________________
मोहनीयक्षयोपशमजन्यः । बुद्धिकुशलत्वेऽपि मानापरिग्रहः प्रज्ञापरीषहः । ज्ञानावरणक्षयोपशमजन्यः । बुद्धिशून्यत्वेऽप्यखिन्नखमज्ञानपरीषहः । ज्ञानावरणक्षयोपशमजन्यः । इतरदर्शनचमत्कारदर्शनेऽपि स्वदेवतासानिध्याभावेऽपि जैनधर्मश्रद्धातोऽविचलनं सम्यक्त्वपरीषहः। दर्शनमोहनीयक्षयोपशमનવો II ૨૮ | અર્થ:-તૃણસ્પર્શ પરીષહ જીર્ણ, શીણું સંથારાના નીચે રહેલ
તીક્ષણ તૃણના કઠિન સ્પર્શથી થનાર ફલેશનું
સહન કરવું તે. મલપરીષહ=શરીરમાં રહેલ મેલને દૂર કરવાની ઈચ્છાને
અભાવ તે.
આ ઉપરાક્ત ત્રણ પરીષહ, વેદનીયના ઉદયથી આવે છે અને તેઓને જય, ચારિત્રમેહ
નીયના ક્ષપશમથી થાય છે. સત્કારપરીષહ–ભક્તજનોએ કરેલ અત્યંત સત્કાર હોવા છતાં
પણ ગર્વથી રહિત બનવું તે.
આ પરીષહ ચારિત્રમોહનીયના ઉદયથી આવે છે તેને જ્ય, ચારિત્રમેહનીયના ક્ષયોપશમથી થાય છે.
પ્રજ્ઞાપરીષહ બુદ્ધિકૌશલ્ય હોવા છતાં પણ ગર્વરહિત બનવું તે.
આ પરીષહ, જ્ઞાનાવરણીય પશમથી આવે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org