________________
: ૧૫ :
આ, પાંચમા દેશવિરત ગુણસ્થાનક સુધી હેય છે.
(૩૨ + ૩ર૦) અજ્ઞાનવિષાદથાના વિષય પર - દથાન ! જરા શાળાપો વાત || 3 || અર્થ: ધર્મધ્યાન=આજ્ઞા જૈિનશાસન] વિષયપર્યાલોચન, અપાય
[ કષ્ટ ] વિષયક પર્યાલચનવિપાક [ કમફિલાનુભવ] વિષયક પર્યાલચન, કે લેકદ્રવ્યસંસ્થાનસ્વભાવાવધાનરૂપ સંસ્થાનવિષયક પર્યાલચન ચિંતન “ધર્મધ્યાન” કહેવાય છે.
આ ધ્યાન, અપ્રમત્ત ગુણસ્થાનકથી માંડી બારમા ક્ષીણમેહ નામક ગુણસ્થાન સુધી હોય છે.
(૩૩ + ૩૨૧) आज्ञाधविषयकं निर्मलं प्रणिधानं शुक्लम् । तच पृथक्त्ववितकत्ववितर्कसूक्ष्म क्रियव्युपरतक्रियभेदेन चतुर्विधम्
અર્થ ગુફલધ્યાન=આજ્ઞા વિ. ના વિષય વગરનું, નિર્મલ
પ્રણિધાન (ચિંતન] “શુફલધ્યાન” કહેવાય છે.
તે શુકલધ્યાન, પૃથકત્વવિતર્ક, એકત્વવિતર્ક, સૂફમક્રિય, સુપરતક્રિયના ભેદથી ચાર પ્રકારનું છે.
(૩૪ + ૩૨૨) पूर्वविदां पूर्वश्रुतानुसारतोऽन्येषां तमन्तरेणार्थव्यञ्जनयोगा
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org