SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ [: ૧૫૭ : અથ – ઉપશમનાકરણ” કર્મોની, ઉદય-ઉદીરણા, નિધત્તિ નિકાચનારૂપકરણની અયોગ્યપણુએ વ્યવસ્થા રચના કરવામાં હેતુભૂત વીર્ય પરિણતિ “ઉપશમનાકરણ” કહેવાય છે. ઉદય સ્થિતિ પ્રમાણે બંધાયેલા, અબાધાકાલના ક્ષયથી સ્વ ભાવથી અથવા ઉદીરણ, સંક્રમણ, અપવર્તનાદિ કરણવિશેષથી [ પ્રયોગથી] ઉદયકાલને પામેલા કર્મ પુદગલેને અનુભવ “ઉદય” કહેવાય છે. | (૨૪ + ૩૫૧) कर्मणामुदत्तनापवर्तनान्यकरणायोग्यत्वेन व्यवस्थापनानुસૂત્રવર્ધવિશે નિષત્તિર | ૨૬ / અર્થ–“નિધત્તિકરણ” કર્મોની ઉદવના અને અપવિત્તના સિવાય બીજાકરણના અગ્યપણાએ વ્યવસ્થા રચના માં અનુકૂળ વીર્યવિશેષ “નિધત્તિ કહેવાય છે. (૨૫ + ૩૫ર) करणसामान्यायोग्यत्वेनावश्यवेद्यतया व्यवस्थापनाप्रयोज વિશેષ ઉનાવના છે ૨૬ છે અર્થ –“નિકાચનાકરણ =જે વીર્યવિશેષ, કર્મોને સકલકર ણને અગ્ય બનાવી, અવશ્ય વેદ્યપણુએ વ્યવસ્થિત કરનાર છે તે વીર્યવિશેષ “નિકાચના” કહેવાય છે. (૨૬ + ૩૫૩) तत्र मूलप्रकृतिवन्धश्च ज्ञानदर्शनावरणवेदनीयमोहनीयायुनमगोत्रान्तरायभेदेनाष्टविधः ॥ २७ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy