________________
: ૧૫૮ :
અથ—ત્યાં=મ ધપ્રકરણમાં મૂલપ્રકૃતિમ‘ધજ્ઞાનાવરણુ, ઇનાવરણુ, વેદનીય, મેાહનીય, આયુષ્ય, નામ ગેાત્ર, અન્તરાયભેદથી આઠ પ્રકારના છે. (૨૭ + ૩૫૪ ) एषामवान्तरभेदा विंशत्युत्तरशतात्मका बोध्या: । विवृताते पुण्यपापयोः । उदये च सम्यक्त्वमोहनीयमिश्रमोहनीयसहिता द्वाविंशत्युत्तरशतभेदा भवन्ति । सत्तायान्त्वष्टपञ्चाशदुત્તતમેયા: ફ્યુઃ । વિદ્યુતક્ષેતે સર્વે જર્મગ્રન્થે ॥ ૨૮ || અર્થ:— આઠ પ્રકારના બંધમાં મૂલપ્રકૃતિરૂપ મૂલભેદોનાં
ઉત્તરભેદી એકસાવીસ [૧૨૦| જાણવા આ ઉત્તરભેદ્યાનું વિવરણ, પુણ્ય અને પાપતત્ત્વના નિરૂપણુ પ્રકરણમાં કરેલ છે. અને ઉયમાં સમ્યકત્વ મેાહુનીય સહિત એકસેા બાવીશ [૧૨૨ | ઉત્તર ભેદા થાય છે.
સત્તામાં એકસેસ અઠ્ઠાવન [૧૫૮] ઉત્તરક્ષેદા થાય છે. આ સવનું વિવરણ ક્રમ ગ્રંથમાં કરેલ છે. ( ૨૮ + ૩૫૫ )
आत्मानो विशेषबोधावरणकारणं कर्म ज्ञानावरणम
|| ૨૧ ||
અથઃ—જ્ઞાનાવરણ=સામાન્યવિશેષાત્મક વસ્તુમાં વિશેષગ્રહણ
રૂપ જે મેધ તે જ્ઞાન કહેવાય છે, તેના આવરણમાં કારણભૂત કમ ‘ જ્ઞાનાવરણ ’ કહેવાય છે. (૨૯+૩૫૬)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org