________________
છે અને તેને જય, ચારિત્ર મેહનીયના ક્ષેપ
શમથી થાય છે. અજ્ઞાનપરીષહ બુદ્ધિને અભાવ હોવા છતાંય ખેદરહિત થવું તે.
આ પરીષહ, જ્ઞાનાવરણના ઉદયથી આવે છે.
તેને વિજય, ચારિત્રમેહના ક્ષયોપશમથી થાય છે. સમ્યક્ત્વપરીષહ=જેનેતરદર્શનના ચમત્કાર જેવા છતાંય અથવા
પિતાના દેવ વિગેરેનું સામીપ્ય નહીં હોવા છતાં જૈનધર્મવિષયક શ્રદ્ધાથી સર્વથા ચલિત ન થવું તે.
આ પરીષહ, દશનામેનીયના ઉદયથી આવે છે. અને તેને વિજય, દર્શનમેહનીયના ક્ષપ
શમથી થાય છે. (૩૮ + ૨૩૨) मोक्षमार्गानुकूलयतिप्रयत्नो यतिधर्मः। स च क्षान्तिमादेवाजवनिलामतातपस्संयमसत्यशौचाकिञ्चन्यब्रह्मचर्यभेदादशવિપાછલા વક્ષ્યક્તિ ર૧ /
અથ–મોક્ષમાર્ગને અનુકૂલ સાધુને પ્રયત્ન “યતિધર્મ કહેવાય છે. તે યતિધર્મ, ક્ષમા, માદવ, આર્જવ, નિલભતા, તપ, સંયમ, સત્ય, શૌચ, અકિંચનતા, બ્રહ્મચર્યભેદથી દશ પ્રકાર છે.
આતા લણે આગળ પર કહેવાશે. (૩૯ ય ૨૩૩) বার্ধলে দিল দেব। সর্বোৱলম্বা रकत्वान्यत्वाशुचिखाऽऽश्रवसंवरनिर्जरालोकस्वभावबोधिदुर्लम
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org