SearchBrowseAboutContactDonate
Page Preview
Page 78
Loading...
Download File
Download File
Page Text
________________ : ૫૫ - ( ૪૧ ) અપ્રત્યાખ્યાન સહિત, નમ્રતાના અભાવના કારણ : " ભૂત કર્મ અપ્રત્યાખ્યાનમાન, ( ૪૨ ) અપ્રત્યાખ્યાન સહિત, સરલતાના અભાવના કારણ ૨૫ કર્મ અપ્રત્યાખ્યાનમાયા. " > (૪૩) અપ્રત્યાખ્યાન સહિત, વ્યાદિ મૂર્છાહેતુ કમ • અપ્રત્યાખ્યાનલેબ, ' (૩૯–૧૩૩) " सर्वविरत्यावरणकारिणो मासचतुष्टयभाविनो मनुजगतिप्रदायिनस्साधुधर्मघातिनः प्रत्याख्यानाः ||४०|| સવિરતિરૂપ પ્રત્યાખ્યાનને આવરનારા, ચાર માસ સુધી રહેનારા, મનુષ્યગતિઆપનારા, સાધુધમ ઘાતિ તે ‘ પ્રત્યાખ્યાન ’ ક્રોધ વિ. કષાયે કહેવાય છે. (૪૦-૧૩૪) ईदृशाः क्रोधादय एव प्रत्याख्यानक्रोधादयः ॥ ४१ ॥ (૪૪) સર્વવિરતિ પ્રત્યાખ્યાનાવરણભૂત ક્રોધ (૪૫)-માન (૪૬)–માયા (૪૭)–àાભ આ · પ્રત્યાખ્યાનીય ’ક્રોધાદિ કષાયા કહેવાય છે. (૪૧–૧૩૫) ईषत्संज्वलनकारिणः पक्षावधयो देवगतिप्रदायिनो यथाख्यात चारित्रघातिनस्संज्वलनाः । ईदृशाश्व क्रोधादय एव મંત્રનોવાત્ય | || ૪૨ || પરીષહ ઉપસર્ગ વિ. ના પ્રસ`ગમાં ચારિત્રીને પણ જરા જ્વલિત કરનારા અર્થાત્ આ કષાયાના ઉયમાં યથાખ્યાતચારિત્રના લાભ થતા નથી. પખવાડીઓ સુધી રહેનારા, Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy