________________
: ૧પ :
हिंसाधवतेभ्यः करणोंगेश्चाऽविरमणमविरतिः । तस्याश्च मनः पञ्चेन्द्रियाणां स्वस्वविषयेभ्य: पृथिव्यप्तेजोवायुवनस्पतिप्रसरूपषडविधजीव-हिंसातश्चापतिनिवर्तनरूपत्वाद्वादशविधत्वम्
અથ—અવિરતિ હિંસા વગેરે રૂપ અવતેથી, ઈન્દ્રિયેથી, મન
વચન કાયારૂપી યોગથી નહિં અટકવું તે “અવિ. રતિ” કહેવાય છે. - તે અવિરતિ, મને અને પાંચ ઇન્દ્રિયોનું પિતપિતાના વિષયેથી, અને પૃથિવીકાય, અષ્કાય, તેજ કાય, વાયુકાય, વનસ્પતિકાય, ત્રસકાયરૂપ છ પ્રકારના જીવોની હિંસાથી નહિ અટકવા રૂપે બાર
પ્રકારની છે. (૯ + ૩૩૬). कषायः पूर्वोदितपश्चविंशतिविधः। वेदत्रयहास्यषट्कात्मकनोकषाय: कषायसहगामित्वात्कषायपदवाच्यः ॥१०॥ અર્થ –કષાય પાપનિરૂપણ પ્રકરણમાં કહેલ પચીશ પ્રકા
રના “કષાયો” જાણવા, તદન્તર્ગત ત્રણ વેદ અને હાસ્યષકરૂપ (૯) “નેકષાય” કષાયની સાથે જ વર્તનાર [ સહચારી] હાઈ કષાયપદથી વાગ્ય
બનેલ છે. (૧૦ + ૩૩૭) योगो मनोवाक्कायव्यापारः। तत्र सत्यासत्यमिभव्यवहारविषयकमनोवाग्व्यापारा अष्टौ, तथौदारिकौदारि
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org