब्रतारोपणं सातिचारम् । उभयमपि प्रथमान्तिमतीर्थकर तीर्थकाल एव ॥ ४३ ॥ અ:—પૂ પર્યાયના ઉચ્છેદ્યપૂર્વક ઉત્તરપર્યાયના આરાપશુની ચેાગ્યતા વિશિષ્ટ ચારિત્ર છેદ્યાપસ્થાપન' કહેવાય છે. આ ચારિત્ર, નિરતિચાર-સાતિચારભેદથી બે પ્રકારનુ છે. For Personal & Private Use Only Page #120 -------------------------------------------------------------------------- ________________ નિરતિચારછેદે પસ્થાપન વિશિષ્ટ અધ્યયનના અભ્યાસી નવદીક્ષિત સાધુ વિગેરેને વિશુદ્ધતરમહાવ્રતનું જે આજે પણ કરાય તે. સાતિચારછેદેપસ્થાપન=મૂલગુણની ખંડના કરનારને ફરીથી જે મહાવ્રતનું આરોપણ કરાય તે. આ બંને પ્રકારનું ચારિત્ર, પહેલા અને છેલ્લા તીર્થકરના તીર્થકાલમાં હેય છે. (૪૩ + ૨૩૭) तपोविशेषविशिष्टं परिशुद्धिमच्चारित्रं परिहारविशुद्धिकम् । तदपि निर्विशमानकं निविष्टकायिकञ्चेति द्विविधम् । निविंशमानकाः प्रक्रान्तचारित्रोपभोक्तारः, निर्विष्टकायिकाश्च समुपभुक्तप्रकान्तचारित्रकायिकाः । एते चाऽऽद्यान्तिमतीर्थकरतीर्थकाल एव ॥ ४४ ॥ અર્થ-પરિહારવિશુદ્ધિક=વિશિષ્ટ તપવાળું, પરશુદ્ધિવાળું ચારિત્ર “પરિહારવિશુદ્ધિક” કહેવાય છે. આ ચારિત્ર પણ નિર્વિશમાનક અને નિર્વિકાયિકના ભેદથી બે પ્રકારનું છે. નિર્વિશમાનક=પ્રારબ્ધ ચારિત્રને ઉપભેગ કરનારાઓ અર્થાત તવિશેષના ઉપભેગકાલીન ચારિત્રવાળાઓ. નિર્વિષ્ટકાયિક=સમુપમુક્ત પ્રારબ્ધ ચાસ્ત્રિકાયિક અર્થાત ઉપ ભુક્ત તપ વિશેષ કાલીને ચારિત્રવાળાએ. For Personal & Private Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ :૯૮ : આ ચારિત્રવાળાઓ, પહેલા અને છેલ્લા તીર્થ કરના તીર્થકાલમાં જ સમજવા. (૪૪ + ૨૩૮) अत्यन्तकृशकषायवच्चारित्रं सूक्ष्मसंपरायम् । इदं संक्लिश्यमानकं विशुध्ध्यमानकं चेति द्विपकारम् । उपशमश्रेणीतः प्रपततः प्रथमम् , द्वितीयं तु श्रेणिमारोहतः ॥ ४५ ॥ અથ–સૂમસં૫રાય અત્યંત સૂક્ષમ લોભ નામના કષાયના સમાનકાલમાં થતું ચારિત્ર “સૂલમસં પરાય” કહે વાય છે. આ ચારિત્ર, સંફિલશ્યમાનક અને વિશુદ્ધ માનક એમ બે પ્રકારનું છે. સંકિલયમાનચારિત્ર=ઉપશમશ્રેણીથી પડતા જીવને હેય છે. વિશુદ્ધમાનચારિત્ર=પ્રતિક્ષણ વિશુદ્ધ અધ્યવસાયવાળાને અર્થાત ઉપશમશ્રેણીમાં ચઢતા જીવને હોય છે. (૪૫ + ૨૩૯) નિજા વા િથથાદવારણ ! ઓ વાપરોનિमुफ्यातस्य कषायाणामुपशमादनुदयाचाऽन्तर्मुहूर्तस्थितिकम् । क्षपकश्रेणिमधिगतस्य तु कषायाणां सर्वथा क्षयाजघन्य तोऽन्तर्मुहर्त्तस्थितिकालीनमुत्कृष्टतश्च देशोनपूर्वकोटिप्रमाणं बोध्यम् । आचं प्रतिपाति, द्वितीयमप्रतिपाति ॥ ४६ ॥ અર્થ:–ચાખ્યાત=કષાય વગરનું ચારિત્ર “યથાખ્યાતચારિત્ર” કહેવાય છે. For Personal & Private Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ : ૯ :: આ ચારિત્ર, પ્રતિપાતી અને અપ્રતિપાતી એમ બે પ્રકારનું છે. પ્રતિપાતી ઉપશમણ પામેલા અગ્યારમા ગુણસ્થાનકવતી આત્માને સર્વથા કષાયોના ઉપશમથી, ઉદયના અભાવની અપેક્ષાએ, આ પહેલું યથાખ્યાતચારિત્ર ફક્ત ઉત્કૃષથી અન્તર્મુહૂર્તકાલ સુધી રહેનારું છે. કેમકે ત્યારબાદ નિયમથી પડે છે. માટે પહેલું પ્રતિપાતી છે. અપ્રતિપાતીક્ષપકશ્રેણીને પામેલા બારમા વિગેરે ગુણસ્થાનવર્તી આત્માને સર્વથા કષાયોને ક્ષય હેવાથી જઘન્યથી અન્તર્મુહૂર્તસ્થિતિકાલવાળું અને ઉત્કૃષ્ટથી દેશનપૂર્વ કોટી પ્રમાણુવાળું છે. ક્ષપકશ્રેણીથી કલાને સર્વથા ક્ષય હોવાથી પ્રતિપાતને અભાવ છે માટે બીજું યથાખ્યાતચારિત્ર “અપ્રતિપાતિ કહેવાય છે. (૪૬ + ૨૪૦ ) तत्र द्वाराणि प्रज्ञापनावेदरागकल्पचारित्रप्रतिसेवनाज्ञानतीर्थ लिङ्गशरीरक्षेत्रकालगतिसंयमसत्रिकर्षयोगोपयोगकषायले. श्यापरिणामवन्धवेदनोदीरणोपसम्पद्धानसंज्ञाऽऽहारभवाकर्षकालमानान्तरसमुद्घातक्षेत्रस्पर्शनाभावपरिणामाल्पबहुत्वेभ्यः षट. સિદ્ધિવાનિ ! ૪૭ | –સામાયિક આદિ સંયમીઓની અપેક્ષા રાખી છત્રીશ પ્રકારે કારોનું વિવેચન– For Personal & Private Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૦ : – છત્રીશ દ્વારોના નામો – અર્થ:-(૧) પ્રજ્ઞાપના, (૨) વેદ, (૩) રાગ, (૪) કપ, (૫) ચારિત્ર, (૬) પ્રતિસેવના, (૭) જ્ઞાન, (૮) તીર્થ, (૯) લિંગ, (૧૦) શરીર, (૧૧) ક્ષેત્ર, (૧૨) કાલ, (૧૩) ગતિ, (૧૪) સંયમ, (૧૫) સંનિકર્ષ, (૧૬) ચેગ, (૧૭) ઉપયોગ, (૧૮) કષાય, (૧૯) વેશ્યા, (૨૦) પરિણામ, (૨૧) બંધ, (૨૨) વેદના, (૨૩) ઉદીરણ, (૨૪) ઉપસંહાન, (૨૫) સંજ્ઞા, (૨૬) આહાર, (૨૭) ભવ, (૨૮) આકર્ષ, (૨૯) કાલમાન, (૩૦) અંતર, (૩૧) સમુદ્દઘાત, (૩૨) ક્ષેત્ર, (૩૩) સ્પર્શના, (૩૪) ભાવ, (૩૫) પરિણામ, (૩૬) અલ્પબદુત્વરૂપઢારે છત્રીસ પ્રકારના છે. (૪૭ + ૨૪૧). तत्र प्रज्ञापनाद्वारे सामायिकसंयत इत्वरिको यावत्कथिकश्चेति द्विविधः । छेदोपस्थापनीयस्सातिचारी निरतिचारी चेति द्विविधः । परिहारविशुद्धिको निर्विशमानो निविष्टकायिकश्चेति द्विविधः । सूक्ष्मसंपरायसंयत उपशमश्रेणीतः प्रच्यवमानः उपशमक्षपकश्रेण्यन्यतरारूढश्चेतिः રિ www.so we be Bરિ રિષિ કૃત્રિ અથ–પ્રજ્ઞાપનાદ્વાર સામાયિક સંયમી, ઈત્વરિક [ ભાવિવ્ય. પદેશાંતર એગ્ય અલ્પકાલિક સંયમવાળ] પ્રથમ અંતિમતીર્થસ્થ, સાધુ યાવસ્કથિક-વ્યપદેશાંતર અાગ્ય યાજજીવ સંયમધારી મધ્ય તીર્થકર For Personal & Private Use Only Page #124 -------------------------------------------------------------------------- ________________ : ૧ : અને મહાવિદેહક્ષેત્રતીર્થવર્તી સાધુ એમ બે પ્રકારે છે. છેદે પસ્થાપનીય અતિચારવાળે અને અતિચાર વગરને એમ બે પ્રકારે છે. પરિહારવિશુદ્ધિક-નિર્વિશમાનક [ પ્રક્રિાંતચારિત્રભોક્તા] અને નિવિષ્ટકાયિક ઉપભુક્તપ્રકાંતચારિત્ર એમ બે પ્રકારે છે. સૂકમસં૫રાયસંયમી ઉપશમણીથી પડતે અને ઉપશમ કે ક્ષપકશ્રેણમાં ચડેલ એમ બે પ્રકારે છે. યથાખ્યાત સંયમી અગ્યારમા ગુણસ્થાનવત છદ્યસ્થ અને બારમા ગુણસ્થાનવતી કેવલી એમ બે પ્રકારે છે. (૪૮ + ૨૪૨) वेदद्वारे-सामायिको नवमगुणस्थापनावधि वेदको वेदत्रयवांश्च । नवमान्ते तूपशमात्क्षयाद्वा वेदानामवेदकोऽपि भवेत् । एवं छेदोपस्थापनीयोऽपि । पारिहारिकः पुरुषवेदो वा पुनपुंसकवेदो वा स्यातू सूक्ष्मसंपरायो यथाख्यातश्चाવેના પતિ છે ૪૨ | – વદદ્વાર – અર્થ:––સામાયિકસંયમી=નવમા ગુણસ્થાન સુધી દિવાળે, ત્રણ વેદવાળે પણ હેય છે. નવમાના અંતે For Personal & Private Use Only Page #125 -------------------------------------------------------------------------- ________________ : (OR : વેઢાના ક્ષય કે ઉપશમ થવાથી અવેન્રી પણ થાય આ પ્રમાણે છેઢાપસ્થાપનવાળા સમજવા. પરિહારવિશુદ્ધિક=પુરૂષવેદવાળા કે પુરૂષ, કૃત્રિમ નપુંસક વેદ વાળા હાય ! સૂક્ષ્મસ'પરાયવાળા કે યથાખ્યાતચારિત્રવાળા अवेही होय छे. (४८ + २४३ ) रागद्वारे - सामायिकादिचत्वारसंयतास्वरागा एव । यथाख्यातसंयतस्त्वराग एवेति ॥ ५० ॥ -: रागद्वार :― અર્થ:—સામાયિક વિગેરે ચાર સયમીએ રાગવાળા જ છે. યથાખ્યાત સંયમી તા રાગ वगरना - वीतराग न छे. ( ५० + २४४ ) कल्पद्वारे - सामायिक सूक्ष्म सम्पराययथाख्याताः स्थितकल्पेऽस्थितकल्पे च, छेदोपस्थापनीय स्थितकल्प एव भवेत् । परिहारविशुद्धिकोऽपीश एव । अस्थितकल्पो मध्यमतीर्थकरतीर्थेषु विदेहे चेति । अथवा सामायिको जिनकल्पस्थविर कल्पकल्पातीतेषु भवेत् छेदोपस्थापनीयपरिहारविशुद्धिकौ न कल्पातीते । सूक्ष्मसंपराययथाख्यातौ तु कल्पातीत एव स्याताम् ॥ ५१ ॥ For Personal & Private Use Only Page #126 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૩ : – કલપકાર – અથ–સામાયિક, સૂફમસંપરાય, યથાખ્યાત, એમ ત્રણ સંયમે સ્થિત [નિયત ] કલ્પમાં [દશવિધસાધુસમાચારીમાં) અને અસ્થિત [ અનિયત ] કલ્પમાં હોય છે. પહેલા અને છેલ્લા તીર્થકરના સાધુએ નિયતકલ્પવાળા છે અને મધ્યમજિન સાધુઓને ચાર કપે નિયત છે અને બીજા અનિયત છે. એટલે તેઓ અનિયત ક૨વાળા કહેવાય છે. સામાયિક તે સ્થિતિ અને અસ્થિત કલ્પમાં હોય છે. છેદેપસ્થાપનીય સ્થિતકલ્પમાં જ હોય છે. પરિહારવિશુદ્ધિક સ્થિતકલ્પમાં જ હોય છે. અસ્થિતકલ્પ, મધ્યમ તીર્થકરના તીર્થોમાં અને મહાવિદેહક્ષેત્રોમાં હોય છે. અથવા સામાયિક, જિનકલ્પ-સ્થવિરકલ્પ–કલ્પાતીતમાં હોય છે. છેદેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક આ બે ચારિત્ર, કલ્પાતીતમાં હેતાં નથી. સૂમસં૫રાય અને યથાખ્યાત બે ચારિત્રે કપાતીતમાં જ હેય છે. જિનકલ્પ કે સ્થવિરક૫માં હેતા નથી. (૫૧ + ૨૪૫) ___ चारित्रद्वारे-सामायिक: पुलाको बकुशः कषायकुशीको वा स्यात् । एवं छेदोपस्थापनीयोऽपि । परिहारविशुदिक सूक्ष्मसम्परायौ कषायकुशीलावेव । यथाख्यातस्तु निर्ग्रन्य: ના વેતિ | ૨ | For Personal & Private Use Only Page #127 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૪: – ચારિત્રદ્વાર – અથ:-પુલાક, બકુશ, કુશીલ, નિગ્રંથ, સ્નાતકરૂપે પાંચ નિગ્રંથના ભેદે આગળ કહેવાશે તેની અપેક્ષાએ આ વિચારણા જાણવી. સામાયિક ચારિત્રવાળો, પુલાક,-બકુશ કે કષાયકુશીલ નિગ્રંથ જાણ. આ પ્રમાણે છેદપસ્થાપનીયમાં પણ સમજવું. પરિ હારવિશુદ્ધિક, સૂક્ષ્મસં૫રાય નામક ચારિત્રવાળા કષાયકુશીલ જ સમજવા. યથાખ્યાત ચારિત્રવાળે, નિર્ગથ કે સ્નાતક સાધુ જાણવે. ( પર + ૨૪૬ ) प्रतिसेवनाद्वारे-सामायिकच्छेदोपस्थापनीयौ मूळोत्तरगुणप्रतिसेवकावप्रतिसेवकौ च भवतः । परिहारविशुद्धिकोऽप्रतिसेवकः । एवं सूक्ष्मसंपराययथाख्यातावपि विज्ञेया| પર છે – પ્રતિસેવનાદ્વાર – અર્થ–સામાયિક, છેદેપસ્થાપનીય સંયમવાળાઓ, મૂલાત્તર ગુણના પ્રતિસેવક અને અપ્રતિસેવક હોય છે. પરિહારવિશુદ્ધિક સંયમવાળે તે અપ્રતિસેવક જાણ. આ પ્રમાણે સૂમસં૫રાય અને યથાખ્યાત ચારિત્રવાળાઓ, અપ્રતિસેવક જ છે એમ સમજવું. (૫૩ + ૨૪૭) For Personal & Private Use Only Page #128 -------------------------------------------------------------------------- ________________ : १०५ : ज्ञानद्वारे - सामायिकादिचतुणों द्वे वा त्रीणि वा चखारि वा ज्ञानानि भवन्ति । यथाख्यातस्यैकादशद्वादशगुणस्थानयोश्चत्वारि ज्ञानानि ऊर्ध्वगुणस्थानयोः केवलज्ञानं भवतीति ।। ५४ ।। -: ज्ञानद्वार : અ:-સામાયિક વિગેરે ચાર ચારિત્રવાળાએ, એ અથવા ત્રણ કે ચાર જ્ઞાનવાળા હોય છે. છદ્મસ્થવીતરાગ યથાખ્યાત ચારિત્રવાળાને બે અથવા ત્રણ કે ચાર જ્ઞાના હાય છે. અર્થાત્ અગ્યારમા કે બારમા ગુણસ્થાનવ યથાખ્યાત ચારિત્રવાળાને બે અથવા ત્રણ કે ચાર જ્ઞાના હેાય છે. સચેાગી અને અયાગી ગુણસ્થાનમાં યથાખ્યાતચારિત્રવાળાને કેવલજ્ઞાન હાય છે. ( ૫૪ + ૨૪૮ ) श्रुतद्वारे - सामायिकच्छेदोपस्थापनीययोर्जघन्यतोऽष्टौं प्रवचनमातर उत्कर्षतस्तु यावच्चतुर्दशपूर्वं श्रुतम् । परिहारविशुद्धस्य जघन्यतो द्रवमपूर्वस्याच (रवस्तु । उत्कृष्टतस्त्वपूर्णदशपूर्वं यावत् । सूक्ष्म संपरायिकस्य तु सामायिकस्येव । यथाख्यातस्य निर्ग्रथस्य सामायिकस्येव । स्नातकस्य श्रुतं नास्तीति ।। ५५ । -: श्रुतद्वार અથ—પ્રસંગેાપાત્ત-સામાયિક અને હેપસ્થાપનીયમાં જધન્યથી આઠપ્રવચનમાતાનું શ્રુતજ્ઞાન અને ઉત્કૃષ્ટથી ચૌદ પૂર્વ --: For Personal & Private Use Only Page #129 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૬ : સુધીનું શ્રુતજ્ઞાન. પરિહારવિશુતિને જઘન્યથી નવમા પૂર્વનાઆચાર વસ્તુનું શ્રુતજ્ઞાન, અને ઉત્કૃષ્ટથી દેશોન દશપૂર્વ સુધી શ્રુતજ્ઞાન છે. સૂક્ષમસંપાયિકનું સામાયિકની માફક શ્રુતજ્ઞાન છે. નિથસ્થયથાખ્યાતચારિત્રનું શ્રુતજ્ઞાન, સામાયિકની માફક જાણવું. સ્નાતકને શ્રુતજ્ઞાન નથી કેમકે તે કેવલજ્ઞાની છે. (૫૫ + ૨૪૯) तीर्थद्वारे-तीर्थेऽप्यतीर्थेऽपि सामायिको भवेत् । अ. तीर्थे तु तीर्थकरः प्रत्येकबुद्धश्च स्याताम् । छेदोपस्थापनीयपरिहारविशुद्धिको तीर्थ एव । सूक्ष्मसंपराययथाख्यातो सामा. વિજ ફરિ . પ . – તીર્થદ્વાર – અથ-તીર્થમાં અને અતીર્થમાં પણ સામાયિક હેય. અતીર્થમાં તે તીર્થકર અને પ્રત્યેકબુદ્ધ હોય છેદેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિક એ બે ચારિત્રે, તીર્થમાં જ હોય છે. સૂમસં૫રાય અને યથાખ્યાત ચારિત્ર, સામાયિકની માફક જાણવું (પ૬ + ૨૫૦ ) लिङ्गद्वारे-सामायिकच्छेदोपस्थापनीयसूक्ष्मसंपराययथाख्याता द्रव्यतस्वलिङ्गेऽन्यलिङ्गे गृहिलिङ्गेऽपि । भावतस्तु स्वलिङ्ग एव भवेयुः । परिहारविशुद्धिकस्तु द्रव्यतो भावतश्च स्वलिङ्ग एवेति ॥ ५७ ॥ लिङ्गद्वारे-सामलिङ्गे गृहिलि द्रव्यतो For Personal & Private Use Only Page #130 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૭ : -: લિંગદ્વાર ઃ— છેદાપસ્થાપનીય, અ:—સામાયિક, સૂક્ષ્મસ’પરાય, યથાાત, દ્રવ્યની અપેક્ષાએ સ્વલિંગમાં, અન્યલિંગમાં અને ગૃહીલિંગમાં પણ સલવે છે. ભાવની અપક્ષાએ સ્વલિંગમાં જ હાય પાિરવિશુદ્ધિક તા દ્રવ્યથી અને ભાવથી સ્વલિંગમાંજ હાય છે. ( ૫૭ + ૨૫૧) शरीरद्वारे - सामायिकच्छेदोपस्थापनीययोरौदारिक तेजसकार्मणानि, औदारिकतै जसकार्मणवैक्रियाणि, औदारिक वैक्रियाऽऽहार कतै जसकार्मणानि वा शरीराणि भवन्ति । शेषाणान्त्वौदारि कतै जसकार्मणानीति ॥ ५८ ॥ -: – શરીરદ્વાર : અ:—સામાયિક, છેદેાપસ્થાપનીયમાં ઔદારિક તેજસ કાણુ, ઔદારિક તજસકામણ વૈક્રિય, અથવા ઔદ્યાકિ, વૈક્રિય, આહારક, તેજસ કામ શુ, શરીરા હાય છે. બાકીના ત્રણમાં ઔદારિક, તજસ, કામ ણુશરીર હાય છે. (૫૮+૨૫૨) क्षेत्रद्वारे - जन्मसद्भावावाश्रित्य सामायिकच्छेदोपस्थापस्थापनीयसूक्ष्मसंप राय यथाख्याताः कर्मभूम्यां संहरणापेक्षया स्वकर्मभूमौ भवेयुः । परिहारविश्शुद्धिकस्तु कर्मभूमावेव भवेत् । नास्य संहरणं भवेदिति ॥ ५९ ॥ --: ક્ષેત્રદ્વાર ઃ— અ:—જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ સામાયિક, For Personal & Private Use Only Page #131 -------------------------------------------------------------------------- ________________ : ૧૦૮ છેદેપસ્થાપનીય, સૂમસંપરાય, યથાખ્યાત ચારિ, કર્મભૂમિમાં સંહરણની અપેક્ષાએ તે અકર્મભૂમિમાં સંભવે છે. કેમકે ત્યાં જન્મેલાઓને ચારિત્રને અસંભવ છે, અર્થાત એક ક્ષેત્રમાંથી બીજા ક્ષેત્રમાં દેવ વિગેરેથી લઈ જવારૂપ સંહરણની અપેક્ષાએ અકર્મભૂમિમાં પૂર્વોક્ત ચાર ચારિત્ર વાળાઓને સંભવ છે. કર્મભૂમિમાં પણ સમજવું. પરિહારવિશુદ્ધિક ચારિત્ર તે કર્મભૂમિમાં જ હોય છે અને આ ચારિત્રવાળાનું સહરણ સંભવતું નથી અર્થાત્ કર્મભૂમિમાં જન્મેલ જ આ ચારિત્ર લઈ કર્મભૂમિમાં જ વિચારે છે પરિહાર વિશુદ્ધિક લબ્ધિવાળાઓને દેવાદિક, સંહરી શક્તા નથી. (૫૯ + ૨૫૩) कालद्वारे-सामायिक उत्सपिण्यामवसर्पिण्यां नोउत्सर्पिण्यवसर्पिण्यामपि काले स्यातू । तत्र यधुत्सपिण्यां स्यात्तदा जन्मतो दुष्पमादुषमसुषमासुषमदुष्षमारूपे भरकत्रये, सद्भावतस्तृतीयतुर्ययो: संहरणतो यत्र क्वापि स्यातू । यद्यवसर्पिण्यां तदा जन्मसद्भवाभ्यां तृतीयचतुर्थपश्चमेषु पूर्वक्रमविपरीतेष्वरकेषु, संहरणतस्सर्वेषु स्यात् । यदि नोउत्पसर्पिण्यवसर्पिण्यां तदा महाविदेहे दुष्षमसुषमासदृशारके स्यात् । एवं छेदोपस्थापनीयोऽपि परन्तु जन्मसद्भावापेक्षया नोउत्सपिण्यवसर्पिण्यां સ્થાત || ૨૦ || परिहारविशुद्धिसंयत उत्सर्पिण्यवसपिण्योः काले स्थान For Personal & Private Use Only Page #132 -------------------------------------------------------------------------- ________________ : ૦૯ : तु नोउत्सर्पिण्यवसर्पिणीकाले । उत्सर्पिण्यवसर्पिण्योर्यथायोगं द्वितीयतृतीयचतुर्थपञ्चमारकेषु ॥ ६१ ॥ सूक्ष्मसम्परायो जन्मसद्भावाभ्यां काळत्रये, अरकाना - श्रित्य तु यथायोगं सामायिकवत्स्यात् । यथाख्यातोऽप्येवम्, સંળતતુ સર્વેનજી || ૬૨ || रूपरसाद्युत्कर्षप्रयोजकः काल उत्सर्पिणी । रूपरसादिहानिप्रयोजकः कालोsवसर्पिणी । तत्रावसर्पिण्यां सुषमसुषमासुषमा सुषम दुष्पमादुष्षमादुष्षमारूपावडरका भवन्ति । उत्सपिण्यt व्युत्क्रमतष्षडरकास्त एव ।। ६३ ।। -: કાલદ્વાર : અ:—સામાયિક–ઉત્સર્પિણી, અવસર્પિણી, નાઉત્સર્પિણી અવસર્પિણીરૂપ ત્રણ કાલમાં હાય. ત્યાં જો ઉત્સર્પિણીમાં હાય ત્યારે જન્મની અપેક્ષાએ દુઃષમા, દુઃષમસુષમા, સુષમદુઃષમાં ખીજા, ત્રીજા, ચેાથારૂપ ત્રણ આરાઓમાં અર્થાત્ ખીજા આરાના અતે જન્મેલેા ત્રીજા આરામાં ચારિત્રધારી મને છે. સદ્ભાવ [સત્તા]ની અપેક્ષાએ ત્રીજા-ચેાથા આરામાં ચારિત્રને સ્વીકાર સભવે છે. સ`હરણની અપેક્ષાએ ગમે તે આરામાં સંભવી શકે છે. અર્થાત્ સ્વસમાનકાલ જ્યાં હાય તે ક્ષેત્રકાલમાં એમ સમજવું. જો અવસર્પિણીમાં હાય ત્યારે જન્મ અને સદ્ભાવની અપેક્ષાએ ત્રીજા–ચેાથા-પાંચમામાં પૂર્વ ક્રમથી વિપરીત આરા For Personal & Private Use Only Page #133 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૦ : એમાં હોય છે સંહરણની અપેક્ષાએ સ્વસમાનકાલ જે ક્ષેત્રો તરમાં હોય ત્યાં ક્ષેત્રમંતરમાં સંભવે છે. જે ઉત્સર્પિણી અવસર્પિણું હોય ત્યારે મહાવિદેહક્ષેત્રમાં દુષમસુષમા ાિથા] સરખા આરામાં સંભવે છે. આ પ્રમાણે છેદેપસ્થાપનીય પણ સમજવું પરંતુ જન્મસદભાવની અપેક્ષાએ ઉત્સર્પિણ અવસર્પિણીઓમાં છેદેપસ્થાપનીય નથી. છે ૬૦ છે પરિહારવિશુદ્ધિસંયમી-ઉત્સર્પિણી, અવસર્પિણીના કાલમાં હેય પરંતુ ઉત્સપિણ અવસર્પિણીકાલમાં હેતા નથી. ઉત્સર્પિણું અને અવસર્પિણીકાલમાં વેગ પ્રમાણે બીજા, ત્રીજા, ચોથા, પાંચમા આરામાં હોય છે. એ ૬૧ છે સૂમસં૫રાય, જન્મસદભાવની અપેક્ષાએ ત્રણ કાલમાં આરાની અપેક્ષાએ યોગ પ્રમાણે સામાયિકની માફક સમજવું. યથાખ્યાત ચારિત્ર પણ આ પ્રમાણે સમજવું. ભૂતકાલીન સંહરણની અપેક્ષાએ તે સર્વ આરાએમાં સત્તા સમજવી. ૬૨ છે રૂપરસાદિ-છવગત અનુભવ–આયુ પ્રમાણ શરીરાદિ ભાવના ઉત્કર્ષમાં કારણભૂત કાલ “ઉત્સર્પિણી” કહેવાય છે. રૂપરસાદિ ભાવેની હાનિમાં કારણભૂત કાલ “અવસર્પિણી કહેવાય છે. અવસર્પિણીમાં (૧) સુષમા સુષમા, (૨) સુષમા, (૩) For Personal & Private Use Only Page #134 -------------------------------------------------------------------------- ________________ : : सुषमःषमा, (४) मसुषमा, (५) दुषमा, (६) पमદુષમારૂપ છ આરાઓ હોય છે ઉત્સર્પિણમાં, પશ્ચાનુપૂર્વીથીઉલ્ટા કમથી તે જ છ આરાઓ હેય છે. (૬૦ થી ૩ + २५४ थी २५७) गतिद्वारे-सामायिकछेदोपस्थापनीयौ मृत्वा देवगति यायाताम् । तत्रापि वैमानिक एव । तत्रापि जघन्यत: प्रथमदेवलोकमुत्कृष्टतस्त्वनुत्तरविमानं यावत् । विराधकश्वेधः कोऽपि भवनपतिः स्यात् । परिवारविशुद्धिको वैमानिक एव स्यात् । तत्रापि जघन्यतस्सोधर्मकल्प उत्कृष्टतस्सहस्त्रा. रकल्पे स्यात् । सूक्ष्मसंपरायोऽनुत्तरविमाने स्यात् । यथाख्यातसंयतो देवगतौ स्यान्चेत्तदाऽनुत्तरविमान एव स्यादथवा सिद्धिगति यायादिति ॥ ६४ ॥ सत्र सौधर्मशानसनत्कुमारमाहेन्द्रब्रह्मलान्तकमहाशुक्रसहसाराऽऽनतपाणताऽऽरणाऽच्युतभेदेन द्वादशविधा देवलोका कल्पोपपनदेवानाम् । तदुपरि सुदर्शनसुप्रतिबद्धमनोरमसर्वभद्रविशालसुमनससौमनसपीतिकरादित्यभेदेन नव अवेयकाः । तदुपरि विजयवैजयन्तजयन्तापराजितसर्वार्थसिदभेदेन पश्चानुत्तराः । उभये कल्पातीतानाम् ॥६५॥ चन्द्रसूर्यग्रहनक्षत्रतारकाः पञ्च ज्योतिष्काः । पिशाचभूतयक्षराक्षसकिन्नर किम्पुरुपमहोरगगन्धर्वा अष्टविधा व्यन्तराः। For Personal & Private Use Only Page #135 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૨: असुरनागसुपर्णविद्यदमिद्वीपोदधिदिक्पवनस्तनितकुमारभेदेन दशविधा भवनपतयः ॥६६॥ – ગતિદ્વાર – અર્થ:–સામાયિક, છેદેપસ્થાપનીયવાળા, બંને મરીને દેવગતિમાં જાય. ત્યાં દેવગતિમાં પણ વિમાનિક જ દેવ બને, ત્યાં પણ જઘન્યથી પ્રથમ દેવલેક સુધી અને ઉત્કૃષ્ટથી અનુતરવિમાન સુધી, જે કઈ પણ વિરાધક બને તે ભવનપતિ બને. - પરિહારવિશુદ્ધિક, વિમાનિક જ બને. ત્યાં પણ જન્યથી સૌધર્મક૫માં અને ઉત્કૃષ્ટથી સહસ્ત્રારક૯૫માં વિમાનિક બને. સૂક્ષમÍપરાયવાળે, અનુત્તરવિમાનમાં જાય છે. યથાખ્યાત સંયમી, દેવગતિમાં જાય તે અનુત્તર વિમાનમાં જ જાય અથવા સિદ્ધિગતિમાં જાય છે ૬૪ છે સૌધર્મ, એશાન, સનકુમાર, મહેન્દ્ર, બ્રહ્મ, લાન્તક, મહાશુક્ર, સહસાર, આનત, પ્રાકૃત, આરણ, અચુતભેદથી બાર પ્રકારના કાપપન્નવિમાનવાસી દેના, દેવલોક કહેવાય છે. તેના ઉપર, સુદર્શન, સુપ્રતિબદ્ધ, મને રમ, સર્વભદ્ર, વિશાલ, સુમનસ, સૌમનસ, પ્રીતિકર, આદિત્યભેદથી નવ વેયકે” કહેવાય છે. For Personal & Private Use Only Page #136 -------------------------------------------------------------------------- ________________ : ૧૩: તેના ઉપર વિજ્ય, વિજ્યન્ત, જયન્ત, અપરાજિત, સવર્થસિદ્ધભેદથી પાંચ અનુત્તરે કહેવાય છે. નવગ્રેવેયક, પાંચ અનુત્તરે, કલ્પાતીત વિમાનવાસી દેના દેવકે કહેવાય છે. તે ૬પ છે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર, તારાએ પાંચ જ્યોતિષી દે કહેવાય છે. પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, કિનર, ર્કિપુરૂષ, મહારગ, ગંધર્વ એમ આઠ પ્રકારના વ્યંતરદેવ કહેવાય છે. અસુરકુમાર, નાગકુમાર, સુપર્ણકુમાર, વિઘુકુમાર, અગ્નિકુમાર, દ્વીપકુમાર, ઉદધિકુમાર, દિકુમાર, પવનકુમાર, સ્વનિત(મેઘ)કુમાર ભેદથી દશ પ્રકારના ભવનપતિ દેવે કહેવાય છે. (૬૪ થી ૬૬ + ૨૫૮ થી ૨૬૦) संयमद्वारे-सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिकसूक्ष्मसंपरायाणां प्रत्येकं संयमस्थानान्यसंख्यातानि । यथाख्यातस्य त्वेकमेव संयमस्थानमिति ॥ ६७ ॥ – સંયમકાર – અર્થ–સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સૂક્સપરાય ચારિત્રવાળાના દરેકના સંયમના સ્થાને અસંખાતા . યથાખ્યાત ચારિત્રવાળાનું ચારિત્રનું એક જ સંયમસ્થાન છે. (૬૭ + ૨૬૧) For Personal & Private Use Only Page #137 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૪ : सनिकर्षद्वारे-सामायिकसंयतस्य चारित्रपर्याया अनन्ताः । एवं यथाख्यातपर्यन्तानां सर्वेषां बोध्याः । सामायिकस्सामायिकान्तराद्धीनस्समानोऽधिकोऽपि स्यात् । हीनाधिकत्वे च पदस्थानपतितलं स्यात् । एवं छेदोपस्थापनीयपरिहारविशुद्धिकापेक्षयापीत्थमेव भाव्यम् । सूक्ष्मसम्परायिकयथाख्यातापेक्षया त्वनन्तगुणहीनचारित्रपर्यायवान् સ્થા / ૬૮ | .– સંનિકર્ષદ્વાર – - અર્થ:સામાયિકસંયમીના ચારિત્રના પર્યાયે ભેિદ] અનંતા છે. આ પ્રમાણે યથાખ્યાત પર્યન્ત સર્વ ચારિત્રવાળાઓના ચારિત્રપર્યાયે અનંતા છે. સામાયિક-સ્વજાતીય સામાયિકાંતરથી હીન, સમાન, અધિક પણ હેય. હીન–અધિકતામાં સ્થાન પતિતપણું હેય. [અનતભાગવૃદ્ધિ, અસંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતભાગવૃદ્ધિ, સંખ્યાતગુણવૃદ્ધિ, અસંખ્યાતગુણવૃદ્ધિ, અનંતગુણવૃદ્ધિ આ પ્રમાણે હાનિમાં-વૃદ્ધિમાં છ સ્થાન વિચારવાં. આવી રીતે સર્વવિરતિ વિશુદ્ધિ સ્થાનાદિ વસ્તુઓની હાનિ-વૃદ્ધિ વિચારાય છે.] આ પ્રમાણે છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક અપેક્ષાએ પણ અર્થાત્ સ્વવિજાતીય સંયતની અપેક્ષાથી પણ હીન, સમાન, અધિક પણ હેય અર્થાત્ હીન અધિકતામાં જસ્થાનપતિતત્વ વિચારવું. સૂક્ષ્મસંપરાય અને યથાખ્યાતચારિત્રવાળા-વિજાતીય For Personal & Private Use Only Page #138 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ : સંવતની અપેક્ષાથી તે સામાયિક ચારિત્રવાળે, અનતગુણહીન ચારિત્રપર્યાયવાળો હોય છે. (૬૮ + ૨૬૨), छेदोपस्थापनीय आद्यत्रयचारित्र्यपेक्षया सामायिकवत्स्यात् । अन्त्यद्वयापेक्षयाऽपि तथैव । एवमेव परिहारविशुदिकोऽपि । सूक्ष्मसम्पराय आधत्रयापेक्षयानन्तगुणाधिक एव, सूक्ष्मसंपरायान्तरापेक्षया तुल्योऽनन्तगुणेन हीनोऽधिकोऽपि स्यात्, यथाख्यातापेक्षयाऽनन्तगुणहीनः । यथाख्यातस्तु विजातीयसंपतापेक्षयाऽनन्तयुणेनाधिक एव, सजातीयापेक्षया तु तुल्य एवेति ॥ ६९ ॥ અર્થ છેદેપસ્થાપનીય=પ્રથમના ત્રણ ચારિત્રવાળાની અપે.. ક્ષાએ સામાયિકની માફક સમજવું, છેલ્લા બે ચારિત્રવાળાની અપેક્ષાએ પણ તેમજ સમજવું. આ પ્રમાણે પરિહારવિશુદ્ધિક ચારિત્ર પણ સમજવું. સૂમસં૫રાયચારિત્ર, પહેલા ત્રણની અપેક્ષાએ અનંતગુણ અધિક જ છે, સૂમસં પરાયાંતરની અપેક્ષાએ તુલ્ય, અનંતગુણથી હીન, અધિક પણ હેય, યથાખ્યાતની અપેક્ષાએ અનંતગુણ હીન છે. યથાખ્યાતચારિત્ર તે વિજાતીય સંયતની અપેક્ષાએ અનંતગુણથી અધિક જ, સજાતીય અપેક્ષાથી તે તુલ્ય જ છે એમ સમજવું. (૬૯ + ૨૬૩) તારે–ગાષાશવાયત પૌત્રિવત્તર | પથાख्यातस्तु सयोगी अयोगी चेति ॥ ७० ॥ For Personal & Private Use Only Page #139 -------------------------------------------------------------------------- ________________ :"} : ~: યાગદ્વાર અર્થ:—પ્રથમના ચાર સયમીએ, મનવચનકાર્યરૂપ ત્રણ ચેાગવાળા હાય છે, યથાખ્યાતચારિત્રી તા સયેગી અને અયેાગી હાય છે. (૭૦ + ૨૬૪) उपयोगद्वारे - आद्यास्त्रयो यथाख्याताश्च साकारनिराकारोपयोगवन्तः स्युः सूक्ष्मसम्परायस्तु साकारोपयोग्येवेति || se | : -: ઉપયાગદ્વાર : અર્થ :-પહેલાના ત્રણ સયમી અને યથાખ્યાતચારિ.ત્રીએ સાકાર(જ્ઞાન) નિરાકાર(દર્શન)રૂપ ઉપયેાગવાળા હાય છે અને સમસપરાચવાળા તે સાકાર[જ્ઞાન]રૂપ ઉપયેગવાળા જ હાય છે. ( ૭૧ + ૨૬૫) कषायद्वारे -- सामायिकस्तकषाय एव । छेदोपस्थापनीयोप्येवम, परन्तु श्रेणिगतयोस्तु प्रथमं चत्वारः कषायाः, ततः क्रोधादिषु क्रमेण प्रथमादोन विहाय त्रयो द्वावेको वा स्यात् । परिहारविशुद्धिकस्तु सकषाय एव श्रेणिप्राप्त्य भावात् । सूक्ष्मसम्परायस्संज्वलनळोभकषायवान् यथाख्याનાયીતિ ॥ ૭૨ || અ:-સામાયિકસ યમી, છેદ્યાપસ્થાપનીયસ'યમી પણ એ ~: કાયદ્વાર – કષાયવાળા જ હાય છે પ્રમાણે સમજવા. પરંતુ For Personal & Private Use Only Page #140 -------------------------------------------------------------------------- ________________ [: ૧૭ : શ્રેણીગત સામાયિક, છેદેપસ્થાપનીયવાળાઓમાં શ્રેણીના સ્ત્રીકારના પહેલાં સંજવલન કૈધ-માન-માયા, લોભ એમ ચાર કષાયે તેઓમાં હોય છે. ત્યારબાદ શ્રેણી દ્વારા સંજવલન ક્રાધાદિક ક્ષીણ કે ઉપશાંત થયે છતે ક્રમથી કેધને છેડી ત્રણ, કેધ, માનને છેડી છે, અથવા ક્રેધ, માન, માયાને છોડી એક કષાય હાય. પરિહારવિશુદ્ધિક ચારિત્રવાળે, કષાયવાળે જ છે કેમકે, શ્રેણીની પ્રાપ્તિને અભાવ છે. સૂક્ષમÍપરાયવાળે, સંજવલનલભકષાયવાળો હોય છે. યથાખ્યાતચારિત્રવાળે તે કષાય વગરને છે એમ સમજવું. ( ૭૨ + ૨૬૬) लेश्याद्वारे-सामायिकछेदोपस्थापनीयौ षविधलेश्यावन्तौ । परिहारविशुद्धिकः शुभलेश्यावयवान् । सूक्ष्मसम्पराय. शुक्लमात्रलेश्यावान् । यथाख्यातस्तु परमशुक्ललेश्यावान् , चतुर्दशगुणस्थाने तु लेश्यारहित इति ॥ ७३ ॥ -: લેહ્યાદ્વાર – ' અથ–સામાયિક, છેદેપસ્થાપનીયવાળાઓ, છ પ્રકારની લેશ્યાવાળાઓ હોય છે. પરિહારવિશુદ્ધિક ચારિત્રવાળે, ત્રણ શુભ લેશ્યાવાળે હેય છે. સૂફમસં૫રાય ચારિત્રવાળે, માત્ર ગુફલ લેશ્યાવાળે જ For Personal & Private Use Only Page #141 -------------------------------------------------------------------------- ________________ હોય છે. યથાખ્યાત ચારિત્રવાળે, અતિ વિશુદ્ધ પરિણામવાળે હોઈ શુકુલધ્યાનના ત્રીજા ભેદમાં ઉપયોગી વેશ્યા હાઈ પરમ શુફલલેશ્યાવાળા કહેવાય છે. ચૌદમાં ગુણસ્થાનકવર્તી તે વેશ્યા વગરને જ છે. (૭૩ + ૨૬૭) , परिणामद्वारे-सामायिकच्छेदोपस्थापनीयपरिहारविशुद्धिका वर्द्धमानहीयमानस्थिरपरिणामवन्तः । सूक्ष्मसम्पराय: श्रेण्यां वर्धमानो हीयमानश्च स्थान स्थिरपरिणामवान् । तत्कालस्तु जघन्यतस्समय एक उत्कृष्टतोऽन्तमुहत्तपरिमाणः । एवमाधानां कालो ज्ञेयः, यथाख्यातस्तु न हीयमानपरिणामवान् । वर्धमानपरिणामकालस्तु जघन्यत उत्कृष्टतश्चान्तर्मुहतमान इति । स्थितिस्तु जघन्येनकस्समयः । उत्कृष्टतस्त्रयोदशगुणस्थानस्थस्य किश्चिदूनपूर्वकोटीपर्यन्ता बोध्येति | ૭૪ | – પરિણામકાર – અર્થ:–સામાયિક, છેદે પસ્થાપનીય અને પરિહારવિશુદ્ધિ ચારિત્રવાળાઓ, વર્ધમાન, હીયમાન, કે સ્થિરપરિણામવાળાઓ હોય છે. સૂફમસં૫રાયવાળે, શ્રેણીમાં વર્ધમાન અને હીયમાન પરિણામવાળે હોય છે. સ્થિરપરિણામવાળો હેતે નથી. તેને કાલ જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત પરિણામવાળે છે. એ પ્રમાણે પહેલાના ત્રણ ચારિત્રવાળાઓને પરિણામને કાલ સમજ. યથાખ્યાતચારિત્રવાળાને હીયમાન પરિણામ હેતે નથી. For Personal & Private Use Only Page #142 -------------------------------------------------------------------------- ________________ : ૧૧૯ વર્ધમાન પરિણામને કાલ, જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્ત પ્રમાણવાળે સમજ, જે કેવલજ્ઞાનને ઉત્પન્ન કરનાર છે અને શેલેશીને પામેલ છે, તેને આ પ્રમાણેને કાલ સમજ. સ્થિતિ તે જઘન્યથી એક સમય (ઉપશમ અદ્ધાના પ્રથમ સમય પછી તુર્ત જ મરણ હેવાથી) ઉત્કૃષ્ટથી તેરમા ગુણસ્થાનવતીને દેશોનપૂર્વકેટીપર્વતની સમજવી કેમકે પૂર્વ ક્રેડવર્ષના આયુષ્યવાળાને જઘન્યથી નવ વર્ષે ગયા પછી કેવલજ્ઞાન ઉત્પન્ન થાય છે. તેથી દેશનપૂર્વકેટી પર્યત અવસ્થિત (સ્થિર) પરિણામવાળે, શેલેશી પર્યત વિચરે છે. અને શૈલેશીમાં વર્ધમાનપરિણામવાળા હોય છે. (૭૪ + ૨૬૮) बन्धद्वारे-सामायिकादयस्त्रयोऽष्टौ कर्मप्रकृतीरायुर्वर्जसप्तकर्मप्रकृतीर्वा बध्नाति । सूक्ष्मसम्परायो मोहनीयायुर्वर्जषट्कर्मप्रकृतीबंध्नाति । यथाख्यातस्तु एकादशद्वादशत्रयोदशगुणस्थानेषु वेदनीयमेव बध्नाति । चतुर्दशे तु बन्धरहित પતિ | ૭૫ . – બંધદ્વાર – અર્થ:–સામાયિક વિ. પહેલાના ત્રણ ચારિત્રવાળાઓ, આઠ પ્રકૃતીને અથવા આયુષ્ય સિવાય સાત કર્યપ્રકૃતીઓને બાંધે છે. સૂફમસં૫રાયવાળે, મેહનીય અને આયુષ્ય સિવાય છે કર્મપ્રકૃતિએને બાંધે છે. યથાખ્યાત ચારિત્રવાળાઓ-અગ્યારમા, બારમા અને તેમાં ગુણસ્થાનમાં માત્ર વેદનીયકર્મને જ બાંધે છે. ચૌદમા ગુણસ્થાનમાં કર્મને બંધ નથી જ એટલે ચૌદમા ગુણસ્થાનવતી, બંધ વગરને હોય છે. (૭૫ + ૨૬૯) For Personal & Private Use Only Page #143 -------------------------------------------------------------------------- ________________ * : ૨૦ : वेदनाद्वारे-सामायिकाद्याश्चत्वारोऽष्टौ कर्मप्रकृतीरनुभव तीनां वेदको मोहनीयस्योपशान्तत्वात्क्षीणत्वाद्वा । स्नातकावस्थायां घातिकर्मप्रकृतिक्षयाचतमृणां वेदक इति ॥७६॥ – વેદનાદ્વાર - અર્થ:–પહેલાના સામાયિક વિ. ચાર ચારિત્રવાળાઓ, આઠ કર્મપ્રકૃતિને અનુભવે છે. યથાખ્યાત ચારિત્રવાળે તે નિર્ગથ અવસ્થામાં મેહનીયકર્મને છેડી સાત કર્મપ્રકૃતિઓને અનુભવવાળે હોય છે. કેમકે, મેહનીયકર્મ, ઉપશાંત કે ક્ષીણ હોય છે. સ્નાતક અવસ્થામાં ઘાતિકર્મપ્રકૃતિએને ક્ષય હોવાથી ચાર અઘાતિકર્મપ્રકૃતિએને વેદક હોય છે. (૭૬ - ૨૭૦ ) उदीरणाद्वारे- सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिका अष्टौ सप्त षड्वा कर्मप्रकृतीरुदीरयन्ति । सूक्ष्मसम्पराय आयुर्वेदनीयवर्जषट्कर्म प्रकृतोरायुर्वेदनीयमोहवर्जपश्चकर्मप्रकृतीवोंदीरयति ! यथाख्यातस्तु द्वे वा पञ्च वा कर्मप्रकृतीरुदीरयति चतुर्दशगुणस्थाने खनुदोरक इति ॥ ७७ ॥ – ઉદીરણાદ્વાર – અર્થ–સામાયિક, છેદેપસ્થાપનીય અને પરિહારવિશુદ્ધક, ચારિત્રવાળાઓને, આઠ, સાત, કે છ કર્મપ્રકૃતિએની ઉદીરણ હોય છે. સૂમસંપરાય ચારિત્રવાળાને આયુષ્ય અને વેદનીયને છેડી For Personal & Private Use Only Page #144 -------------------------------------------------------------------------- ________________ : ११: છ કર્મપ્રકૃતિની ઉદીરણું હોય અથવા આયુષ્ય, વેદનીય અને મેહનીય એમ ત્રણને છોડી પાંચ કર્મપ્રકૃતિની ઉદીરણું હોય છે. યથાખ્યાતચારિત્રવાળાને બે અથવા પાંચ કર્મપ્રકૃતિઓની ઉદીરણ હોય છે; ચૌદમા ગુણસ્થાનવતને ઉદીરણા હતી નથી. ચૌદમાં ગુણસ્થાનવતી તે અનુદીરક કહેવાય છે. (७७ + २७१) उपसम्पद्धानद्वारे-सामायिकस्सामायिकलं त्यजन् छेदोपस्थापनीयवं सूक्ष्मसम्परायलसंयतलं वा प्राप्नुयात् । छेदोपस्थापनीयत्वं त्यजन् सामायिकलं परिहारविशुद्धिकलं सूक्ष्मसंपराय स्वमसंयतलं वा प्राप्नुयात् । परिहारविशुद्धिकः परिहारविशुद्धिकत्वं त्यजन् पुनर्गच्छाद्याश्रयणाच्छेदोपस्थानीत्वं देवत्वोत्पत्तावसंयतत्वं वा भजेत् । सूक्ष्मसम्परायस्तत्त्वं श्रेणिप्रतिपातेन त्यजन् पूर्व सामायिकश्चत्तवं छेदोपस्थापनायवेत्तचं श्रेणिसमारोहणतो यथाख्यातत्वं वा यायात् । यथाख्यातसंयतस्तु तत्वं त्यजन् श्रेणिपतिपाततो सूक्ष्मसंपरायत्वं असंयम वा प्रतिपद्यते, उपशांतमोहत्वे मरणाद्देवोत्पत्ति स्नातकत्वे तु सिद्धिगति प्रतिपद्यत इति ॥ ७८ ।। -: ५५६खानद्वार :અથ–સામાયિકચારિત્રી, સામાયિકપણાને ત્યાગ કરતા, છેદેપસ્થાપનીયપણાને, સૂક્ષ્મસંપરીયપણાને અથવા અસંવતપણને પામે. For Personal & Private Use Only Page #145 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૨ : છેદપસ્થાપનીયચરિત્રી, છેદેપસ્થાપનીયપણાને છેડતે સામાયિકપણાને, પરિહારવિશુદ્ધિકપણાને, સૂકમસંપરાયપણાને કે અસંતપણાને પામે. પરિહારવિશુદ્ધિકચારિત્રી, પરિહારવિશુદ્ધિકપણને છેડતે, ફરીથી ગચ્છ વિ. ને આશ્રય કરવાદ્વારા છેદેપસ્થાપનીયપણાને, દેવત્વની ઉત્પત્તિમાં અસંતપણાને મેળવે. સૂફમસં૫રાયચારિત્રી, શ્રેણીથી પડતે સૂફમસંપરાયપણાને છોડતે, પહેલાં સામાયિકચારિત્રી હોય તે સામાયિકપણાને, છેદપસ્થાપનીયચારિત્રી હોય તે છેદેપસ્થાપનીયપણને, અથવા શ્રેણિમાં ચડતે યથાખ્યાતપણાને પામે. યથાખ્યાતચારિત્રી, શ્રેણિથી પડતે યથાખ્યાતપણાને છેડતે સૂક્ષ્મસં૫રાયપણાને કે અસંયમને પામે છે. ઉપશાંતમૂહ૫ણામાં મરણથી દેવપણની ઉત્પત્તિને અથવા નાતક અવસ્થામાં તે સિદ્ધિગતિને પામે છે. (૭૮ + ૨૭૨) संज्ञाद्वारे-सामायिकछेदोपस्थापनीयपरिहारविशुद्धिकाસંજ્ઞોપવુal નોરંજ્ઞો યુwા મવત્તિ, સંજ્ઞોપયુત્તા-ગારાવિ वासक्ताः, नोसंज्ञोपयुक्ता-आहारादिष्वासक्तिरहिताः । सूक्ष्मसंपराययथाख्यातौ तु आहारादिकत्वेऽपि नोसंज्ञोपयुक्ती ચાસમિતિ | ૭૬ .. – સંજ્ઞાદ્વાર – અર્થ–સામાયિક, છેદેપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક For Personal & Private Use Only Page #146 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૩ : ચારિત્રવાળાઓ, સંજ્ઞાઉપયુક્ત, નેસંજ્ઞાઉપયુક્ત હોય છે. સંજ્ઞાઉપયુક્ત એટલે આહાર વિ. દશવિધ સંજ્ઞાઓમાં આસક્ત, ને સંજ્ઞાઉપયુક્ત એટલે આહાર વિ. દશવિધ સંજ્ઞાઓમાં આસક્તિ વગરના. સૂમસં૫રાય અને યથાખ્યાતચારિત્રવાળાએ આહાર વિ. કરનારા હોવા છતાંય સંજ્ઞા ઉપયુક્ત હોય છે. (૭૯ + ૨૭૩). રા –સામાવાવાર માદાર પવ, યથાख्यातस्त्रयोदशगुणस्थानं यावदाहारकचतुर्दशगुणस्थाने केवलिसमुद्घाततृतीयचतुर्थपञ्चमसमयेष्वनाहरक इति ॥ ८० ॥ – આહારદ્વાર – અર્થ –સામાયિક વિ. ચાર ચારિત્રવાળાઓ, આહારક [ આહાર કરનારાઓ ] છે, તેરમા ગુણસ્થાનક સુધી યથાખ્યાત ચારિત્રવાળે આહારક છે, ચૌદમ ગુણસ્થાનમાં કેવલીસમુદ્રઘાતના ત્રીજા, ચોથા, પાંચમા સમયમાં અનાહારક છે. (૮૦ + ૨૭૪), भवद्वारे-सामायिको जघन्यतः एकं भवमुत्कृष्टतोऽष्टौ भवान् गृह्णीयात् । एवं छेदोपस्थापनीयोऽपि । परिहार. विशुदिको जघन्यत एकमुत्कृष्टतस्त्रीन् । एवं यथाख्यातं પાકિતિ | ૮૨ || * – ભરદ્વાર – અર્થ:-સામાયિક ચારિત્રવાળે, ઉત્કૃષ્ટ પરિણામથી જે For Personal & Private Use Only Page #147 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૪ : ક્ષપકશ્રેણિમાં આરહણ કરે છે તે જ ભવમાં મેક્ષે જાય છે. એ અપેક્ષાએ જઘન્યથી એકભવ, અને જે શ્રેણિ ન માંડે તે “સામાયિકચારિત્રને સ્પર્શ કરનારે આઠ ભવેનું ગ્રહણ કરે” એ અપેક્ષાએ ઉત્કૃષ્ટથી આઠ ભ ગ્રહણ કરેલ છે. એ પ્રમાણે છેદેપસ્થાપનીય ચારિત્રવાળે જાણ. પરિહારવિશુદ્ધિક ચારિત્રવાળે પરિહારવિશુદ્ધિકપણને છેડી છેદેપસ્થાપનીયપણુને પામી વિશુદ્ધિવિશેષથી ક્ષપકશ્રેણિ જે માંડે તે તે જ ભવે મેક્ષે જાય એ અપેક્ષાએ જઘન્યથી એક ભવ કરે, ઉત્કૃષ્ટથી તે, જે દેવગમન થાય ત્યારે મનુષ્ય થઈ તે જ ભવમાં મોક્ષે જાય તે અપેક્ષા એ ત્રણ ભ કરે. એ પ્રમાણે યથાખ્યાતચારિત્રી, તે જ ભવમાં મરીને અનુ. તરદેવપણું મેળવી ફરીથી મનુષ્ય થઈ સિદ્ધિગતિએ જાય તેથી ત્રણ ભવે સમજવા. (૮૧ + ૨૭૫) आकर्षद्वारे-सामायिक एकभवमाश्रित्य जघन्यत एकवारं, उत्कृष्टतश्शतपृथक्त्ववारं सामायिकसंयतत्वं प्रामोति । छेदोपस्थापनीयो जघन्यत एकवारमुत्कृष्टतो विंशतिपृथत्तववारं छेदोपस्थापनीयत्वं प्राप्नुयात् । परिहारविशुद्धिको जघन्यत एकवारमुत्कृष्टतस्त्रिवारं प्राप्नुयात् । सूक्ष्मसम्परायो जघन्यत एकवारमुत्कृष्टतश्चतुरो वारान् प्रतिपद्यते, यथाख्यातस्तु जघन्यत एकवारमुत्कृष्टतो द्विवारं यथाख्यातत्वं प्राप्नुयादिति ॥ ८२ ॥ अनेकभवाश्रयेण सामायिकस्य जघन्यतो द्विवारं उत्कृष्टतस्सहस्रपृथत्त्वमाकर्षा भवन्ति । छेदोपस्थापनीयस्य For Personal & Private Use Only Page #148 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ : जघन्यतो द्विवारमुत्कृष्टतो नवशतादूर्ध्वं सहस्रावध्याकर्षा भवन्ति । परिहारविशुद्धिकस्य जघन्यतो द्विवारमुत्कृष्टतरसप्ताकर्षाः, सूक्ष्मसम्परायस्य जघन्यतो द्विवारमुत्कृष्टतो नवाकर्षाः यथाख्यातस्य जघन्यतो द्विवारमुत्कृष्टतः पञ्चाकर्षा भवन्तीति ॥ ૮૨ ॥ ~: આકષદ્વાર ઃ— અર્થ: આકષ એટલે પહેલાં ગ્રહણ કર્યાં બાદ મૂકેલ સામાયિકત્વ આદિનું ગ્રહણ. એક ભવની અપેક્ષાએ=સામાયિકચારિત્રી, જધન્યથી સામાયિકપણાને એક વાર, ઉત્કૃષ્ટથી શતથત્વ વાર [૨૦૦ થી ૯૦૦ વાર ] પામે છે. છેદેપસ્થાપનીયચારિત્રી, છેદેપસ્થાપનીયપણાને જધન્યથી એકવાર, ઉત્કૃષ્ટથી વિંશતિપૃથ′′ વાર એવીશી [ ૪૦ થી ૧૮૦-નવવીશી વાર ] પામે. [ અથવા ૧૨૦ આકર્ષી થાય છે. ] પરિહારવિશુદ્ધિકચારિત્રી, પરિહારવિશુદ્ધિપણાને જઘન્યથી એક વાર અને ઉત્કૃષ્ટથી ત્રણ વાર પામે છે. સૂક્ષ્મસ'પરાયચારિત્રી, સૂક્ષ્મસ'પરાયપણાને જઘન્યથી એક વાર, અને ઉત્કૃષ્ટથી ઉપશમશ્રેણિદ્ધયગત-સલિશ્યમાન વિશુધ્યમાનરૂપ સૂક્ષ્મસ પરાયઢયની અપેક્ષાએ ચાર વાર પામે છે. યથાખ્યાતચારિત્રી, યથાખ્યાતપણાને જઘન્યથી એક વાર અને ઉત્કૃષ્ટથી ઉપશમશ્રેણિદ્રયની અપેક્ષાએ એ વાર પામે. For Personal & Private Use Only Page #149 -------------------------------------------------------------------------- ________________ નાના ભવની અપેક્ષાએ સામાયિકચારિત્રી, સામાયિકપણાને જઘન્યથી એ વાર, અને ઉત્કૃષ્ટથી બે હજારથી નવ હજાર વાર પામે છે. :: છેદ્દેપસ્થાપનીયચારિત્રી, છેદ્યાપસ્થાપનીયપણાને જઘન્યથી બે વાર અને ઉત્કૃષ્ટથી નવસેાથી હજાર વાર પામે. પરિહારવિશુદ્ધિકચારિત્રી, પરિહારવિશુદ્ધિપણાને જઘન્યથી બે વાર અને ઉત્કૃષ્ટથી ૭ વાર પામે છે. સૂક્ષ્મસ'પરાયચારિત્રી, સૂક્ષ્મસ પરાયપણાને જધન્યથી એ વાર અને ઉત્કૃષ્ટથી નવ આકર્ષી (વાર) પામે છે. યથાખ્યાતચારિત્રી, યથાપ્યાતપણાને જઘન્યથી બે વાર, ઉત્કૃષ્ટથી પાંચ વાર પામે છે. ( ૮ર + ૮૩ – ૨૭૬ + ૨૭૭ ) काळमानद्वारे - सामायिकस्य संयमकालमानं जघन्येनैकस्समयः, उत्कृष्टतो देशोन- नववर्षन्यूनपूर्व कोटिं यावत् । एवमेव छेदोपस्थापनीयस्य । परिहारविशुद्धिकस्य जघन्येनैस्समयः उत्कृष्टत एकोनत्रिंशद्वर्षन्यूनकोटिं यावत् । सूक्ष्म सम्परायस्य जघन्येनैकस्समयः । उत्कृष्टतोऽन्तर्मुहूर्त्तम् । यथाख्यातस्य तु सामायिकस्येव स्यादिति ॥ ८४ ॥ ', अनेकजीवापेक्षया तु सामायिकास्सर्वदा भवेयुः । छेदोહલ્યાપનીયા નથસ્યસત્તાèટ્રિશત્તવવયંન્તમુoત: વસ્ત્રાણણણकोटिसागरोपमं यावत्स्युः । परिहारविशुद्धिका जघन्येन For Personal & Private Use Only Page #150 -------------------------------------------------------------------------- ________________ : ૧૨૭ : किश्चिदून द्विशतवर्षका लमुत्कृष्टतः ચિન્તુ ફ્યુઃ ॥ ૮૧ ॥ किञ्चिदून द्विपूर्वको टिकाल ~: ફાલમોનઢાર :— અ:—એક જીવની અપેક્ષાએ સામા સયમ કચારિત્રીનુંયિ કાલમાન, જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી દેશેાનપૂર્વક્રાડ સુધીનું માન જાણવું. એ પ્રમાણે છેઢાપસ્થાપનીયનું કાલમાન સમજવું. પરિહારવિશુદ્ધિકચારિત્રીનું સંયમકાલમાન, જઘન્યથી એક સમય, ઉત્કૃ ષ્ટથી ૨૯ વર્ષ ન્યૂન(પૂર્વ)ક્રોડ વર્ષ સુધીનું કાલમાન જાણવું. સુક્ષ્મસ‘પરાયચારિત્રીનું સયમકાલમાન, જધન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અન્તમુહૂર્તનું માન જાણવું. યથાખ્યાતચારિત્રીનું સયમકાલમાન, સામાયિકની માફક જાણવું. અહીં ક્ષીણમેાહની અપેક્ષાએ, ઉત્કૃષ્ટથી દેશેાનપૂર્વ કાટી પ્રમાણ જાણવું. નાના જીવની અપેક્ષાએ સામાયિકચારિત્રીએ સદા હોય છે. ઇંદ્યાપસ્થાપનીયચારિત્રીઓનું જઘન્યથી અઢીસા (૨૫૦) વર્ષનું સયમકાલમાન જાણવું, કેમકે ઉત્સર્પિણીમાં પ્રથમ તીર્થંકરના શાસનનું માન તેટલું જ છે. ઉત્કૃષ્ટથી અવસર્પિણીમાં પ્રથમ તી કરના શાસનનું માન પચ્ચાસલાખક્રાડ સાગરોપમ સુધીનું હાઈ સંયમકાલમાન પચાસલાખક્રાડ સાગરાપમ સુધીનું જાણવું. For Personal & Private Use Only Page #151 -------------------------------------------------------------------------- ________________ : १२८ : પરિહારવિશુદ્ધિકચારિત્રીઓનું સયમકાલમાન, જઘન્યથી દેશાન મસા (૨૦૦) વર્ષનું કાલમાન જાણુવું. ઉત્કૃષ્ટથી દેશન એપૂવક્રાડકાલ સુધીનું જાણવું. ( ૮૪ + ૮૫ - ૨૭૮ + ૨૭૯ ) अन्तरद्वारे - एकस्य संयमग्रहणानन्तरमन्यस्य संयमग्रहणे उत्कृष्टतस्संख्यातवर्षाण्यन्तरकाल | एकस्समय जघन्यत एवं यथाख्यातपर्यन्तं बोध्यः ॥ ८६ ॥ सामायिकेश्शून्यः कालो नास्त्येव । छेदोपस्थापनीयैशून्यः कालो जघन्येन त्रिपष्टसहस्रवर्षाण्युत्कृष्टतोऽष्टादशकोटाकोटिसागरोपमः । परिहारविशुद्धिरहितः कालो जघन्येन चतुरशीतिसहस्र वर्षाण्युत्कृष्ठतोऽष्टादश कोटाकोटिसागरोपमः । सूक्ष्मसम्परायर हितः काळो जघन्येनैकस्समयः, उत्कृष्टतष्षण्मासाः । यथाख्यातरहितः कालो नास्त्येवेति ||८७ || -: अन्तरद्वार : અ:—એકના સચમના ગ્રહણ બાદ બીજાને સયમગ્રહણમાં જઘન્યથી એક સમયના અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા વર્ષોના અંતરકાલ જાણવા. આ પ્રમાણે યથાપ્યાત પર્યંત સમજવું. એક જીવની અપેક્ષાએ તા એ વિશેષ છે કે; સામાયિકચારિત્રી, સામાયિકપણુ‘ છેાડી ફરીથી ગ્રહણ કરવામાં જઘન્યથી અતર, અન્તમુહૂત્તનું છે. અને ઉત્કૃષ્ટથી અન'તકાલ સુધીનું અંતર સમજવું. For Personal & Private Use Only Page #152 -------------------------------------------------------------------------- ________________ : ર૯ : આ પ્રમાણે સર્વ ચારિત્રનું સમજવું. કેમકે; આ ઉત્કૃષ્ટ અંતર, તીર્થકર ગણધર આદિ મહાપુરુષોની ઘેર આશાતનાદ્વારા જૈનશાસનની અવહેલના, ઉહ કરનારાઓની અપેક્ષાએ સમજવાનું છે. સામાયિકથી શૂન્યકાલ નથી જ, છેદે પસ્થાપનીયથી શૂન્યકાલ, જઘન્યથી ત્રેસઠ (૬૩) હજાર વર્ષ સુધી અને ઉત્કૃષ્ટથી અઢાર (૧૮) કેટકેટી સાગરેપમપ્રમાણને છે. , પરિહારવિશુદ્ધિથી રહિત કાલ, જઘન્યથી ચોરાશી (૮૪) હજાર વર્ષ પર્વતને અને ઉત્કૃષ્ટથી અઢાર (૧૮) કોટાકોટિ સાગરેપમ પ્રમાણને છે. સૂમસંપાયથી રહિત કાલ, જઘન્યથી એક સમયને અને ઉત્કૃષ્ટથી છ (૬) માસ સુધી છે. યથાખ્યાત વગરને કાલ નથી જ. (૮૬+૮૭-૨૮૦+૨૮૧) समुद्घातद्वारे-सामायिकच्छेदोपस्थापनीययोर्वेदनाकषायमरणवैक्रियतेजसाऽऽहारकाषट् समुद्घाता भवन्ति । परिहार विशुद्धिकस्य वेदनाकषायमरणात्मकास्त्रयः । सूक्ष्मसम्परायस्य न कोऽपि । ययाख्यातस्य केवलिसमुद्घात एव भवेदिति | ૮૮ છે – સમુદાદ્વાર – અર્થ:સામાયિક, છેદેપસ્થાપનીયચારિત્રીઓને વેદના, For Personal & Private Use Only Page #153 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૦ : કષાય, મરણ, વેકિય, તજ, આહારક એમ છ સમુદઘાતે હોય છે. પરિહારવિશુદ્ધિકચારિત્રીને વેદના, કષાય, મરણ એમ ત્રણ સમુદ્રઘાતે હેય છે. સૂક્ષમસં૫રાયવાળાને કેઈ પણ સમુદ્દઘાત જ નથી, યથાખ્યાતચારિત્રીને ફક્ત કેવલી સમુદ્દઘાત જ હેય. (૮૮ + ૨૮૨) क्षेत्रद्वारे-सामायिकच्छेदोपस्थापनीयपरिहारविशुद्धिकसूक्ष्मसम्पराया लोकस्याऽसंख्यातभागे स्युः । यथारूयातस्त्व. संख्यातमागे. असंख्यातभागेषु केवलिसमुद्घातापेक्षया सर्वलोकव्याप्तश्च स्यादिति ॥ ८९ ॥ – ક્ષેત્રદ્વાર – અર્થ–સામાયિક, છેદપસ્થાપનીય, પરિહારવિશુદ્ધિક, સૂલમસં૫રાયચારિત્રીઓ, લેકના અસંખ્યાતમા ભાગમાં હોય યથાખ્યાતચારિત્રી તે અસંખ્યાતમા ભાગે હોય છે. અને કેવલી સમુદઘાતની અપેક્ષાએ અસંખ્યાત ભાગોમાં અને સર્વલોકવ્યાપી થાય. ( ૮૯ + ૨૮૩) स्पर्शनाद्वारे-पामायिकादयो यावत्सु भागेषु लोकस्य स्युस्ले तातो भागान् स्पृशेयुः । समीपतरवर्तिवमागस्प ન = શિરિજિનીતિ | ૨૦ || For Personal & Private Use Only Page #154 -------------------------------------------------------------------------- ________________ :११: -: २५शनाद्वार:અર્થ–સામાયિક વિગેરે ચારિત્રીએ, લેકના જેટલા ભાગમાં હોય તેઓ તેટલા ભાગોને સ્પર્શ કરે છે. વળી અવગાઢક્ષેત્રની અત્યંત સમીપવતી પાશ્વભાગ [ બાજુના ભાગ ] ને સ્પર્શે છે. અવગાહના વિષય ક્ષેત્ર છે જ્યારે સ્પ નાને વિષયઅવગાઢક્ષેત્રના પાશ્વને ભાગ છે એટલી વિશેષતા अभावी. (60 + २८४ ) मावद्वारे-सामायिकाद्याश्चवारःक्षायोपत्रमिकमावे स्युः। यथाख्यातस्त्वौपशमिके क्षायिके च स्यादिति ॥ ९१ ॥ ___-: द्वार :અર્થ–સામાયિક વિગેરે ચાર ચારિત્રીઓ, સાપથમિક ભાવમાં હોય છે. યથાખ્યાતચારિત્રી તે ઔપશમિક અને सायिqi राय छे. (६१ + २८५) परिमाणद्वारे-सामायिका: प्रतिपद्यमानापेक्षयकस्मिन् काले कदाचिद्भवेयुः कदाचिच न । यदा भवेयुस्तदा जघन्येनको द्वौ यो वा, उत्कृष्टतो द्विसहस्त्राद्यावन्नवसहस्रम् । पूर्वपतिपन्नापेक्षया जघन्यत उत्कृष्टतश्च द्विसहस्रकोटीतो यावअवसहस्रकोटि भवेयुः । छेदोपस्थापनीयास्तु प्रतिपद्यमाना. पेक्षया कदापि स्युः कदापि न । यदा स्युस्तदा जघन्येनको दौ प्रयो वोत्कृष्टतो द्विशतायाववशतम् । प्रतिपन्नापेक्षया तु क्वचिक स्युः क्वचिच्च जघन्ये नोत्कृष्टतश्च द्विशताधावनवशाकोटि स्युः ॥ ९२ ॥ For Personal & Private Use Only Page #155 -------------------------------------------------------------------------- ________________ : ૧૩ર : परिहारविशुद्धिका अप्येवमेव, किन्तु प्रतिपमापेक्षया जघन्येनैको द्वौ त्रयः, उत्कर्षेण च द्विसहस्राधावनवसहस्रम् । सूक्ष्यसंपरायाश्च क्वचिन्न स्युः क्वचिच्च जघन्यनको द्वौ त्रयः, કઈત: શાળામણોત્તર રાવપુરા એgi તુવન્નાશत्स्युः । प्रतिपनापेक्षया काचिन्न स्युः, क्वचिजघन्येनैको द्वौ त्रयः, उत्कृष्टतो द्विशतानवशतं यावत्स्युः यथाख्यातस्तु सूक्ष्मसंपरायवत् । प्रतिपन्नापेक्षया तु जघन्येनोत्कृष्टतश्च द्विकोटीतो यावभवकोटि भवेयुरिति ॥ ९३ ॥ – પરિમાણુદ્વાર – અથ–સામાયિચારિત્રી, પ્રતિપદ્યમાનની અપેક્ષાએ એક કાલમાં કદાચ હોય ખરા અને ન પણ હય, જયારે હેય ત્યારે જઘન્યથી એક, બે અથવા ત્રણ, ઉત્કૃષ્ટથી બેહજારથી નવહજાર. પૂર્વ પ્રતિપન્ન અપેક્ષાએ=જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બે હજાર દેડથી નવ હજાર કેડ હેય છે. છેદે પસ્થાપનીયચરિત્રીઓ=પ્રતિપદ્યમાનની અપેક્ષાએ કદાચ હેય ખરા, કદાચ ન પણ હોય. જ્યારે હેય ત્યારે જઘન્યથી એક, બે, ત્રણ, ઉત્કૃષ્ટથી બસેથી નવસે હોય છે. પ્રતિપન્ન અપેક્ષાએ કદાચિત ન હોય અને કવચિત્ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બસે થી નવસે [ ૨૦૦ થી ૯૦૦ ] કેડ હોય છે. For Personal & Private Use Only Page #156 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૩ : પરિહાવિશુદ્ધિકચારિત્રીઓ=પ્રતિપદ્યમાનની અપેક્ષાએ છેદેપ સ્થાપનીયચારિત્રીની માફક સમજવું. પરંતુ પ્રતિપન્નની અપેક્ષાએ જઘન્યની એક, બે, ત્રણ હોય છે. ઉત્કૃષ્ટથી બે હજારથી નવ હજાર. સૂમપરાયચારિત્રીએ કવચિત્ ન હોય અને કવચિત્ જઘ ન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી ક્ષપકશ્રેણિમાં ૧૦૮ [એકસે–આઠ] અને ઉપશમશ્રેણિમાં ચેપન [૫૪] હેય છે. પ્રતિપન્ન અપેક્ષાએ કવચિત ન હેય અને કવચિત જઘન્યથી એક, બે, ત્રણ અને ઉત્કૃષ્ટથી બસે થી નવસે [૨૦૦ થી ૯૦૦ ] હોય છે. યથાખ્યાતચારિત્રી, સૂમસં૫રાયચારિત્રીની માફક સમજ છે. પરંતુ પ્રતિપન્ન અપેક્ષાએ –જઘન્યથી અને ઉત્કૃષ્ટથી બે છેડથી નવ ડ હોય છે. ( ૯ + ૩ = ૨૮૬ + ૨૮૭) अल्पबहुत्वद्वारे-पञ्चसु संयतेषु सर्वेभ्योऽल्पास्सूक्ष्मसम्परायाः, तेभ्यो परिविशुद्धिकाः संख्यातगुणास्तेभ्यो यथाख्यातास्संख्यातगुणाः, तेभ्योऽपि छेदोपस्थापनीयास्संख्यातगुणाः तेभ्योऽपि च सामायिकास्संख्यातगुणा बोध्या इति । इति पत्रिंशद् द्वाराणि । इति संवरतत्वम् ॥ ९४ ॥ – અ૫બહત્વાર – અથ:-પાંચેય સંયમીઓમાં તમામથી થોડા સૂકમસં૫ For Personal & Private Use Only Page #157 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૪ : વાત કરતા પણ વિચારિત્રીએ જ રાયચારિત્રીઓ છે. તેના કરતા પરિહારવિશુદ્ધિકચારિત્રીએ સંખ્યાતગુણા છે, તેના કરતા યથાખ્યાતચારિત્રીએ સંખ્યાતગુણા છે, તેઓ કરતા પણ છેદેપસ્થાપનીયચારિત્રીએ સંખ્યાતગુણા છે. તેઓ કરતા પણ સામાયિકચારિત્રીઓ સંખ્યાતગુણા છે. એમ સમજવું. આ પ્રમાણે છત્રીશ દ્વારે પૂર્ણ થતાની સાથે સંવરતત્ત્વ સમાપ્ત થાય છે. (૯૪+ ૨૮૮), सतम किरण समाप्तः । For Personal & Private Use Only Page #158 -------------------------------------------------------------------------- ________________ श्री अनन्तलब्धिनिधानाय गौतमगणधराय नम: - I अष्टमः किरणः निर्जरानिरूपणः क्रमेण पदकर्मपुद्गलानां तपोविपाकान्यतरेण विध्वंसो निर्जरा ॥१॥ અર્થ:–જવે બાંધેલા કર્મ પુદગલેને, તપદ્વારા, વિપાક [અનુભવ દ્વારા અથવા કોઈ એક તપ કે વિપાકથી વિધ્વંસ निस उपाय छे. (१ + २८८ ) विध्वंसोऽयं विपाकोदयेन प्रदेशोदयेन च द्विधा भवति । विपाकोदयश्च मिथ्यावादिहेतुककर्मपुद्गलानां जघन्योत्कृष्टस्थितितीव्रमन्दानुभावानां स्वभावेन करणविशेषेण वोदया. वळिकाप्रविष्टानां रसोदयपूर्वकानुभवनम् । अनुदयमाप्तकर्म. प्रकृतिदविकसदयप्राप्तसमानकालीनसजातीयपकृतौ संक्रमय्यानुभवनं प्रदेशानुभव: ॥ २॥ सेयं सकामाकामभेदाभ्यां द्विधा । सम्यग्दृष्टिदेशपिरत For Personal & Private Use Only Page #159 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૬ : सर्वविरतानां सामिलाप कर्मक्षयाय कृतपयत्नानां यः कर्मणां विध्वंसः सा सकामा । मिथ्यादृष्टीनामहिकमुखाय कृतप्रयत्नानां तपस्यादिना कर्मणां विध्वंसोऽकामा ॥३॥ અથ:–આ “વિવંસ વિપાક [ રસ ]ના ઉદયથી અને પ્રદેશદયથી એમ બે પ્રકારે થાય છે. “વિપાકોદય’ મિથ્યાત્વ વિગેરે હેતુથી બાંધેલા, જઘન્ય કે ઉત્કૃષ્ટ સ્થિતિવાળા–તીવ્ર કે મંદરસવાળા અબાધાકાલના ક્ષયરૂપ સ્વભાવથી અથવા ઉદીરણાકરણથી ઉદયાવલિકામાં દાખલ થયેલા, જ્ઞાનાવરણીયાદિ કર્મયુદ્દગલોને રમના ઉદયપૂર્વક અનુભવ તે “વિપાકેદય” કહેવાય છે. પ્રદેશઅનુભવ ઉદયને નહીં પામેલી કમપ્રકૃતિના દલિકને, ઉદય પામેલી સમાનકાલીન, સજાતીય પ્રકૃતિમાં સંકમાવીને અનુભવ કરે તે પ્રદેશાનુભવ” કહેવાય છે. તે આ નિર્જરા, સકામ-અકામદથી બે પ્રકારે છે. રકામા=ઈચ્છાપૂર્વક કર્મક્ષયાર્થે પ્રયત્નશીલ, સમ્યગદષ્ટિ, દેશ સર્વવિરતેને જે કર્મોને વિધ્વંસ તે “સકામનિર્જર. અકામા=હિક [ દુન્યવી ] સુખાર્થે પ્રયત્નશીલ, મિથ્યાષ્ટિ. એના તપશ્ચર્યા વિગેરથી કને વિધ્વંસ “અકામનિજ રા” કહેવાય છે. (૨ + ૩ – ૨૯૦ + ૨૯૧) आत्मप्रदेशेभ्यः कर्मणां निर्जरणं द्रव्यनिर्जरा, निर्जरा. निमितशमाध्यवसायो भात्रनिर्जरा ॥४॥ For Personal & Private Use Only Page #160 -------------------------------------------------------------------------- ________________ : १३७ : અર્થ:-દ્રવ્યનિજ રા આત્મપ્રદેશમાંથી કર્મ પુદગલનું પૃથક ७२-९ पात 'यनि।'. ભાવનિજ રા=નિર્જરાના નિમિત્તભૂત [શુભ] શુદ્ધ અધ્યવસાય ' नि ।' 41य छे. (४ + २८२) शरीरवृत्तिरमादिधातुकर्मान्यतरसन्तपनं तपः ॥ ५॥ અર્થ:–તપ=શરીરસ્ય રસાદિ ધાતુના અને આત્મસ્થ કર્મોના નીરસીકરણમાં કારણભૂત પ્રવૃત્તિ “તપ” કહેવાય છે. (५+ २८3) तत्र पाह्यतपांसि अनशनोदरिकावृत्तिसंक्षेपरसत्यागकायक्लेशसंगीनतारूपेण षडविधानि ॥६॥ અર્થ:–બાહાતપજ્યાંતપના પ્રકરણમાં અનશન, ઉદરિકા, વૃત્તિસંક્ષેપ, રસત્યાગ, કાયફલેશ, સંસીનતારૂપે बाबत५, छ [६] ने। छे. (६ + २६४) इत्वरं यावज्जीवं वाऽऽहारपरित्यामोऽनशनम् ॥ ७॥ स्वाहारपरिमाणादल्पाहारपरिग्रहणमूनोदरिका ॥८॥ नानाविधाभिग्रहधारणेन भिक्षावृत्तेः प्रतिरोषनं वृत्तिसंक्षेपः ॥९॥ ___ रसवत्पदार्थेषु द्वित्रादीनां त्यागपुरस्सरं विरसलक्षाद्याहारप्राणं रसत्यागः ॥१०॥ केशोल्लुचवादिक्लेशसहनं कायक्लेशः ॥ ११ ॥ For Personal & Private Use Only Page #161 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮ ? इन्द्रिययोगकषायादीनियम्य विविक्तस्थानासेवन संलीनता, सा चतुर्विधा इन्द्रियकषाययोगविविक्तचर्याभेदात् ॥१२॥ અથ–(૧) અનશન પરિમિતકાલ સુધી કે યાજજીવ સુધી આહારને ત્યાગ અનશન” કહેવાય છે. (૨) ઉરિતા=જે પુરુષનું જેટલું આહારનું પરિમાણ છે તેના કરતાં થોડે આહાર લે તે “ઉનેદરિતા. (૩) વૃત્તિસંક્ષેપ=આગમવિહિત નાનાવિધ નિયમોના ધારવાપૂર્વક ભિક્ષાવૃત્તિમાં પ્રતિરોધ કરે “વૃત્તિસંક્ષેપ”. (૪) રસત્યાગ=રસવાળા પદાર્થોમાંથી બે, ત્રણ વિગેરે પદાર્થોના ત્યાગપૂર્વક નીરસ-રૂક્ષ વિગેરે આહારનું ગ્રહણ તે “રસત્યાગ. (૫) કાયફલેશ=આગમઅનુસારી કેશને લેચ, કાયોત્સર્ગ, આતાપના વિગેરેથી થનારા ફલેશનું સહન કરવું કાયફલેશ” કહેવાય છે. (૬) સંલીનતા==ઈન્દ્રિય, કષાય, ચોગના નિયમનપૂર્વક નિર્જન, બાધારહિત સ્થાનનું સેવન કરવું “સંલીનતા” કહેવાય છે. તે સંસીનતા ઈન્દ્રિય, કષાય, રોગ, વિવિક્ત ચર્યા [ સ્થાન]ના ભેદથી ચાર પ્રકારની જાણવી. (૭ થી ૧૨ – ૨૫ થી ૩૦૦) For Personal & Private Use Only Page #162 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૯ : प्राप्तेन्द्रिय विषयेष्वरक्त द्विष्टताभावः इन्द्रियसंळीनता | अनुदितक्रोधस्योदयनिरोधः प्राप्तोदयस्य नैष्फल्यकरणं कषायसंलीनता । कुशळा कुशळयोगानी प्रवृत्तिनिवृत्ती योगसंकीनता | शुन्यागारादौ निर्बाधे ख्यादिवर्जिते स्थाने स्थिति - વિનિઝામનીમતા // ૨૨ || અર્થ :—ઇન્દ્રિયસલીનતા=પ્રાપ્ત થયેલ ઇન્દ્રિયેાના ઇષ્ટાનિષ્ટ વિષયામાં રાગ અને દ્વેષના અભાવ. કષાયસ લીનતા ઉદયમાં નહીં આવેલા ક્રોધના ઉદયના નિરાધ કરવા ઉયમાં આવેલા ક્રોધને નિષ્ફલ કરવા. કષાયસ લીનતા ’. 6 ચાગસ'લીનતા=શુભ ચેાગમાં પ્રવૃત્તિ, અશુભ્ર ચેાગથી નિવૃત્તિ ચાગસ લીનતા' કહેવાય છે. " • વિવિખ્તચર્યોંમ'લીનતા=શૂન્ય આગાર વિગેરેમાં ખાધારહિત, સ્ત્રી આદિ વર્જિત સ્થાનમાં રહેવું. તે વિવિખ્તચોં સ'લીનતા ' કહેવાય છે. ( ૧૩ + ૩૦૧) प्रायश्चित्तविनयवैयावृत्यस्वाध्यायध्यानोत्सर्गाष्पदाभ्यन्तर સર્જન || ૪ || અર્થ: અભ્ય’તરતપ=પ્રાયશ્ચિત, વિનય, વૈયાવૃત્ત્વ, સ્વાધ્યાય, ધ્યાન, ઉત્સગ એમ છ પ્રકારના ‘ અભ્યંતરતપ ' કહે વાય છે. ( ૧૪ + ૩૦૨ ) अतिचारविशुद्धिजनकानुष्ठानं प्रायश्चित्तम् । तचाऽऽलोचन For Personal & Private Use Only Page #163 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૦ : સાવિણ . ૫ અર્થ: (૧) પ્રાયશ્ચિત્ત=અતિચારની વિશુદ્ધિ કરનારું અનુષ્ઠાન પ્રાયશ્ચિત્ત' કહેવાય છે. તે પ્રાયશ્ચિત્ત આલોચન, પ્રતિક્રમણ, મિશ્ર, વિવેક, વ્યુત્સર્ગ, તપ, છેદ, મૂલ, અનવસ્થાખ, પારાંચિત ભેદથી દશ પ્રકારનું છે. - (૧૫ + ૩૦૩) गुर्वभिमुखं समर्यादं स्वापराधपकटनमालोचनम् ॥१६॥ અથ– ૧) આલેચન=મર્યાદાપૂર્વક ગુરુની સંમુખ પિતાના અપરાધે પ્રગટ કરવા તે “આલોચન' કહેવાય છે. (૧૬ + ૩૦૪). ગતિવાળતિનિતિન ગરિમાણ છે ૨૭ . અથ – પ્રતિક્રમણ =મિચ્છામિ દુક્કડ દેવા માત્રથી શુદ્ધિ કરનારું અર્થાત અતિચારથી પાછા હઠવારૂપ “હવેથી હું અતિચારને નહિ સેતુ” એવી પ્રતિજ્ઞાપૂર્વક અતિચારની શુદ્ધિ પ્રતિક્રમણ” પ્રાયશ્ચિત્ત કહેવાય છે. (૧૭ + ૩૦૫) उभयात्मकं मिश्रम् ॥ १८ ॥ અથ–(૩) મિશ્ર આલેચનવિશિષ્ટ પ્રતિક્રમણ “મિશ્ર” કહેવાય છે. (૧૮ + ૩૦૬) गृहीतवस्तुनोऽवगतदोषत्वे परित्यजनं विवेकः ॥ १९ ॥ For Personal & Private Use Only Page #164 -------------------------------------------------------------------------- ________________ [; ૧૪ : અર્થ:–(૪) વિવેક=mહણ કરેલી વસ્તુને દેષ જાણ્યા બાદ ત્યાગ “વિવેક” કહેવાય છે. (૧૯ + ૩૦૭) જામનગરના વિશિષ્ટ તૈwipop mોળાવાવરિયાળો પુરા: W ૨૦ છે. અથ–(૫) વ્યુત્સર્ગ ગમનાગમન, દુઃસ્વપ્ન વિગેરે વિષય ઉપસ્થિત થતાં વિશિષ્ટ ચિતનની એકાગ્રતાપૂર્વક ચગવ્યાપાર-નિરાધ અર્થાત્ કાર્યોત્સર્ગ કરે તે વ્યુત્સગ” કહેવાય છે. (૨૦ + ૩૦૮) छेदग्रन्यजीतकल्पान्यतरानुसारेण गुर्वनुशिष्टानुष्ठानविशेषતપ: છે ? અર્થ:-(૬) તપ છેદગ્રંથ, જીતકપના અનુસાર ગુરુએ આપેલ છ મહીના સુધીને નવી વિગેરે જે તપ તે “તપ” પ્રાયશ્ચિત્ત કહેવાય છે. (૨૧ + ૩૦૯) तपसा दुर्भधस्य दिवसमासादिक्रमेण श्रमणपर्यायापરય છે ૨૨ | અર્થ:–(૭) છેદ જે તપથી વિશુદ્ધિ અશક્ય થતાં દિવસ માસ વિ. ના ક્રમથી શ્રમણુપર્યાય કાપ તે “દ” પ્રાયશ્ચિત્ત. (૨૨ + ૩૧૦ ) प्रारम्भतः पुनमहावतारोपणं मूलम् ॥ २३ ॥ અર્થ:-(૮) મૂલ ફરીથી, શરૂઆતથી, મહાવ્રતનું આરોપણ કરવું તે “મૂલ” કહેવાય છે. (૨૩ + ૩૧૧) For Personal & Private Use Only Page #165 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૨ : अकृततपोविशेषस्य दुष्टतरस्य कियत्कालं व्रतानारोपणબનાવ્યા છે ૨૪ | અથ –(૯) “અનવસ્થાપ્ય તપવિશેષને નહિ કરનાર અત્યંત દુષ્ટમાં કેટલાક કાલ સુધી વ્રતનું આરોપણ નહીં કરવું તે “અનવસ્થાપ્ય” | ઉપસ્થાપના ] પ્રાયશ્ચિત્ત કહેવાય છે. (૨૪ + ૩૧૨) રાનવઘાહિતીર્થઘાશાતનાજન વાવ સૂરवर्षपतिचारपारगमनतो राजप्रतिबोधादिप्रवचनपभावनया पुन: બદાગ વાશ્ચિત છે ૨૫ / અર્થ-(૧૦) પારાંચિત=રાજાને વધ, સ્વસાધુને ઘાત, તીર્થંકર વિ.ની આશાતના કરનારને ઉત્કૃષ્ટ બાર વર્ષ પર્વત, અતિચારને પાર પામવાથી રાજાના પ્રતિબોધ વિ. પ્રવચન પ્રભાવના દ્વારા ફરીથી દીક્ષા આપવી તે પારાંચિત પ્રાયશ્ચિત્ત કહેવાય છે. (૨૫ + ૩૧૩) ज्ञानदर्शनचारित्रोपचारान्यतमो विनयः, तत्र नम्रतापूर्वकं ज्ञानाभ्यासो ज्ञानविनयः । जिनेन्द्रोक्तपदार्थेषु निश्शનિરવ વિના: | બતાડગુનેન ા ાાત્રિાવળ चारित्रविनयः, गुणाधिकेवभ्युत्थानाद्यनुष्ठानमुपचारविनयः અથ:-(૨) વિનય=જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપચારમાંથી કઈ એક “વિનય” કહેવાય છે. For Personal & Private Use Only Page #166 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૩ : જ્ઞાનવિનય=નમ્રતાપૂર્વક જ્ઞાનના અભ્યાસ ‘ જ્ઞાનવિનય ’. દર્શનવિનય—જિનેન્દ્ર ભગવંતે કહેલા પદાર્થોમાં શકાના અભાવ. ચારિત્રવિનય=શ્રદ્ધાપૂર્વક ચારિત્રનું અનુષ્ઠાન તથા યથાર્થ ચારિત્રનું પ્રરૂપણુ ‘ચારિત્રવિનય' છે. ઉપચારવિનય=અધિક ગુણવતા તરફ–રત્નાધિકા તરફ ઉભા થવું, સામા જવું, હાથ જોડવા, વંદન, પાછળ ચાલ્યું વિ. અનુષ્ઠાન ‘ ઉપચારવિનય ’. ( ૨૬ + ૩૧૪ ) प्रभुसिद्धान्तोदित सेवाद्यनुष्ठानमवृत्तिमन्वं व्यावृत्यम् । तच्चाचार्योपाध्यायतपस्विशैक्षकग्ळान कुळगणसंघ साधुसमनोज्ञभेदाद्दપવિત્રમ્ | સરક્ષનાથ્થો વક્ષ્યન્તે ॥ ૨૭ || અ:—(૩) વૈયાવ્રુત્ત્વ=પ્રભુના સિદ્ધાંતમાં કહેલ સેવાદિરૂપ અનુષ્ઠાનામાં પ્રવૃત્તિ કે તથાવિધ પરિણામ તૈયા વૃત્ત્વ' કહેવાય. " તે વૈયાવૃત્ય, આચાય, ઉપાધ્યાય, તપસ્વિ, શૈક્ષક, ગ્લાન, કુલ, ગણુ, સંઘ, સાધુ, સમનેાજ્ઞભેદથી દશ પ્રકારનું છે. આના લક્ષણા આગળ કહેવાશે . ( ૨૭ + ૩૧૫) कालादिमर्यादाsध्ययनं स्वाध्यायः ॥ २८ ॥ અ:—૪) સ્વાધ્યાય શાસ્ત્રવિહિત કાલ વિ. મર્યાદ્વાપૂર્વક અધ્યયન ‘સ્વાધ્યાય ’ કહેવાય છે. ( ૨૮ + ૩૧૬ ) , For Personal & Private Use Only Page #167 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૪ : चेतसो योगनिरोधपूर्वकविषयस्थिरतापादनं ध्यानं, જો નિષ: રેઝિન દધ્યાન | ૨૧ / અર્થ:-(૫) ધ્યાન=મન વચન કાયાના વ્યાપારરૂપ ત્રણ યોગના નિરોધપૂર્વક જ્ઞાન [ચિંતાત્મકજ્ઞાનની એક વિષયમાં સ્થિરતા કરવી તે “ધ્યાન” કહેવાય છે. કેવલીઓને ગનિરોધરૂપી ધ્યાન હોય છે. (૨૯ + ૩૧૭) तदातरौद्रधर्मशुक्लभेदेन चतुर्विधम् ॥ ३० ॥ અર્થ –તેધ્યાન, આd, રૌદ્ર, ધર્મ, શુકલભેદથી ચાર પ્રકારનું છે. . (૩૦ + ૩૧૮) इष्टानिष्टवियोगसंयोगरोगनिदानान्यतमविषयकं सोद्वेगचिन्तनमार्त्तम् । षष्ठगुणस्थानं यावदिदं भवति ॥ ३१ ॥ અર્થ-આધ્યાન ઈષ્ટવિષય વિયોગવિષયક, અનિષ્ટ વિષય સંગવિષયક, રોગવિષયક કે નિદાનવિષયક [સાંસારિક સુખ કારણ] ઉદ્વેગપૂર્વક ચિંતન “આર્તધ્યાન કહેવાય છે. આ ધ્યાન છા ગુણસ્થાનક સુધી - હોય છે. (૩૧ + ૩૧૯). हिंसाऽसत्यस्तेयसंरक्षणान्यतमानुबन्धिचिन्तनं गैद्रम् । બાવચાનેતર | ૨ | અથ:-ૌદ્રધ્યાન=હિંસાનુબંધી, [ નિમિત્ત] અસત્યાનુબ ધી, તેયાનુબંધી, કે સંરક્ષણાનુબંધી ચિંતન જરદ્રધ્યાન કહેવાય છે. (૩૨ + ૩૨૦) For Personal & Private Use Only Page #168 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ : આ, પાંચમા દેશવિરત ગુણસ્થાનક સુધી હેય છે. (૩૨ + ૩ર૦) અજ્ઞાનવિષાદથાના વિષય પર - દથાન ! જરા શાળાપો વાત || 3 || અર્થ: ધર્મધ્યાન=આજ્ઞા જૈિનશાસન] વિષયપર્યાલોચન, અપાય [ કષ્ટ ] વિષયક પર્યાલચનવિપાક [ કમફિલાનુભવ] વિષયક પર્યાલચન, કે લેકદ્રવ્યસંસ્થાનસ્વભાવાવધાનરૂપ સંસ્થાનવિષયક પર્યાલચન ચિંતન “ધર્મધ્યાન” કહેવાય છે. આ ધ્યાન, અપ્રમત્ત ગુણસ્થાનકથી માંડી બારમા ક્ષીણમેહ નામક ગુણસ્થાન સુધી હોય છે. (૩૩ + ૩૨૧) आज्ञाधविषयकं निर्मलं प्रणिधानं शुक्लम् । तच पृथक्त्ववितकत्ववितर्कसूक्ष्म क्रियव्युपरतक्रियभेदेन चतुर्विधम् અર્થ ગુફલધ્યાન=આજ્ઞા વિ. ના વિષય વગરનું, નિર્મલ પ્રણિધાન (ચિંતન] “શુફલધ્યાન” કહેવાય છે. તે શુકલધ્યાન, પૃથકત્વવિતર્ક, એકત્વવિતર્ક, સૂફમક્રિય, સુપરતક્રિયના ભેદથી ચાર પ્રકારનું છે. (૩૪ + ૩૨૨) पूर्वविदां पूर्वश्रुतानुसारतोऽन्येषां तमन्तरेणार्थव्यञ्जनयोगा For Personal & Private Use Only Page #169 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૬ : न्तरसंक्रान्तिसहितमेकद्रव्य उत्पादादिपर्यायाणामनेकनयेग्नुचिन्तनं पृथक्त्ववितर्कम् । इदं सविचारम् ॥ ५ ॥ અર્થ–પૃથકત્વવિતક-પૂર્વધરાને પૂર્વના શ્રતના અનુસાર, પૂર્વધર સિવાયના આત્માઓને પૂર્વશ્રત સિવાય (અન્ય શ્રતના આધારે] અર્થ, [ દ્રવ્ય કે પર્યાય] થી અર્થાતરસંક્રાંતિ, વ્યંજન [દ્રવ્ય કે પર્યાયવાચક શબ્દ ] થી વ્યંજનાંતર સંક્રાંતિ, યોગ [ મન વચન કાયાને વ્યાપાર] થી ગાંતર સંક્રાંતિ [પરિવર્તન સહિત, એક દ્રવ્યમાં [આત્મા કે પુદ્દગલ વિ. દ્રવ્યમાં ] ઉત્પાદ, વ્યય, ધ્રૌવ્ય વિ. અનેક યથા ગ્ય પર્યાનું દ્રવ્યાસ્તિક વિ. અનેક નથી અનુચિંતન [મરણ ] પૃથકત્વવિક” શુકલધ્યાન કહે છે. વાય છે. આ ધ્યાન “સવિચાર' કહેવાય છે. (૩૫ + ૩૨૩) પૂર્વવિહાં પૂર્વશ્રતાનુસાળાને ક્રિમથુરાનુણાનાર્થव्यानयोगान्तरसङक्रान्तिरहितमेकद्रव्ये एकपर्यायविषयानुचिन्तन मेकत्ववितर्कम् । इदन्त्वविचारम् ॥ ३६ ॥ અર્થ:–એકત્વવિતર્ક=પૂર્વધરેને પૂર્વકૃતના અનુસાર, પૂર્વ ધર શિવાયના આત્માઓને પૂર્વકૃતભિન્ન શ્રતના અનુસારે અર્થાતરસંક્રાંતિ, વ્યંજનાંતરસંક્રાંતિ, ગાંતરસંક્રાંતિથી રહિત, અભેદથી એક દ્રવ્યમાં, દ્રવ્યાભિન્ન પર્યાયવિષયક કે પર્યાયાભિન્ન દ્રવ્ય For Personal & Private Use Only Page #170 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૭ : વિષયક અનુચિંતન | સ્મરણ ] “એકવિતર્ક' શુકલધ્યાન કહેવાય છે. - આ ધ્યાન “અવિચાર” કહેવાય છે. (૩૬ + ૩૨૪) सूक्ष्मकायक्रियाप्रतिरुदसूक्ष्मवाङ्मनःक्रियस्य सूक्ष्मपरिस्पन्दात्मकक्रियावद्ध्यानं सूक्ष्मक्रियम् । इदमप्रतिपाति, પ્રતિપાતામાવાવ ૭ | અર્થ–સૂમક્રિય=એક્ષગમનના નજીકસમયમાં કેવલીના ... | મન અને વચનરૂપી બે વેગને નિરાધ થયે છતે * અર્ધનિરુદ્ધ કાયયોગવાળા કેવલીની માત્ર શ્વાસે શ્વાસ. રૂપી સૂઢમક્રિયાવાળું ધ્યાન “સૂમક્રિય” કહેવાય છે. આ ધ્યાતાની પરિણામવિશેષની પ્રવર્ધમાનતા હોઈ આ ધ્યાન અપ્રતિપાતી કહેવાય છે. કેમકે પ્રતિ પાતને અભાવ છે. (૩૭+ ૩૨૫) निरुद्धमुक्ष्मकायपरिस्पन्दात्मकक्रियस्य ध्यानं व्युपरतक्रियम् इदमप्यप्रतिपाति । आधे द्वे एकादशद्वादशगुणस्थानयोरन्त्ये द्वे केवलिन एवं त्रयोदशचतुर्दशगुणस्थानक्रमेण ॥३८॥ અર્થ:-ચુપરતક્રિયશૈલેશી અવસ્થામાં, મન વચન કાય યોગરૂપ ત્રણ યોગ રહિતેનું જે ધ્યાન તે “સુપરક્રિય' કહેવાય છે. ' આ પણ ધ્યાન અપ્રતિપાતિ કહેવાય છે. પૃથકત્વવિતર્ક, અગ્યારમાં ગુણસ્થાનમાં, એકત્વવિતક, For Personal & Private Use Only Page #171 -------------------------------------------------------------------------- ________________ : ૧૪૮: બારમા ગુણસ્થાનમાં એમ બે પહેલાના શુકલધ્યાન હોય છે. એમ સમજવું. સગિ કેવલીને “ સૂકમક્રિય અને અગિ કેવલી ને સુપરતક્રિય એમ અંતિમ શુકલધ્યાનના બે ભેદે છે. (૩૮ + ૩૨૬). अनेषणीयस्य संसक्तस्य वाऽनादेः कापकषायाणाश्च અર્થ:-(૬) વ્યુસર્ગ અનેષણીય [ સદેષ ] અથવા સંસક્ત અન્ન વિ. બાહ્યદ્રવ્યને શાસ્ત્રકથિત વિધિદ્વારા ત્યાગ કરવો તે “બાહ્ય વ્યુત્સગ” કહેવાય છે. અંતકાલે કાયાને અને સંસારબ્રામક કષાએને મન વચન કાયાથી કરવા કરાવવા અનુદવારૂપે નવ કેટીથી ત્યાગ કરવો તે અત્યંતર વ્યુત્સર્ગ” કહેવાય છે. (૩૯ + ૩૨૭) अष्टम किरण समाप्तः For Personal & Private Use Only Page #172 -------------------------------------------------------------------------- ________________ श्री ममोवांछितपूरक अजाहरापार्श्वनाथाय नमः આ આ નવરઃ ાિરબાદ बंधतत्वनिरूपणम् - आत्मप्रदेशुभाशुभकर्मसम्बन्धो बन्धः ॥ १ ॥ અર્થ:–આત્માના પ્રદેશની સાથે ક્ષીરનીરવત્ પુદગલવિશેષ રૂપ શુભાશુભ કર્મોને પરસ્પર સંબંધ બંધ” કહે વાય છે. (૧ + ૩૨૮) सच मिथ्यात्वाविरतिकषायैर्यथायोग समुत्पद्यते ॥२॥ અર્થ-તે બંધ, ગપ્રમાણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય અને ગરૂપ હેતુથી ઉત્પન્ન થાય છે. (૨+૩૨૯) तत्रायथार्थश्रद्धानं मिथ्यात्वम् । तच्चाऽऽभि-प्रहिकाનામિnિssમિનિરિક્ષાંશfજાનામોનિમેન પ્રવિણ અથર–મિથ્યાત્વ=ત્યાં બંધપ્રકરણમળે અયથાર્થ શ્રદ્ધા “મિથ્યાત્વ' કહેવાય છે. તે મિથ્યાત્વ, આભિગ્રહિક (૨) અનાભિહિક (૩) આભિનિવેશિક (૪) સાંશયિક (૫) અનાગિ . કદથી પાંચ પ્રકારનું છે. (૩ + ૩૩૦) कुदर्शने सदनजन्यं श्रद्धानमाभिग्रहिकम् ॥ ४॥ અથ આભિગ્રહિક કુદેવ, કુગુરુ, કુધર્મમય દર્શનાભાસમાં For Personal & Private Use Only Page #173 -------------------------------------------------------------------------- ________________ ': ૧૫૦ : સદર્શનની બુદ્ધિ-માન્યતા “આભિગ્રહિક મિથ્યાત્વ” કહેવાય છે. (૪ + ૩૩૧) सर्वदर्शनविशेष्यकसमत्वप्रकारकमतिपत्तिप्रयोजक श्रदानમનપ્રિહિન I હ //. અથ:અનાભિગ્રહિક મિથ્યાત્વ” સઘળાં દર્શને સાચા જ છે. આવી માન્યતાવાળાની સઘળે સમાન બુદ્ધિના કારણભૂત શ્રદ્ધા. (૫ + ૩૩૨). तत्त्ववेत्तृत्वेऽप्यतदर्थेषु तदर्थताऽभिग्रा आभिनिवेशिकम् અર્થ-આભિનિવેશિક મિથ્યાત્વ” તવ જાણવા છતાં પણ અયથાર્થોમાં યથાર્થતાને આગ્રહ (૬ + ૩૩૩); अहत्तत्वधर्मिकसत्यत्वसंशयजनक मिथ्यात्वं सांशयिकम् । અથસશયિક મિથ્યાત્વ'=અહંતભગવંતે કહેલા છવા. દિત સાચાં છે કે નહીં આવા પ્રકારના સંશયને જનક કે સંશયથી જન્ય “સાંસચિક મિથ્યા ત્વ” કહેવાય છે. (૭ + ૩૩૪) .. दार्शनिकोपयोगशून्यजीवानां मिथ्यात्वमनामोगिकम & II અર્થ:-“અનાગિક મિથ્યાત્વ”=દાર્શનિક ઉપગ [ વિશે. વજ્ઞાન] શૂન્યનું “અનાગિક મિથ્યાત્વ કહે. વાય છે. (૮ + ૩૩૫) For Personal & Private Use Only Page #174 -------------------------------------------------------------------------- ________________ : ૧પ : हिंसाधवतेभ्यः करणोंगेश्चाऽविरमणमविरतिः । तस्याश्च मनः पञ्चेन्द्रियाणां स्वस्वविषयेभ्य: पृथिव्यप्तेजोवायुवनस्पतिप्रसरूपषडविधजीव-हिंसातश्चापतिनिवर्तनरूपत्वाद्वादशविधत्वम् અથ—અવિરતિ હિંસા વગેરે રૂપ અવતેથી, ઈન્દ્રિયેથી, મન વચન કાયારૂપી યોગથી નહિં અટકવું તે “અવિ. રતિ” કહેવાય છે. - તે અવિરતિ, મને અને પાંચ ઇન્દ્રિયોનું પિતપિતાના વિષયેથી, અને પૃથિવીકાય, અષ્કાય, તેજ કાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયરૂપ છ પ્રકારના જીવોની હિંસાથી નહિ અટકવા રૂપે બાર પ્રકારની છે. (૯ + ૩૩૬). कषायः पूर्वोदितपश्चविंशतिविधः। वेदत्रयहास्यषट्कात्मकनोकषाय: कषायसहगामित्वात्कषायपदवाच्यः ॥१०॥ અર્થ –કષાય પાપનિરૂપણ પ્રકરણમાં કહેલ પચીશ પ્રકા રના “કષાયો” જાણવા, તદન્તર્ગત ત્રણ વેદ અને હાસ્યષકરૂપ (૯) “નેકષાય” કષાયની સાથે જ વર્તનાર [ સહચારી] હાઈ કષાયપદથી વાગ્ય બનેલ છે. (૧૦ + ૩૩૭) योगो मनोवाक्कायव्यापारः। तत्र सत्यासत्यमिभव्यवहारविषयकमनोवाग्व्यापारा अष्टौ, तथौदारिकौदारि For Personal & Private Use Only Page #175 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ર : મિલૈકિવૈથિમિકIssફારWISાર મિશ્રશાળાन्यव्यापारास्सप्तेति पञ्चदश योगाः ॥११॥ અથર–ગમન, વચન, કાયાને વ્યાપાર “ગ” કહેવાય છે. ત્યાં ગપ્રકરણમાં સત્યમન, અસત્યમન, મિશ્ર મન, વ્યવહારમન, આ પ્રમાણે મનના ચાર વ્યાપાર, સત્યવચન, અસત્યવચન, મિશ્રવચન, વ્યવહારવચન, આ પ્રમાણે વચનના ચાર વ્યાપાર, ઔદારિક, ઔદારિકમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર. કાર્પણ આ પ્રમાણે કાયાજન્ય સાત વ્યાપાર એમ મળી પંદર [૧૫] ચગે કહેવાય છે. (૧૧ + ૩૩૮) रक्तद्विष्टात्मसम्बद्धानां कार्मणस्कन्धानां परिणामाविशेषण स्वस्वयोग्यकार्यव्यवस्थापन प्रकृतिबन्धः ॥ १२ ॥ અથ–પ્રકૃતિબંધ=રાગદ્વેષ વિ. સનેહગુણયુક્ત આત્માએ ગ્રહણ કરેલ, કશ્યકધરૂપ કામેચ્છાની પરિણામ વિશેષથી સ્વસ્વગ્ય કાર્ય કરવાની સમર્થતારૂપે વ્યવસ્થિત રચના કરવી તે “પ્રકૃતિબંધ' કહેવાય છે. અર્થાત કેટલાક પુદગલાને જ્ઞાનાવરણ સમર્થતારૂપે કેટલાક પુદગલોને દર્શનાવરણસમર્થતારૂપે, કેટલાકને સુખદુખાનુભવ સમર્થતારૂપે, કેટલાકને દર્શનચારિત્ર મેહકતારૂપે, કેટલાકને આયુષ્યપણારૂપે, કેટલાકને ગતિ શરીર વિ. આકારરૂપે, કેટલાકને ગોત્રપણારૂપે, કેટલાકને અન્તરાયાપણારૂપે, આવા For Personal & Private Use Only Page #176 -------------------------------------------------------------------------- ________________ ૧૫૩ * આઠ વિભાગમાં સ્વભાવવિષયક વ્યવસ્થા કરનાર પ્રકૃતિબંધ છે. (૧૨ + ૩૩૯) प्रविभक्तानां कर्मस्कन्धानां विशिष्टमर्यादया स्थितिकाનિયમ સ્થિતિ પર | ૨ | અર્થ –સ્થિતિબંધ જ્ઞાનાવરણીયત્વ વિ. રૂપે વ્યવસ્થિત થયેલ જ્ઞાનાવરણ આદિ આઠ કચ્છની વિશિછમર્યાદાપૂર્વક સ્થિતિકાલને નિયમ બાંધનાર “સ્થિતિ બંધ” કહેવાય છે. (૧૩ + ૩૪૦) परिपाकमुपयातानां विशिष्टकर्मस्कन्धानां शुभाशुभविपाकानुभवनयोग्यावस्था रसबन्धः ॥ १४ ॥ અર્થ:–રસબંધ ફલ આપવામાં સંમુખ થયેલ, જ્ઞાનાવરણીયત્વ આદિરૂપે વ્યવસ્થિત કર્મક ધની શુભ-અશુભ વિપાકના અનુભવાગ્ય અવસ્થા “સબંધ” કહે વાય છે. અર્થાત બદ્ધસ્થિતિવાળા, સ્વકાળમાં પરિપાકને પામેલ કર્મની જે શુભ-અશુભરૂપે અનુભવાતી અવસ્થા તે “સબંધ” છે. (૧૪ + ૩૪૧) प्रकृत्यादित्रयनिरपेक्ष दलिकसंख्याप्राधान्येन कर्मपुद्गलानां प्रहणं प्रदेशबन्धः ॥ १५ ॥ અર્થ–પ્રદેશબંધ=પ્રકૃતિ વગેરે ત્રણની અપેક્ષા વગર, દલિક સંસ્થાની પ્રધાનતાથી કર્મ પુદગલનું ગ્રહણ તે પ્રદેશબંધ” કહેવાય છે. (૧૫ + ૩૪૨) For Personal & Private Use Only Page #177 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૪ : बन्धायैते चत्वार एकविधाध्यवसाय विशेषेण जायन्ते सङ्क्रमोद्वर्त्तनादिकरणविशेषाश्च ॥ १६ ॥ અ:—આ ચારે બધા, વિચિત્ર એક અધ્યવસાયરૂપ એકવિધ અધ્યવસાયવિશેષથી એકીસાથે થાય છે. એટલું નહીં પર’તુ એકવિધ અધ્યવસાયવિશેષથી સક્રમ, ઉત નાક્રિકરણવિશેષા પણ થાય છે. (૧૬ + ૩૪૩) करणविशेषाश्च बन्धनसङ्क्रमोद्वर्त्तनापवर्त्तनोदीरणोपशमनानिधत्तिनिकाचनामेदादष्टविधाः || १७ || ૨૭ ॥ અર્થ :—વળી કરણવિશેષા, ખધન, સંક્રમણ, ઉત'ના, અપવના, ઉદીરણા, ઉપશમના, નિત્તિ, નિકાચના ભેદથી આઠ પ્રકારના છે. ( ૧૭ + ૩૪૪ ) तंत्र बद्धात्मनो वीर्यपरिणामविशेषः करणम् । बीर्यश्चात्र योगकषायरूपं विवक्षितम् ॥ १८ ॥ અર્થ:કરણ ત્યાં કરણુપ્રકરણમાં, અદ્ધ [ વેશ્યાવાળા ] આત્માના [ ક્ષાયિક ક્ષાયેાપશમિકરૂપ વીય લબ્ધિજન્મ ] વીય પરિણામવિશેષ’ ‘કરણ’ કહેવાય છે. વળી અહીં—ખ ધાદિપ્રકરણાંયેાગ [ પ્રકૃતિ પ્રદેશઅધના નિમિત્તરૂપ ] અને કષાય [ સ્થિતિ અને રસના બંધના નિમિત્તરૂપ ] રૂપ વીય, વિવક્ષિત [ અધિકૃત ] કરેલ છે. ( ૧૮ + ૩૪૫ ) For Personal & Private Use Only Page #178 -------------------------------------------------------------------------- ________________ :૧૫૫ : 6 कर्मणामात्मप्रदेशस्सहान्योऽन्यानुगमनप्रयोजक वीर्यपरिणामो बन्धनकरणम् । अत्र योगात्मकवीर्येण प्रकृतिप्रदेशयोः कषायैश्च स्थित्यनुभागयोर्बन्धो जायते ॥ १९ ॥ અ:-બંધનકરણુ આત્મપ્રદેશની સાથે ક્રર્મોને પરસ્પર ક્ષીરનીરવત પ્રદેશ–અનુગમ [ તાદાત્મ્યસ બંધ એકતાની વ્યાપ્તિ]માં કારણભૂત વીય પરિણામ “ અધનકરણ ' કહેવાય છે. અહીં ચેાગરૂપી વીયથી પ્રકૃતિ અને પ્રદેશના બ`ધ અને કષાયરૂપી વીયથી સ્થિતિ અને રસના બંધ થાય છે, એમ સમજવું. (૧૯+૩૪૬) अन्य कर्मरूपतया व्यवस्थितानां प्रकृतिस्थित्यनुभागप्रदेशानामन्यकर्मरूपतया व्यवस्थापन हेतुर्वीर्य विशेषस्संक्रमणम् ||२०|| અઃ—સ ક્રમણુકરણુજે વીય વિશેષ, અન્યકમ રૂપપાએ વ્યવસ્થિત, વિવિક્ષત બંધાતી પ્રકૃતિ આદિથી ભિન્નપણાએ રહેલ પ્રકૃતિ આદિની, અન્યકમ રૂપપાએ મધાતી પ્રકૃતિ આદિમાં નહીં બધાતી પ્રકૃતિ આદિના દલિકને નાંખી અધ્યમાન પ્રકૃતિરૂપપણાએ વ્યવસ્થા-રચનામાં હેતુ થાય તે વીય વિશેષ • સંક્રમણુકરણ ' કહેવાય છે. દા. ત. જેમકે, મધ્યમાન [ મંધાતી ] સાતા વેદનીયમાં અખષ્યમાન અસાતાવેદનીયનું સંક્રમણ, [ અહીં સજાતિય વિધી ઉત્તરપ્રકૃતિ વિ.નું સક્ર મણુ સમજવું] (૨૦ + ૩૪૭ ) For Personal & Private Use Only Page #179 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૬: कर्मस्थित्यनुभागयोः प्रभूतीकरणपयोजकवीर्यपरिणतिकસૂના છે ૨૨ અર્થ –ઉવતના=ઉદયાવલિકાથી બહાર રહેલ, કમને સ્થિતિ અને રસમાં વૃદ્ધિ કરવામાં પ્રજવીર્ય પરિણતિ “ઉદૃવતનાકરણ” કહેવાય છે. (૨૧૫૩૪૮) कर्मस्थित्यनुभागयोईस्वीकरणप्रयोजकवीर्यविशेषोऽपवતૈના છે ૨૨ | અથ–“અપવત્તનાકરણ”=લાંબીસ્થિતિ, તીવ્રરસવાળા કર્મ પરમાણુઓની દીર્ઘસ્થિતિ કે તીવ્રરસનું અપહરણ કરી હસ્વ [૮૫] સ્થિતિ અને મંદરસવાળા રૂપે વ્યવસ્થા કરવામાં કારણભૂત વીર્યવિશેષ “અપવતના કરણ કહેવાય છે. (૨૨ + ૩૪૯). अनुदितकमदलिकस्योदयावलिकाप्रवेशनिदानमात्मवीर्यવીરા || ૨ અર્થ “ઉદીરણાકરણ”=નહી ઉદયમાં આવેલ કમલિકના ઉદયાયવલિકામાં પ્રવેશનું કારણ, આત્મવીર્ય, “ઉદીરણુાકરણ” કહેવાય છે. (૨૩ + ૩૫૦) कर्मणामुदयोदीरणानिधत्तिनिकाचनाकरणायोग्यत्वेन व्यवस्थापनाहेतुर्वीर्यपरिणतिरुपशमना । उदयश्च यथास्थितिषद्धानां कर्मपुद्गलानामबाधाकालक्षयात्संक्रमापवर्तनादिकरणविशेषाद्वोदयसमयमाप्तानामनुभवनम् ॥ २४ ॥ For Personal & Private Use Only Page #180 -------------------------------------------------------------------------- ________________ [: ૧૫૭ : અથ – ઉપશમનાકરણ” કર્મોની, ઉદય-ઉદીરણા, નિધત્તિ નિકાચનારૂપકરણની અયોગ્યપણુએ વ્યવસ્થા રચના કરવામાં હેતુભૂત વીર્ય પરિણતિ “ઉપશમનાકરણ” કહેવાય છે. ઉદય સ્થિતિ પ્રમાણે બંધાયેલા, અબાધાકાલના ક્ષયથી સ્વ ભાવથી અથવા ઉદીરણ, સંક્રમણ, અપવર્તનાદિ કરણવિશેષથી [ પ્રયોગથી] ઉદયકાલને પામેલા કર્મ પુદગલેને અનુભવ “ઉદય” કહેવાય છે. | (૨૪ + ૩૫૧) कर्मणामुदत्तनापवर्तनान्यकरणायोग्यत्वेन व्यवस्थापनानुસૂત્રવર્ધવિશે નિષત્તિર | ૨૬ / અર્થ–“નિધત્તિકરણ” કર્મોની ઉદવના અને અપવિત્તના સિવાય બીજાકરણના અગ્યપણાએ વ્યવસ્થા રચના માં અનુકૂળ વીર્યવિશેષ “નિધત્તિ કહેવાય છે. (૨૫ + ૩૫ર) करणसामान्यायोग्यत्वेनावश्यवेद्यतया व्यवस्थापनाप्रयोज વિશેષ ઉનાવના છે ૨૬ છે અર્થ –“નિકાચનાકરણ =જે વીર્યવિશેષ, કર્મોને સકલકર ણને અગ્ય બનાવી, અવશ્ય વેદ્યપણુએ વ્યવસ્થિત કરનાર છે તે વીર્યવિશેષ “નિકાચના” કહેવાય છે. (૨૬ + ૩૫૩) तत्र मूलप्रकृतिवन्धश्च ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुनमगोत्रान्तरायभेदेनाष्टविधः ॥ २७ ॥ For Personal & Private Use Only Page #181 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૮ : અથ—ત્યાં=મ ધપ્રકરણમાં મૂલપ્રકૃતિમ‘ધજ્ઞાનાવરણુ, ઇનાવરણુ, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ ગેાત્ર, અન્તરાયભેદથી આઠ પ્રકારના છે. (૨૭ + ૩૫૪ ) एषामवान्तरभेदा विंशत्युत्तरशतात्मका बोध्या: । विवृताते पुण्यपापयोः । उदये च सम्यक्त्वमोहनीयमिश्रमोहनीयसहिता द्वाविंशत्युत्तरशतभेदा भवन्ति । सत्तायान्त्वष्टपञ्चाशदुત્તતમેયા: ફ્યુઃ । વિદ્યુતક્ષેતે સર્વે જર્મગ્રન્થે ॥ ૨૮ || અર્થ:— આઠ પ્રકારના બંધમાં મૂલપ્રકૃતિરૂપ મૂલભેદોનાં ઉત્તરભેદી એકસાવીસ [૧૨૦| જાણવા આ ઉત્તરભેદ્યાનું વિવરણ, પુણ્ય અને પાપતત્ત્વના નિરૂપણુ પ્રકરણમાં કરેલ છે. અને ઉયમાં સમ્યકત્વ મેાહુનીય સહિત એકસેા બાવીશ [૧૨૨ | ઉત્તર ભેદા થાય છે. સત્તામાં એકસેસ અઠ્ઠાવન [૧૫૮] ઉત્તરક્ષેદા થાય છે. આ સવનું વિવરણ ક્રમ ગ્રંથમાં કરેલ છે. ( ૨૮ + ૩૫૫ ) आत्मानो विशेषबोधावरणकारणं कर्म ज्ञानावरणम || ૨૧ || અથઃ—જ્ઞાનાવરણ=સામાન્યવિશેષાત્મક વસ્તુમાં વિશેષગ્રહણ રૂપ જે મેધ તે જ્ઞાન કહેવાય છે, તેના આવરણમાં કારણભૂત કમ ‘ જ્ઞાનાવરણ ’ કહેવાય છે. (૨૯+૩૫૬) For Personal & Private Use Only Page #182 -------------------------------------------------------------------------- ________________ : ૧૫૯ : मात्मनस्सामान्यबोधावरणसाधनं कर्म दर्शनावरणम् । | | ૨૦ | અર્થ-દશનાવરણ સામાન્ય વિશેષાત્મક વસ્તુમાં સામાન્ય ગ્રહણરૂપે જે બેધ [ ઉપયોગ] તે “દર્શન કહે વાય છે. - તેના આવરણમાં કારણભૂત કર્મ “દર્શનાવરણ” કહેવાય છે. (૩૦ + ૩૪૭). सुखदुःखानुभवप्रयोजकं कर्म वेदनीयम् ॥ ११ ॥ અર્થ–વેદનીય=સુખ અને દુઃખના અનુભવમાં કારણભૂત કર્મ “વેદનીય ” કહેવાય છે. (૩૧ + ૩૪૮) रागद्वेषादिजनक कर्म मोहनीयम् ॥ १२॥ અથ–મેહનીય રાગ, દ્વેષ, મિથ્યાત્વ, ધાદિકષાય, કામગુણ આદિમાં કારણભૂતકર્મ “મેહનીય રહેવાય છે. (૩૨ + ૩૪૯) गतिचतुष्टयस्थितिप्रयोजकं कर्म आयुः ॥७॥ અર્થ:–આયુ =ચારગતિઓમાં સ્થિતિનું કારણભૂત કર્મ આયુષ્ય” કહેવાય છે. (૩૩ + ૩૫૦) नरकगत्यादिनानापर्यायपयोजकं कर्म नामकर्म ॥१४॥ અર્થ:–નામકર્મ=નરકગતિ આદિરૂપ નાના પર્યાયનું કારણભૂત કર્મ “નામકર્મ કહેવાય છે. (૩૪ + ૩૫૧) उच्चनीचजातिव्यवहारहेतुः कर्म गोत्रम् ॥ ३५॥ For Personal & Private Use Only Page #183 -------------------------------------------------------------------------- ________________ ': ૧૬૦ : અર્થ: ગેaaઉચ્ચ, નીચ જાતિ [ કુલ]ના વ્યવહારમાં હેતુ ભૂત કમ “ગોત્ર” કહેવાય છે. (૩૫ +૩૫ર ). आत्मनो वीर्यादिप्रतिबन्धकं कर्मान्तरायकर्म ॥१६॥ અર્થ-અન્તરાય આત્માના વીર્ય, ભેગ, ઉપગ, દાન, લાભમાં પ્રતિબંધક વિજ્ઞકરનારું કર્મ “અંતરાયકર્મ કહેવાય છે. (૩૬ + ૩૫૩) ज्ञानदर्शनावरणवेदनीयान्तरायाणां त्रिंशत् सागरोपमा कोटीकोटिकालं यावत् मोहनीयस्य सप्ततिसागरोपमकोटीकोटिकालं यावत् , विंशतिसागरोपमकोटोकाटिकालं यावनामगोत्रयोः. आयुषश्च त्रयस्त्रिंशत्सागरोपमकालं यावत्परास्थितिबाध्या । एवमेव वेदनीयस्य द्वादशमुहूर्ता. नामगोत्रयोरष्टमुहूर्ता, शेषाणाश्चान्तर्मुहर्तमपरा स्थितिरिति ॥ ३७॥ અર્થ-જ્ઞાનાવરણ, દશનાવરણ, વેદનીય, અંતરાયકર્મોની ત્રીશ [૩૦] કેડીકેડી સાગરોપમની, મેહનીયની સીત્તેર [૭૦] કેડાછેડી સાગરોપમની, નામકર્મ અને ગોત્રકર્મની વશ [ ૨૦] કડાકોડી સાગરો૫મની, અને આયુષ્ય કર્મની [૩૩] તેત્રીશ સાગ રામની ઉત્કૃષ્ટ સ્થિતિ [ કાલમાન] જાણવી. એ પ્રમાણે જ વેદનીયની બાર [૧૨] મુહૂર્તો ની નામ અને ગોત્રની આઠ [૮] મુહૂર્તોની, બાકીના પાંચ કર્મોની અન્તર્મુહૂર્તની જઘન્યસ્થિતિ [કાલમાન જાણવી. ( ૩૭ + ૩૫૪) नवम किरण समाप्त For Personal & Private Use Only Page #184 -------------------------------------------------------------------------- ________________ श्री वर्तमानशासननायक श्री महावीरजिनेन्द्राय नमः दशमः किरणः मोक्षतचनिरूपणः कृत्स्नकर्मविमुक्त्याऽऽत्मनः स्वात्मन्यवस्थानं मोक्षः ॥१॥ અથ–મોક્ષ સકલકર્મની આત્માના પ્રદેશમાંથી અત્યંત ક્ષયરૂપ વિમુક્તિ દ્વારા આત્માનું કેવલજ્ઞાનાદિરૂપ કા સ્વસ્વરૂપમાં શાશ્વત રહેવું તે “મેક્ષ' કહેવાય છે. ( ૧૩૫૫) તાન મુa: NI ૨ | અર્થ–મુક્ત=સકલ કર્મક્ષય સાધ્ય સ્વરૂપમાં અવસ્થાનરૂપ પર્યાયવાળે “મુક્ત” કહેવાય છે. (૨+૩૫૬) सोऽनुयोगद्वारेस्सिदान्तपसिद्धेस्सत्पदनरूपणादिभिर्नवभिनिरूपणादुपचारेण नवविधः ॥ ३ ॥ અથ–તે મુક્ત કે મેક્ષ, સિદ્ધાંતપ્રસિદ્ધ, વ્યાખ્યાપ્રકારરૂપ અનુગદ્વારરૂપ સત્યદારૂપણ વિ. નવ ભેદથી નિરૂ પણુદ્વારા વિચારાતે હાઈ ઉપચાર [ વ્યવહાર ]થી નવપ્રકારને કહેવાય છે. (૩+૩૫૭) गत्यादिमागंणाद्वारेषु सिद्धसत्ताया अनुमानेनागमेन वा निरूपणं सत्पदमरूपणा ॥४॥ ૧૧ For Personal & Private Use Only Page #185 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૨ : અથ–સત્પદપ્રરૂપણા દ્વાર=ગતિ વિ. માથાદ્વારામાં સિદ્ધ સત્તાનું અનુમાનથી કે આગમથી જે નિરૂપણ તે સત્પદપ્રરૂપણા” કહેવાય છે. (૪+૩૫૮). तत्र गतीन्द्रियकाययोगवेदकषायज्ञानसंयमदर्शनलेश्याभन्यसम्यक्त्वसंध्याहारकरूपाश्चतुर्दश मूलभूता मार्गणाः ॥५॥ અર્થ–ત્યાં માગણદ્વાર પ્રકરણમાં, (૧) ગતિ (૨) ઇન્દ્રિય : (૩) કામ (૪) યોગ (૫) વેદ (૬) કષાય (૭) જ્ઞાન (૮) સંયમ (૯) દર્શન (૧૦) વેશ્યા (૧૧) ભવ્ય (૧૨) સમ્યકત્વ (૧૩) સંજ્ઞી (૧) આહારકરૂપે ચૌદમાગણાઓ છે. (૫+૩૫૯) नरकतिर्यङ् मनुष्यदेवमेदेन चतस्रो गतिमार्गणाः ॥६॥ અર્થ:–ગતિમાગણા નરકગતિ, તિર્યંચગતિ, મનુષ્યગતિ, 'દેવગતિ ભેદથી ચાર [૪] ગતિમાર્ગણાઓ કહે વાય છે. (૬૩૬૦). . एकद्वित्रिचतुःपञ्चेन्द्रियमेदेन पश्चन्द्रियमार्गणाः ॥७॥ અથ –ઈન્દ્રિયમાર્ગણા=એકેન્દ્રિય, હીન્દ્રિય, ત્રીન્દ્રિય, ચતુ- રિન્દ્રિય, પંચેન્દ્રિયભેદથી પાંચ [૫] ઇન્દ્રિયમાર્ગ શુઓ” કહેવાય છે. (૫૩૬૧) पृथिव्यप्तेजीवायुवनस्पतित्रसभेदेन पट कायमार्गणाः ॥८॥ અથ –કાયમાર્ગણ=પૃથિવીકાય, અષ્કાય, તેજ કાય, વાયુ કાય, વનસ્પતિકાય, ત્રસકાય ભેદથી છ [૬] “કાય. માણાઓ છે. (૮+૩૬૨) rational For Personal & Private Use Only Page #186 -------------------------------------------------------------------------- ________________ 13 : मनोवाक्कायास्तिस्रो योगमार्गणाः ॥ ९॥ અથ –ાગમાગવા માગ, વાયેગ, કાયયોગના मेथी १ [३] योगमागासले. (+3९3) पुंस्त्रीनपुंसकभेदेन तिस्रो वेदमार्गणाः ॥१०॥ मथ:-वभाव , श्रीवह, नपुस४वहन या 3 [3] वहभागवाये। छे. (१०+3९४) क्रोधमानमायाकोभरूपाश्चतस्रः कषायमार्गणाः ॥ ११ ॥ અર્થ –કષાયમાગણાત્રાધ, માન, માયા, લેભ રૂપે ચાર [४] ४षायमा छे. (१+3१५). मतिश्रतापषिमनःपर्यवकेवलमत्यज्ञानश्रताज्ञानविभाग शानदायष्टौ ज्ञानमार्गणाः। मिथ्यादृष्टीनां मतिश्रुतावश्य: क्रमेण मत्यज्ञानभुताज्ञानविभङ्गज्ञानान्युच्यन्ते । अत्र पश्चविधत्वेऽपि मानानामन्वेषणाप्रस्तावे आयत्रयविपरीतानामपि मत्यज्ञानादीनां ज्ञानत्वेन ग्रहणादष्टविधत्वं मानमार्गणाया बोध्यम्। मनःपर्यवकेवलयोस्तु वैपरीत्याभाव एव । अग्रे संयमादिष्वप्येवमेव वपरीत्येन मार्गणा विज्ञेयाः ॥१२॥ मथ:-ज्ञानमा भतिज्ञान, श्रुतज्ञान, अधिशान, मन: ५ज्ञान, ज्ञान, भतिज्ञान, श्रुतमज्ञान, विज्ञाननाथी मा8 [८] 'ज्ञानभाशयाय' छे. मिथ्याष्टिमाना भतिज्ञान, श्रुतज्ञान, अधि. જ્ઞાને, કમથી મિથ્યાત્વના કારણે] મતિઅજ્ઞાન, શ્રુતજ્ઞાન, વિર્ભાગજ્ઞાન તરીકે કહેવાય છે. અહીં For Personal & Private Use Only Page #187 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૪ : જ્ઞાનેનું પંચવિધપણું હોવા છતાં માગણાપ્રકરણમાં પ્રથમના ત્રણજ્ઞાનેથી વિપરીત પણ મતિજ્ઞાન વિ.નું જ્ઞાનપણુએ ગ્રહણ હેવાથી “જ્ઞાનમાર્ગણા” આઠ છે એમ જાણવું. મન પર્યવ અને કેવલજ્ઞાનમાં વિપરીતતાને અસંભવ જ છે. આગળ પર પણ સંયમ વિ.માં પણ આ પ્રમાણે વીપરીતપણાથી માગંણાઓ જાણવી. (૧૨+૩૬૬) सामायिकछेदोपस्थापनपरिहारविशुद्धिसूक्ष्मसम्यरायययाख्यातदेशविरत्यविरतिरूपास्तप्त चारित्रमार्गणाः ॥१२॥ અર્થ:–ચારિત્રમાણુ સામાયિક, છેદેપસ્થાપન, પરિહાર વિશુદ્ધિ, સૂમસં૫રાય, યથાખ્યાત, દેશવિરતિ, અવિરતિરૂપે સાત [૭] ચારિત્રમાર્ગણાઓ છે. (૧૩-૩૬૭) , चारचक्षुरवधिकेवलभेदेन चतस्रो दर्शनमार्गणाः ॥१४॥ અર્થદર્શનમાગણા=ચક્ષુદર્શન, અચક્ષુદર્શન, અવધિદર્શન કેવલદર્શનના ભેદથી ચાર ૪િ] દર્શનમાર્ગણાઓ છે. (૧૪+૩૬૮) कृष्णनीलकापोततेज:पद्मशुक्लभेदेन षड् लेश्यामार्गणाः 3 || અર્થ:–લેશ્યામાગણા=કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપતલેશ્યા, તેજલેશ્યા, પદ્મવેશ્યા, શુક્લલેશ્યાના ભેદથી છ લેયામાગણાઓ છે. (૧૫+૬૯) For Personal & Private Use Only Page #188 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૫: अल्पफलाय फलिन आमूलं विनाशकरणाध्यवसायः નળસપા। થથા પ્રાથૈ વૃક્ષ છેાધ્યવસાયઃ || ૬ | અર્થ:—કૃષ્ણવેશ્યા અલ્પલને ખાતર, ફૂલવાળાનેા, સમૂલવિનાશ કરવાના અધ્યવસાય ‘ કૃષ્ણલેશ્યા ’ કહે વાય છે. દા. ત. જેમકે, લના ગ્રહણાથે વૃક્ષછેદનેા અધ્યવસાય. (૧૬+૩૭૦) अल्पप्रयोजनाय तदंशच्छेदनाध्यवसायो नीललेश्या । यथा फळाय शाखाच्छेदाध्यवसायः ॥ १७ ॥ અ:—નીલલેશ્યા=અલ્પપ્રયાજન માટે લવાળાના અંશના છેદ કરવાના અધ્યવસાય ‘ નીલલેશ્યા ’ કહેવાય છે. જેમકે-લમાટે વૃક્ષની શાખાના છેદના ઇરાદો. (૧૭+૩૭૧) अल्पफलार्थे तदंशांशच्छेदनाध्यवसायः कापोतलेश्या । यथा સર્ચ પ્રતિશાવાઅે વ્યવસાયઃ ॥૨૮॥ અ:—કાપેાતલેશ્યા=અલ્પલ માટે, લવાળાના અશના અંશના છેદ કરવાને અધ્યવસાય 6 કાપાતલેશ્યા ’ કહેવાય છે. જેમકે, ફલ માટે શાખાની શાખારૂપ-પ્રતિશા ખાના નાના સંકલ્પ. (૧૮+૩૭૨) अल्पफलार्थमंशांशापेक्षया न्यूनांशच्छेदनाध्यवसायः तेजोलेश्या । यथा फलग्रहणाय स्तबकच्छेदनाध्यवसायः ॥ १९ ॥ For Personal & Private Use Only Page #189 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૬ : અથ–તે જેતેશ્યા=અપકલ માટે, ફલવાળાના અંશનાઅંશની અપેક્ષાએ ન્યૂનઅંશને છેદ કરવાને અધ્યવસાય તે જેતેશ્યા' કહેવાય છે. જેમકે, ફલના ગ્રહણાથે ગુચ્છાના નાશને વિચાર. ( ૧૩૭૩) વરાછાનેર હાથવણા: પાકા | યથા वृक्षात्फळमात्रवियोजनाध्यवसाय: ॥ २० ॥ અર્થ–પઘલેશ્યા=ડે કલેશ આપી ફલના ગ્રહણને અધ્ય વસાય “પલેશ્યા” કહેવાય છે. જેમકે, વૃક્ષ ઉપરથી માત્ર ફલ પાડવાને વિક૯૫. (૨૦૧૩૭૪) इतरक्लेशाकरणत: फलग्रहणाध्यवसायश्शुक्ललेश्या । ચણા પૂવતિત કાળા વસાયા ૨ અથર–શુકલલેથા=બીજાને જરાપણ ઈજા ન થાય તેવી રીતે ફલ લેવાને અધ્યવસાય “શુલલેશ્યા' કહેવાય છે. જેમકે, જમીન ઉપર પડેલ ફલ લેવાને અધ્યવસાય. (૨૧+૩૭૫) भव्याभव्यभेदेन द्विविधा भव्यमार्गणाः, तत्र भव्यस्सिदिगमनयोग्यस्तद्विपरीतोऽभव्यः ॥ २२ ॥ અથ–ભવ્યમાર્ગણા=ભવ્ય અને અભિવ્યના ભેદથી બે પ્રકા રની “ભવ્યમાર્ગણ” જાણવી ત્યાં ભવ્યમાગણા પ્રકરણમાં સિદ્ધિગમનની યોગ્યતાવાળો ભવ્ય કહેવાય For Personal & Private Use Only Page #190 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૭ : છે. અને સિદ્ધગમનની અયોગ્યતાવાળે “અભવ્ય? છે. (૨૨+૩૭૬) श्रीपशमिकक्षायोपशमिकक्षायिकसास्वादनवेदकमिथ्यास्वरूपेण षट् सम्यक्त्वमार्गणाः ॥२३॥ અથ–સમ્યકત્વમાગણ=પથમિક, ક્ષાપશમિક, ક્ષાયિક, સારવાદન, વેદક, મિથ્યાવનારૂપે છે [૬] “સમ્યફ ત્વમાગણએ છે. (૨૩૧૩૭૭) संश्यसजिभेदेन द्विधा संधिमार्गणा । समनस्कासबिनो પનોતીના લંકિનઃ ૨૪ | અથ–સંજ્ઞિમાગણા=સંજ્ઞી અને અસંજ્ઞીના ભેદથી બે પ્રકારની સંજ્ઞિમાર્ગણું' છે. મનવાળાએ “સંજ્ઞીએ કહેવાય છે. અને મન વગરના અસંસીએ” કહે. વાય છે. (૨૪+૩૭૮) બાજારાણા િિવષssiારામાર્ગના માણ(જાળીદ્યા કાઠાન્નાના પનાહાર: છે ૨૫ | અર્થ–આહારકમાર્ગણ આહારક અને અનાહાર ભેદથી બે પ્રકારની “આહારકમાગણા” કહેવાય છે. આહાર કરવાના સ્વભાવવાળાએ “આહારકે”તે સિવાયના અનાહારકે” કહેવાય છે. (૨૫+૩૭૯) तत्र नरगतिपश्चेन्द्रियजातित्रसकायमव्यसंझियवाख्यातसायिकानाहारककेवलज्ञानकेवलदर्शनेषु मोक्षो न शेषेषु | | ૨૫ For Personal & Private Use Only Page #191 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૮ : અથ:–ત્યાં ચૌદમાગણાના ઉત્તરભેદની અપેક્ષાએ નરગતિ પંચેન્દ્રિય જાતિ, ત્રસકાય, ભવ્ય, સંપત્તિ, યથાખ્યાત, ક્ષાયિક, અનાહારક, કેવલજ્ઞાન, કેવલદર્શનેમાં મેક્ષ [ સિદ્ધત્વની સત્તા ] છે. બાકીની રોગ, વેદ, કષાય, વેશ્યા આદિમાં મોક્ષ નથી. અર્થાત્ સંભવ પ્રમાણે એકાંતરપશ્ચિાત્ કૃત અનંતર-પશ્ચિાતકૃતનયની અપેક્ષાએ જ મુક્તિ સમ. જવી. પ્રત્યુત્પન્નભાવની અપેક્ષાએ સિદ્ધ, સિદ્ધિ જાય છે. (૨૬+૩૮૦) सिद्धजीवसंख्यानिरूपणं द्रव्यप्रमाणम् ॥ तच्च सिद्धजीवानामनन्तत्वं बोध्यम् ॥ २७ ॥ અથ-દ્રવ્યપ્રમાણ સિહજીવની પરિગણુનારૂપ સંખ્યાનું નિરૂપણ દ્રવ્યપ્રમાણ” કહેવાય છે તે દ્રવ્ય પ્રમાણ સિહજીનું આગમપ્રસિદ્ધ અનંતસંખ્યામિતત્વરૂપ અનંતપણું જાણવું. (૨૭+૩૮૧) चतुर्दशरज्जुप्रमितस्य लोकस्य कियद्भागे सिद्धस्थानमिति विचारः क्षेत्रद्वारम् । लोकस्यासंख्येयमागे सिद्धशिलोवं सिद्धस्थानं, असंख्येयाकाशप्रदेशप्रमाणं सिदानां શેત્રાવાહો ફેર છે ૨૮. અર્થક્ષેત્રદ્વાર=દ રાજુપ્રમાણભૂત લેકના કેટલા ભાગે સિદ્ધસ્થાન છે. આ વિચાર “ક્ષેત્રદ્વાર” કહે. વાય છે. For Personal & Private Use Only Page #192 -------------------------------------------------------------------------- ________________ : ૧૬૯ : લાકના અસખ્યાતમાભાગમાં સિદ્ધશિલા ઉપર સિદ્ધસ્થાન છે. અસ`ખ્યાત આકાશપ્રદેશ પ્રમાણુરૂપ, સિદ્ધોના ક્ષેત્રને અવગાહુ સમજવા, (૨૮૧૩૮૨) सिद्धात्मनोऽवगाहनाकाशपरिमाणतस्स्पर्शना कियतीति विचारस्स्पर्शनाप्ररूपणा । अवगाहनातस्तेषामधिका स्पर्शन। મત્તિ ॥ ૨૨૧ ॥ અઃ—સ્પશ નાદ્વાર=સિદ્ધઆત્માની અવગાહનાના આકાશના પરિમાણથી સ્પર્શના કેટલી? અર્થાત્ સિદ્ધની સ્વાવાઢ આકાશપ્રદેશેાથી સ્પર્ધાના શું ન્યૂન છે? અધિક છે કે તુલ્ય છે? આવી વિચારણા સ્પ નાપ્રરૂપણા’ કહેવાય છે. " સ્પર્શના અભિવ્યાપ્તિરૂપ અવગાહના અને સ્પના તા સબંધમાત્રરૂપ કહેવાય છે. એ અહીં વિશેષ સમજવા. અવગાહના કરતાં તે સિદ્ધોની અધિક ડાય છે. (૨૯+૩૮૩) सिद्धावस्थानं कियत्कालमिति विचारः कालद्वारम् । व्यक्त्यपेक्षया साद्यनन्तो जातिमाश्रित्यानाद्यनन्तः स्यात् | ૨૦ | અથ –કાલદ્વાર=સિદ્ધોનુ અવસ્થાન કેટલા કાલ સુધી હાય છે ? અર્થાત્ સ્થિતિવાળાની અવધિના જ્ઞાન માટે જીવા, સિદ્ધપણાને કેટલા કાલ સુધી ધારણ કરે ? આવા પ્રશ્ન થતાં જે વિચાર તે કાલ દ્વાર કહેવાય છે. 6 ', વ્યક્તિની અપેક્ષાએ [એક જીવની અપેક્ષાએ ] .6 For Personal & Private Use Only Page #193 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૦ : જ્યારે તે સિદ્ધપણું પામ્યું ત્યારે તેનું સિદ્ધપણું. થયું એ અપેક્ષાએ સાહિત્ય, ત્યાર બાદ તેને વિનાશને અભાવ હોવાથી અનંતપણુ છે અર્થાત્ સાદિઅનંત સ્થિતિવાળો સિદ્ધ છે એમ કહેવાય છે. જાતિની અણેક્ષાએ [ સર્વસિદ્ધિોની અપેક્ષાએ ] અનાદિ અનંત છે એમ કહેવાય છે. કેમકે, સિદ્ધ શૂન્યકાલને અભાવ છે. (૩૦+૩૮૪) સ્થિરતા પુરા પરિણાવાના વિવાદના વાળા सिदानां प्रतिपाताभावादन्तरं नास्तीति ध्येयम् ॥११॥ - અન્તર દ્વાર - અર્થ –કોઈપણ પર્યાયને ત્યાગ કર્યા બાદ ફરીથી તેની પ્રાપ્તિ કેટલા કાલ પછી થાય છે ? આ પ્રશ્ન થતાં જે વિચાર તે “અંતરપ્રરૂપણ કહેવાય છે. એવી રીતે અહિં સિદ્ધત્વ પર્યાયના ત્યાગ બાદ ફરીથી કયારે તેની પ્રાપ્તિ થાય છે? આવા પ્રશ્નનો જવાબ છે કે; સિહોના સિદ્ધત્વ પર્યાયને પ્રતિપાત નહીં હેવાથી અંતર નથી. સિદ્ધત્વના અપતનમાં આવરણ-કારણેને સર્વથા અભાવ છે એ કારણુ સમ જ. (૩૧૩૮૫) संसार्यात्मसंख्यापेक्षया कियद्भागे सिद्धा इति विचारो માતા, મનસાનન્તકારિગીવાસ કરતા પિ सिद्धास्तदनन्तभागे भवन्ति ॥ १२ ॥ For Personal & Private Use Only Page #194 -------------------------------------------------------------------------- ________________ : ૧૭ : – ભાગાકાર - અર્થ–સંસારિજીવરાશિની અપેક્ષાએ સિદ્ધો, કેટલા ભાગે વતે છે? આ વિચાર “ભાગદ્વાર” કહેવાય છે. મધ્યમ અનંતાનન્તનામક અષ્ટમઅનંત પ્રમાણ જીવ સંખ્યા છે. તેની અપેક્ષાએ, સિદ્ધો અનંત હોવા છતાંય અનંતમા ભાગે વર્તે છે કેમકે સિદ્ધજીવોની સંખ્યા, પંચમઅનંત સંખ્યા પ્રમાણ છે. ' (૩૨૩૮૬) औपशमिकक्षायिकक्षायोपशमिकोदयिकपारिणामिकमेवेन पश्च भावाः । कर्मणामुपशमेनोपशमिकः, क्षयेण क्षायिका, કપરાના લોકશમિશ, વનિરિ, લાવાવस्थानेन च पारिणामिको ज्ञेयः । एषु सिद्धाः कतमस्मिन् भावे वर्तन्त इति विचारो भावद्वारम् । तेषां शानदर्शने क्षायिके जीवत्वञ्च पारिणामिकमिति भावद्वयं स्यात् ॥५॥ -: ભાગદ્વાર :અ–પશમિક, ક્ષાયિક, ક્ષાપશમિક, ઔદયિક, પારિ. ણામિક ભેદથી “ભાવે” પાંચ છે. કર્મોના ઉપશમથી થયેલે ભાવ ઔપથમિક” કર્મોના અત્યંત ક્ષયથી ભાવ “ક્ષાયિક કર્મોના ક્ષયપશમથી થયેલો ભાવ “ક્ષાપશમિક કર્મોના ઉરયથી થયેલે ભાવ “ઔદિયક” સ્વભાવાવસ્થાન રૂપ પરિણામ કે પરિણામથી થયેલે ભાવ “પારિ For Personal & Private Use Only For Page #195 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૨ : ણમિક જાણ. આ ભાવે પૈકી સિદ્ધો કયા ભાવમાં વતે છે એ વિચાર “ભાવતાર” કહેવાય છે. તે સિહોના જ્ઞાન અને દર્શન, ક્ષાયિક છે. અને જીવવ પરિણામિક છે. એમ બે ભાવે સિદ્ધોને હોય છે. (૩૩+૩૮૭) कतमस्मिन् वेदे सिद्धा अल्पा: कतमस्मिंश्च बहव इति विचारोऽल्पबहुत्वद्वारम् । नपुंसके स्तोकाः स्त्रीपुरुषयोः क्रमतः કિયા દિયા: // ૨૪ / -: અલ્પ બહુવૈદ્વાર :અર્થ:–અવ્યવહિત પૂર્વપર્યયનયની અપેક્ષાએ વેદ, સ્ત્રીવેદ, નપુંસકવેદ, એ ત્રણ વેદે પૈકી કયા વેદમાં સિદ્ધો અલ્પ અને કયા વેદમાં વધારે ? આજે વિચાર તે “અલ્પ બહુવૈદ્વાર” કહેવાય છે. ઉત્તર=અવ્યવહિત પૂર્વપર્યયનયની અપેક્ષાએ નપુસકમાં સર્વસ્તક થિડા) તેના કરતાં સ્ત્રી વેદમાં સંખ્યાતગુણ, અને સ્ત્રી વેદ કરતાં પુરુષવેદમાં સંખ્યાતગુણા, અર્થાત્ નપુંસકસિધ્ધો સવથી અલ્પ છે એના કરતાં સ્ત્રી સિધ્ધો, સંખ્યાતગુણા છે. અને - શ્રી સિધ્ધ કરતાં પુરૂષ સિધ્ધ સંખ્યાતણું છે એમ સમજવું. (૩૪+૩૮૮) सिद्धा अपि जिनाजिनतीर्थातीर्थगृहिलिङ्गान्यलिङ्कग For Personal & Private Use Only Page #196 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૩ : . स्वलिङ्गस्त्रीलिङ्गपुरुषलिङगनपुंसकलिङ्गप्रत्येकबुद्धस्वयપુતદ્રાપિતાને સિદ્ધાર કરાવિકાઃ || ૧ | અથ:સિધત્વ પ્રાપ્તિ પૂર્વકાલીન ભવની અવસ્થાની અપે ક્ષાએ સિધે પણ (૧) જિનસિંધ (૨) અજિસિધ (૩) તીર્થસિદધ (૪) અતીર્થસિધ (૫) ગૃહિલિંગસિદ્ધ (૬) અન્યલિંગસિધ્ધ (૭) સ્વલિંગસિધધ (૮) સ્ત્રી લિંગસિધ્ધ (૯) પુરુષલિંગસિદધ (૧૦) નપુંસકસિધ (૧૧) પ્રત્યેકબુધ્ધસિધ્ધ (૧૨) સ્વયં બુધસિધ (૧૩) બુધ ધિતસિધ્ધ (૧૪) એક સિધ્ધ (૧૫) અનેકસિધના ભેદથી પંદર [૧૫] પ્રકારના છે (૩૫+૩૮૯) अनुभूततीर्थकरनामविपाकोदयजन्यसमृद्धयो मुक्ता जिनसिद्धाः। यथा ऋषभादयः, अननुभूततीर्थकरनामविपाको दयजन्यसमृदयो मुक्ता अजिनसिद्धाः । यथा पुण्डरीकगणઘણા / ૨૬ / . . અર્થ-જિનસિધ્ધ તીર્થકર નામના વિપાકરૂપ ઉદયજન્ય સમૃધ્ધિને અનુભવ કરનારા બની મુક્ત થયેલા જિનસિધ્ધ” કહેવાય છે. જેમકે, ઋષભપ્રભુ વિ. અજિનસિધ્ધ તીર્થકર નામના વિપાકરૂપ ઉદયજન્ય સમુ ધિને અનુભવ કર્યા સિવાય મુક્તિએ ગયેલા અજિનસિધ્ધ” કહેવાય છે. જેમકે, પુડરીકગણધર વિ. (૩૬+૩૯૦) For Personal & Private Use Only Page #197 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૪ : પ્રવૃત્તિને વર્ષ પુરાણિ ઘણા જળવાના अर्वाक तीर्थस्थापनाया एव मुक्ता अतीर्थसिताः। यथा કરવા . . ૦૭ | અર્થ:–તીર્થસિધ્ધ તીર્થના પ્રવર્તન બાદ મુક્તિએ ગયેલા તીર્થસિધ્ધ” કહેવાય છે. જેમકે, ગણધર વિ. અતીર્થસિધ્ધ તીર્થની સ્થાપનાના પહેલાં જ મુક્તિમાં ગયેલા “અતીર્થસિધ્ધ” કહેવાય છે. જેમકે, મવા માતા. (૩૭+૩૯૧) पूर्वमवाऽऽसेवितसर्वविरतिसामर्थ्यजन्यकेवलझाना शान प्राप्त्यू बहुलायुषोऽभावाद्गृहस्थावस्थायामेवान्तर्मुहर्ताभ्यन्तरे मुक्ता गृहिलिगसिध्धाः । यथा भरतचक्रीत्युच्यते ॥ ३८॥ અથર–ગૃહિલિંગસિધ=પૂર્વભવમાં આરાધેલ સર્વવિરતિના સામર્થ્યજન્ય કેવલજ્ઞાનવાળા, જ્ઞાનપ્રાપ્તિ બાદ ઘણા આયુષ્યને અભાવ હેઈ ગૃહસ્થ અવ સ્થામાં જ અન્તમુહૂતની અંદર મુકિતમાં ગયેલા ગૃહિલિંગસિધ” કહેવાય છે. દા. ત. ભરત ચક્રવર્તી, કેવલજ્ઞાનની ઉત્પત્તિની અપેક્ષાએ આ દષ્ટાંત છે કેમકે, કેવલીઓને અવશ્ય મોક્ષને નિયમ છે. નિરૂપચરિત દષ્ટાંત, મરુદેવા. વિ. (૩૮+૨૯૨) भवान्तराऽऽसेवितसर्वविरतिजन्यकेवलज्ञाना अल्पायुष्का For Personal & Private Use Only Page #198 -------------------------------------------------------------------------- ________________ : ૧૫ : स्सन्तस्तापसादिलिगेनान्तमुहर्तान्तरे मुक्ता अन्यलिङ्गसिद्धाः। ઘણા વરવી || ૧ / - અન્યલિંગસિદ્ધ - અર્થ—અન્યભવમાં આરાધેલ સર્વવિરતિ જન્ય કેવલ જ્ઞાનવાળા, અલ્પાયુષવાળા, તાપસ વિ.ના લિંગથી અન્તમુહૂર્તની અંદરમુકત બનેલા “અન્યલિંગસિદધ” કહેવાય છે. જેમકે, વલ્કલચરી વિ. (૩*૩૩) ... रन्नत्रयवन्तो रजोहरणादिलिगेन युक्ता मुक्तास्वलि गसिध्धाः । यथा साधवः ॥ ४० ॥ અર્થ:–વલિંગસિધ=રત્નત્રયીવાળાઓ, હરણ વિ. લિંગથી યુક્ત. મુક્તિએ ગયેલા “સ્વલિંગસિધ્ધ” કહેવાય છે. જેમકે; સાધુઓ (૪૦+૩૯૪) सम्यगदर्शनादिमहिम्ना स्त्रीशरीरान्मुक्तास्त्रीलिगसिध्धा: यथा चन्दनाप्रभृतयः । रत्नत्रयेण पुरुषशरोरान्मुक्ताः gષગ્નિમિષા: રથ તાળવારા જનयान्नपुंसकशरीरान्मुक्ता नपुंसकलिङ्गसिद्धाः । यथा गारજ છે ? અથ–સ્ત્રીલિંગસિધ=સમ્યગદર્શન વિ.ના મહિમાથી ની શરીરથી મુકિતએ ગયેલા “સ્ત્રીલિંગસિધ્ધ” કહે. For Personal & Private Use Only Page #199 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૬ : વાય છે. જેમકે, ચ'ના વિ. પુરૂષલિ‘ગસિધ્ધ=રત્નત્રયદ્વારા પુરૂષશરીરથી મુક્ત અનેલા, પુરૂષલિ’ગસિધ્ધ ' કહેવાય છે. જેમકે ગૌતમગણધર વિ. નપુંસકલિ‘ગસિધ્ધ=સકલકર્મના ક્ષયથી [કૃત્રિમ] નપુંસકશરી. રથી મુક્ત અનેલા · નપુસકલિ'ગસિધ્ધ ' કહેવાય છે. જેમકે, ગાંગેય. (૪૧+૩૯૫) एक निमित्तमात्रदर्शन जन्यवैराग्यास्तत्कालसम्प्राप्त रत्नत्रया मुक्ताः प्रत्येकबुद्ध सिद्धाः । यथा करकण्डुद्विमुखन मिराजर्षिप्रभृ સઃ ॥ ૪૨ ॥ અર્થ :—પ્રત્યેકબુધ્ધસિધ્ધ ફક્ત એક નિમિત્તના દર્શનથી થનાર–વૈરાગ્યવાળાઓ, તત્કાલ રત્નત્રય પામેલા. મુક્તિએ ગયેલા‘ પ્રત્યેકબુદ્ધસિઘ્ધ ’ કહેવાય છે. જેમકે, કરક'ડુ, દ્વિમુખ, નમિરાજષિ વિ (૪૨+૩૯૬) निमित्तदर्शनमन्तरा बोधप्राप्तिपूर्वकं केवलिनो मुक्तास्स्वयम्बुद्ध सिद्धाः । यथा कपिलादयः ॥ ४३ ॥ અથ :-સ્વયંભુસિધ્ધ=માહ્યનિમિત્ત સિવાય સ્વયમેવ પોતાના જાતિસ્મ વિ.થી એધની પ્રાપ્તિપૂર્વક કેવલી બની મુક્તિએ ગયેલા ‘સ્વય‘બુધ્ધસિધ્ધ ' કહેવાય છે જેમકે, કપિલ વિ. (૪૩+૩૯૭) > For Personal & Private Use Only Page #200 -------------------------------------------------------------------------- ________________ : ૧૭૭ : उपदेशजन्यप्रतिवोधा बचाप्तरत्नत्रया मुक्ता बुदबोषितसिद्धाः । यथा जम्बूस्वामिप्रभृतयः॥४४॥ અથ–બુધ બધિતસિધ આચાર્ય વિ. બુદ્ધના ઉપદેશથી જન્ય પ્રતિબંધવાળા, રત્નત્રયીને પામેલા, મુકિતએ ગએલા, “બુધબંધિતસિધ્ધ” કહેવાય છે. જેમકે જબૂસ્વામી વિ. (૪૪+૩૯૮) इतरानवाप्तमुक्तिकैकसमयावाप्तमुक्तिका एकसिद्धाः । यथा श्रीमहावीरस्वामिनः । एकस्मिन् समयेऽनेकैस्सह मुक्ता अनेकसिद्धाः । यथा ऋषमदेवायाः। इति मोक्षवनिरूguપ છે અને અર્થ–એકસિદઘ=એક સમયમાં એકલાજ મુકિતએ ગયેલા “એકસિધ્ધ” કહેવાય છે. જેમકે, પ્રભુશ્રી મહાવીર અનેકસિધ=એક સમયમાં અને કેની સાથે મુકિતએ ગયેલા અનેકસિદધ” કહેવાય છે. જેમકે, શ્રી કષભદેવ વિ. આ પ્રમાણે મેક્ષિતત્વનિરૂપણની સમાપ્તિ જાણવી. (૪૫+૩૯) सम्यश्रद्धा यथाशास्त्रं सविभागा सलक्षणा। संक्षेपेण समाख्याता स्यान्मोदाय विपश्चिताम् ॥ ४६॥ For Personal & Private Use Only Page #201 -------------------------------------------------------------------------- ________________ : ૧૩૮ : અર્થ – શાસ્ત્ર પ્રમાણે, વિભાગપૂર્વક, લક્ષણપૂર્વક, સંક્ષેપમાં નિરૂપણ કરાયેલી સમ્યગ શ્રધ્ધા, મનની મલિનતા વગરના વિવેચનાચતુર પંડિતેના આનંદને માટે થાઓ ! આ પ્રમાણે શુભેચ્છા દર્શાવી સમ્યગ શ્રદધાનામક પ્રથમ ભાગ પૂર્ણ કરેલ છે. (૪૬+૪૦૦) ને વરાઃ જિજર તમારક _ક મી તન્યાયવિભાકર ભા. ૧લે સમાપ્ત ક For Personal & Private Use Only Page #202 -------------------------------------------------------------------------- ________________ :१७८: पृष्ठ-सूत्रोनो अकारादिक्रम | पृष्ठ-सूत्रोनो अकारादिक्रम १४२ अकृततपोविशेषस्य . | ५६ अभीष्टवियोगा ३४ अङ्गानि शिरः प्रभृती ५२ अमनोहरस्वर ११ अत्र चेतनत्वेन ६५ अयथावद्वस्तु ९८ अत्यन्तकृशकषायवच. ६९ अर्हदाज्ञोलबनेन १३९ अतिचारविशुद्धि १५० अर्हत्तत्त्वधर्मि १४० अतिचारात् ५३३ अल्पबहुत्वद्वारे ५१ अनन्तजोवानामेक १६५ अल्पफलाय ५३ अनन्तानुबंधि (१६५ अल्पप्रयोजनाय ७० अनवेक्षितासंमार्जितप्रदेशे १६५ अल्पफलार्थ ७५ अनादिकालानुवृत्त १६५ अल्पफलार्थमं ४० अनुपकारिण्यपि २४ अवगाहनागुण ६६ अनुपरतानुपयुक्त ७४ अव्यक्तो १५६ अनुदितकर्मदलिक १७ असंज्ञिपश्चेन्द्रिया १७६ अनुभूततीर्थकरनाम २३ असंख्येयप्रदेशा १२४ अनेकभवाश्रयेण ३६ अस्थिरचना १२६ अनेकजीवापेक्षया ४२ अष्टमहाप्रातिहार्या १४८ अनेषणीयस्य | १२४ आकर्षद्वारे ८२ अन्योऽन्याध्यवसाय ३६ आकारविशेष १२८ अन्तरद्वारे १४५ आज्ञापाविणक १५५ अन्यकर्मरूपतया १४५ आज्ञाद्यविषयक ५९ अप्रशस्तगमनाप्रयोजक | १४ आत्मनः पौद्गलिक ७१ अप्रमत्तसंयतस्य १३६ आत्मप्रदेशेभ्यः .. ६८ अभिगृहीतानभिगृहीत. १४९ आत्मप्रदेशः For Personal & Private Use Only Page #203 -------------------------------------------------------------------------- ________________ : १८०: पृष्ठ-सूत्रोनो अकारादिक्रम | पृष्ठ-सूत्रोनो अकारादिक्रम १५८ आत्मनो विशेष ५५ इदशाः क्रोधादयः १५९ आत्मनस्सामान्य ५५ ईषत्संज्वलनकारिणः १६० आत्मनो वोर्यादि १६६ ईषत्कलेशप्रदानेन ३१ आयुर्नामगोत्र १५९ उच्चनीचजाति ५३ आयुः पूर्णता ५२ उचितवक्तृत्वे ७० आर्तरौद्रध्यानानुकूला ४० उत्तरकायनिष्ठ | আগল ७९ उत्कर्षतो देशोन जादारररर १२० उदीराबारे १२३ आहारकद्वारे ४८ उपविष्टस्योत्थितस्य १६७ आहारकानाहारक ७५ उपशमसम्यक्त्वं १६६ इतरक्लेशाकरणतः ८३ उपशमभेण्या १७७ इतरानवाप्तमुक्ति ८५ उपयोगपूर्विका १३७ इत्वरं यावज्जीवं (११६ उपयोगद्वारे ३१ इदमेवाव्यपुण्य १२१ उपसम्पद्धानद्वारे १२ इन्द्रियभेदेन | १७७ उपदेशजन्यप्रतिबोधा ४४ इन्द्रियानिन्द्रिय ६० उभयतो मर्कटबन्धा ४५ इन्द्रियानिन्द्रिय ७८ उभयविधसम्यक्त्वात ४५ इन्द्रियानिन्द्रिय १४० उभयात्मकं ७० इन्द्रियस्य देशोपपात | ३९ उष्णाद्यभितप्तानां १३८ इन्द्रिपयोगकपाय ९० एकन्न निवाससम्यक्त्व १४४ इष्टानिष्टवियोग ६२ एकद्वित्रिकचतुः ५४ ईदृक्सरलता १७६ एकनिमित्तमात्र ५४ ईदृशंद्रव्यारि ५० एकेन्द्रियादीनां For Personal & Private Use Only Page #204 -------------------------------------------------------------------------- ________________ : : पृष्ठ-समोनो अकारादिक्रम | पृष्ठ-सूत्रोनो अकारादिक्रम ५८ एकेन्द्रियव्यवहारहेतुः ११६ कषायद्वारे १८ एत एव १५१ कषायपूर्वोदित ५४ एतद्विशिष्टाः ६९ कारुण्यवीरबोभत्स ६१ एतद्वैपरीत्यहेतुः ५ कालंविहाय २८ एते रसगंध |१०८ कालद्वारे ५३ एवम्भूतंप्रीत्यभावोत्पादक १२६ कालमानद्वारे. १५८ एषामवान्सरभेदेन |१४३ कालादिमर्यादया ३३ औदारिकशरीर १४९ कुदर्शने सद्दर्शन १६७ औपशमिकक्षायोपशमिक २९ कृत्स्नतया १७१ ओपमिकक्षायिक १६१ कृत्स्नकर्मविमुक्त्या १७२ कतमस्मिन वेदे सिद्धा. १६४ कृष्णनीलकापोत १५७ करणसामान्य २९ केवलप्रज्ञागम्य १५४ करणविशेषाश्च १३७ केशोल्लुश्चनादि ७६ करणत्रयन्तु |१३५ क्रमेण बद्धकर्म ४१ कर्णप्रियस्वर ७१ क्रोधमानोवयहेतुः ७२ कर्मपुद्गलादान १६२ क्रोममानमाया ९५ कर्माष्टकशुन्यता ८४ क्षपकभेण्या १५५ कर्मणामात्म १०७ क्षेत्रद्वारे १५६ कर्मस्थित्यनुभागयो : १३० क्षेत्रद्वारे १५६ कर्मस्थित्यनुभागयो: २२ गत्यसाधारण १५६ कर्मणामुदयो १६१ गत्यादिमार्गमा १५७ कर्मणामुद्वर्तना १११ गतिद्वारे १०२ कल्पद्वारे |१५९ गतिचतुष्टय For Personal & Private Use Only Page #205 -------------------------------------------------------------------------- ________________ : १८२: पृष्ठ-सूत्रोनो अकारादिक्रम ६४ गन्धविषयकराग १४१ गमनागमनादिपु ४ गुणपर्यायसामान्य १४० गुर्वभिमुखं समर्याद १५ गृहीतशरीरवर्गणा १४० गृहीतवस्तुनो ४० चक्षुर्वेद्यशरीरप्राप ४७ चक्षुमा सामान्या १६४ चक्षुरचक्षुरवधि ४९ चङ्कममाणस्य २५ चतुर्दशरज्जुप्रमाणः १६८ चतुर्दशरज्जुप्रमितस्य १११ चन्द्रसूर्यग्रहनक्षत्र १०३ चारित्रद्वारे २२ चेतनाशून्यं १४४ चेतसोयोगनिरोध ४८ चैतन्याविस्पष्टता १४१ छेदग्रन्थजीतकल्प ९५ छेदोपस्थापनादि ११५ छेदोपस्थापनीय ४९ जाग्रदवस्था ३९ जातिलिङ्गाङ्गप्रत्यङ्गानां ७० जिनोदितंकर्तव्यविधिषु पृष्ठ-सूत्रोनो अकारादिक्रम ३ जीवा अनन्ताः ६७ जीवाजीवषियक ६७ जीवाजीवभेदभिन्ना ६७ जीवाजीवविषयिणी ६८ जीवाजीविषयिणी विरत्य ४ जीवेन सहैतान्येव ९२ जीर्णशीर्णसंस्तारकाद्य ५२ ज्ञानविज्ञानादि ७३ शानदर्शनचारित्रात्म १०५ ज्ञानद्वारे (१४२ ज्ञानदर्शनचारित्रोपचारा १६० ज्ञानदर्शनावरण ६ ज्ञानान्तगयदशक ३ तत्त्वेष्वास्था ३ तत्र तत्त्वानि ५ तत्र पुण्यपापश्रव ११ तत्र चेतनालक्षणो १७ तत्रैकेन्द्रियस्या १९ तत्र प्राणा द्रव्यभाव २२ तत्र प्रमाणं ३४ तत्राद्यं शरीरं ५० तत्त्वार्थश्रद्धाप्रतिवन्धकं । ७क तत्र मिथ्यात्व . For Personal & Private Use Only Page #206 -------------------------------------------------------------------------- ________________ : १८३ : पृष्ठ-सूत्रोनो अकारादिक्रम | पृष्ठ-सूत्रोनो अकागदिक्रम ९९ तत्र द्वाराणि ५८ द्वीन्द्रियव्यवहारकारणं १०० तत्र प्रज्ञापनाद्वारे ५० दुःखविशेषोपलब्धिकारणं १११ तत्र सौधर्मेशान ४४ दुःखोत्पत्तिप्रयोजकं १३७ तत्र बायतपांसि ३२ देवत्वोपलक्षिताऽऽनुपूर्वी १४९ तत्रायथार्थ श्रद्धानं ४२ देवभवनिवासकारणायुः १५० तत्त्ववेत्तृत्वे ७३ देशसंवरस्त्रयोदश १५४ तत्र बद्धात्मनो १३ देहमात्रपरिमाणः १५७ तत्र मूलप्रकृतिबन्धश्च ६५ द्रव्यादिविषयाभिकाङ्क्षा १६२ तत्र मतीन्द्रियकाय ४ धर्माधर्माकाशकाल १६७ तत्र नरकगतिपश्चेन्द्रिय १५९ नरकगत्यादिनाना १६१ तद्वान् मुक्तः १६२ नरकतिर्यङमनुष्य १४४ तदातरौद्रधर्मशुक्ल १३७ नानाविधाभिग्रह १४१ तपसा दुर्मेद्यस्य ५१ नाभ्यधोऽवयवा ९७ तपोविशेषविशिष्टं ६१ नाभेरूलविस्तृति १५ त्वगादीन्द्रिय १२ नारकतिर्यङ्मनुष्य ३५ तादृशं वैक्रियशरीर ५२ नारकत्वपर्याय ५८ तिर्यक्त्वपर्याय १७६ निमित्तदर्शनमन्तरा ५८ तिर्यग्गतौ बलान्नयन २० निधूताशेषकर्मा १०६ तीर्थद्वारे १४७ निरुद्वसूक्ष्मकाय ३३ तैजसवर्गणागत ९८ निष्कषाय चारित्रं ११ त्रसस्थावर ४९ मीचकुलजन्मनिदान ४ दर्शनान्तराभिमत ३२ पञ्चेन्द्रिय १५० दार्शनिकोपयोगशून्य ८ पञ्चसमितित्रिगुप्ति For Personal & Private Use Only Page #207 -------------------------------------------------------------------------- ________________ पृष्ठ- सूत्रोनो अकारादिक्रम ५६ पदार्थविषयकोद्वेग ५६ पदार्थविषयकप्रोत्य ५६ परमाणूनां ७१ पररागोदयहेतुः ७० पराssचरिताप्रकाशनीय १०८ परिहारविशुद्धिसंयत ११८ परिणामद्वारे १३१ परिमाणद्वारे १३२ परिहारविशुद्धिका १५३ परिपाकमुपयातानां १७० परित्यक्तस्य पुनः ६२ पापबन्धहेतुवस्तु ५ पुण्यादितत्त्वानाम् : १८४ : ५ पुण्यस्य तु ४२ पुण्यमिदं कार्यकारणभेदेन १६३ पुंखोनपुंसकभेदेन५७ पुंस्त्रीसंभोगविषयका ५७ पुरुषमात्र संभोगविषयक ९६ पूर्व पर्यायोच्छेदे १४५ पूर्वविदां पूर्वश्रुतानुसारतो १४६ पूर्वविदां पूर्वश्रुतानुसारेण १७४ पूर्वभवाभवाssसेवित १३ पृथिव्यप्तेजोवायु पृष्ठ-सूत्रोनो अकारादिक्रम १६२ पृथिव्यप्तेजोवायु ३१ पौगलिकसुखोत्पत्तिजनकं ४४ पौगलिकमेतत् ६३ पौगलिकोऽयम् ९ प्रकृतिस्थितिरसप्रदेश १५३ प्रकृत्यादित्रयनिरपेक्षं ८१ प्रचुरमानाया २ प्रविभव संमदिष्णु ५४ प्रत्याख्यानावरण भूता ७९ प्रत्याख्यान कषायोदया ४० प्रतिजीवं प्रतिशरीरजनक ८८ प्रतिबन्धकसमवधाने १०४ प्रतिसेवनाद्वारे २९ प्रदेशादर्वाचीन १४३ प्रभुसिद्धान्तोदित ६८ प्रमादिनो जीवा जीवविषय ६५. प्रमादिकर्तृकप्राणवियोग ६८ प्रमादात्प्राक्स्वीकृत ५१ प्रयोगशून्यकाले १७४ प्रवर्त्तिते तीर्थे १५३ प्रविभक्तानां ५० प्रातिकूल्येऽपि | १३९ प्राप्तेन्द्रियविषये For Personal & Private Use Only Page #208 -------------------------------------------------------------------------- ________________ : १८५: पृष्ठ-सूत्रोनो अकारादिक्रम | पृष्ठ-सूत्रोनो अकादिक्रम १३९ प्रायश्चित्तविनय | ४२ मनुजभवनिवासनिदानायुः १४१ प्रारम्भतः पुनर्महाव्रत १६३ मनोवाक्कायास्तिस्रो ६४ प्रीत्यभावप्रयुक्ता २४ मानस्तु द्रव्याणां ८२ बध्यमानशुभप्रकृति . ७४ मिथ्यात्वगुणस्थानच ११९ बन्धद्वारे ७८ मिश्रमोहनीयकर्मोदया १५४ बन्धाश्चते चत्वार ४७ मूर्तद्रव्यविषयकप्रत्यक्ष ५३ बलानरकनयनानुगुणं १० मोक्षस्तु सत्पदप्ररूपणा ९ बाह्याभ्यन्तरषट्करूप ६७ मोक्षसाधनेषु ५७ बीभत्सपदार्थावलोकन ९४ मोक्षमार्गानुकूल १ भक्त्युद्रेकनमत्सुराधिप ९४ मोक्षप्रवृत्त्युत्तेजक ५६ भयोत्पादासाधारण ८३ मोहनीयविंशतिप्रकृतीनां ७२ भवहेतुक्रियात्याग २७ यदाश्रयतो द्रव्येषु १२३ भवद्वारे ६९ यन्त्रादिकरणकजल १७४ भवान्तराऽऽसेवित ४१ यशःकीयुदयप्रयोजकं १६६ भव्याभव्यभेदेन ८४ योगत्रयवतः १३१ भावद्वारे सामायिकाद्या ८५ योगप्रतिरोधिशैलेशोकरण १६ भाषायोग्यद्रध्यपरिग्रह ८६ योगस्य सन्मार्गगमनोन्मार्ग ४४ मतिज्ञानसापेक्ष ११५ योगद्वारे १६३ मतिश्रुतावधिमनःपर्यव | १५५ योगो मनोवाक्कायव्यापारः ५६ मनस्त्वयोग्यव्याहरण १५२ रक्तद्विष्टात्मसम्बद्धानां ४९ मनइन्द्रियनिरपेक्ष १७५ रत्नत्रयवन्तो .. ६६ मनश्चेष्टाजन्याश्रवो ६३ रसविषयकरागद्वेष ३२ मनुष्यत्वोपलक्षिता. . १३७ रसवत्पदार्थेषु For Personal & Private Use Only Page #209 -------------------------------------------------------------------------- ________________ : १८६ : पृष्ठ-सूत्रोनो अकारादिक्रम १०२ रागद्वारे १५९ रागद्वेषादिजनकं १४२ राजवधादितीर्थकरा २८ रूपवन्तः पुद्गलाः ६४ रूपविषयकरागद्वेष १०९ रूपरसाद्युत्कर्षप्रयोजक १०६ लिंगद्वारे ११७ लेश्याद्वारे ३२ वक्रगत्या स्वस्वोत्पत्ति २५ वर्तनालक्षणः २६ वर्तनादिपर्यायस्वरूपो २७ वस्तुतस्तु कालोऽयं ६६ वाक्रियाजनिताश्रवो १३५ विध्वंसोऽयं विपाको ८२ विशुद्धिप्रकर्षेण गुठाः १०१ वेदद्वारे १२० वेदनाद्वारे ३० शब्दान्धकारोद्योत १४ शरीरादिपञ्चयोग्य ३७ शरीरवृत्त्याह्लादजनक ४० शरीरावयवादीनां ६६ शरीरचेष्टाजन्याश्रवः १०७ शरीरद्वारे पृष्ठ-सूत्रोनो अकारादिक्रम १३७ शरीरवृत्तिरसादि ६३ शुभाशुभकर्मग्रहण १५ श्वासोच्छवासयोग्य १०५ श्रुतद्वारे ७७ श्रेणितो मिथ्यात्वमोहनीया २९ स एवपृथग्भूत . . : १३ सकर्मा संसारी १३ स च सूक्ष्मेतरै २६ स च वर्तमानस्वरूप ८८ स च क्षुत्पिपासा १४९ स च मिथ्यात्वाविरति ६५ सति वेदोदये ६८ सदोषस्य ५१ स द्विविधः ११४ सन्निकर्षद्वारे ४८ समस्तलोकालोक ८९ समभावतो देशमशका ७२ समित्यादिमिः १२९ समुद्धातद्वारे ३ सम्यक्श्रद्धासंविचरणानि ४६ सम्यग्याचितेऽपि ६८ सम्यक्त्वे |१७५ सम्यग्दर्शनादिमहिम्ना For Personal & Private Use Only Page #210 -------------------------------------------------------------------------- ________________ पृष्ठ- सूत्रनो अकारादिक्रम १७७ सम्कश्रद्धा यथाशास्त्रं ११ संसार्यसंसारि १७ संज्ञिपद्रिया ६६ संयोजननिवर्त्तन ८० संज्वलनकषायमात्रो ८० संज्वलनकषायनो कषाय ११३ संयमद्वारे १२२ संज्ञाद्वारे १६७ संज्ञ्यसंक्षिभेदेन १७० संसायांत्मसंख्या ५५ सर्ववित्यावरण १५० सर्वदर्शन विशेष्यक ४६ सामग्रीसमवधाना १२८ सामायिकेश्शून्यः १६४ सामायिकछेदोपस्थापन १६८ सिद्धजीव संख्या निरूपणं १६९ सिद्धात्मनोऽवगाहना १६९ सिद्धावस्थानं १६२ सिद्धा अपि जिनाजिन १५९ सुखदुःखानुभव प्रयोजकं १७ सूक्ष्माय निगोदादि ५० सूक्ष्मपृथिव्यादि १०९ सूक्ष्मसम्परायो : १८७ : पृष्ठ-सूत्रनो अकारादिक्रम १४७ सूक्ष्मकायक्रिया ६९ सेवक योग्यकर्मणां १३५ सेयं सकामाकामभेदाभ्यां ७२ सोऽयमात्मपरिणामो १६१ सोऽनुयोगद्वारे ६३ स्पर्शविषयकराग १३० स्पर्शनाद्वारे १९ स्पर्शकायोच्छवास । ' १६ स्वस्वयोग्यपर्याप्ति ३९ स्वरूपतोऽनुष्णानां ४० स्वयोग्यपर्याप्ति ५१ स्वस्य दृष्टमात्रेण ६७ स्वपरसन्तापहेतुः ६७ स्वपर प्राणवियोग ९१ स्वधर्म देहपालनार्थ ६५ स्वाम्यवितीर्णपदार्थ १३७ स्वाहारपरिमाणा २३ स्थित्यसाधारण ८१ स्थितिघात ५७ स्त्रीमात्र संभोग ५६ हास्योत्पादक कर्म १४४ हिंसाऽसत्यस्तेय संरक्षण | १५१ हिंसाद्यत्रतेभ्यः For Personal & Private Use Only Page #211 -------------------------------------------------------------------------- ________________ A NILAL Wવાdજ જાતિ T. T uillfillinhilwariniiiIIFlipulli, ઘા!!!! Illino. nilla ટુંક સમયમાં બહાર પડશે. તત્વજ્ઞાનને અપૂર્વ ખજાને In TAPI એટલે તત્વન્યાવિભાકર ભા. ૨ જે [સંપૂર્ણ – રચયિતા – પૂજ્યપાદ ગુણરત્નમહોદધિ આચાર્ય ભગવંત વિજયલબ્ધિસૂરીશ્વરજી મહારાજ Jumuઆnts'iliyપણIt'llinsight in பாயாமலmnuமலmunaMINMAARI AMMumam மாமா MMMMINMURNS નn minem IIITના IllAllidin ૦: અનુવાદક :૦: પૂજ્યપાદ આચાર્યદેવ વિજય ભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પંન્યાસજી મહારાજ * શ્રીમદ્ ભદ્રકવિજયજી ગણિવર ir illuminillaiyo, કાળranInfare andlimitml નાક IIIIIIulilli D MAPS மாயாமா மாமா For Personal & Private Use Only Page #212 -------------------------------------------------------------------------- ________________ ટુંક સમયમાં બહાર પડશે પૂ૦ પરમસુગૃહીતનામધેય ગણધરભગવાન ગુક્િતશ્રી ઉત્તરાધ્યયન સૂત્ર ભાગ 2 (19 અધ્યયનથી ક૬ અધ્યયન સપૂણ). : ગુજરાતી અનુવાદક : પૂજ્ય શાસનપ્રભાવક આચાર્ય દેવ વિજયભુવનતિલકસૂરીશ્વરજી મહારાજના પ્રવાસી છે હારાજ ગણિવર Serving JinSiasan 107477 gyanmandirQkobatirth.org For Personal & Private Use Only www.jainelibras