________________
: ૧૫૬: कर्मस्थित्यनुभागयोः प्रभूतीकरणपयोजकवीर्यपरिणतिकસૂના છે ૨૨ અર્થ –ઉવતના=ઉદયાવલિકાથી બહાર રહેલ, કમને
સ્થિતિ અને રસમાં વૃદ્ધિ કરવામાં પ્રજવીર્ય
પરિણતિ “ઉદૃવતનાકરણ” કહેવાય છે. (૨૧૫૩૪૮) कर्मस्थित्यनुभागयोईस्वीकरणप्रयोजकवीर्यविशेषोऽपवતૈના છે ૨૨ | અથ–“અપવત્તનાકરણ”=લાંબીસ્થિતિ, તીવ્રરસવાળા કર્મ
પરમાણુઓની દીર્ઘસ્થિતિ કે તીવ્રરસનું અપહરણ કરી હસ્વ [૮૫] સ્થિતિ અને મંદરસવાળા રૂપે વ્યવસ્થા કરવામાં કારણભૂત વીર્યવિશેષ “અપવતના
કરણ કહેવાય છે. (૨૨ + ૩૪૯). अनुदितकमदलिकस्योदयावलिकाप्रवेशनिदानमात्मवीर्यવીરા || ૨ અર્થ “ઉદીરણાકરણ”=નહી ઉદયમાં આવેલ કમલિકના
ઉદયાયવલિકામાં પ્રવેશનું કારણ, આત્મવીર્ય, “ઉદીરણુાકરણ” કહેવાય છે. (૨૩ + ૩૫૦)
कर्मणामुदयोदीरणानिधत्तिनिकाचनाकरणायोग्यत्वेन व्यवस्थापनाहेतुर्वीर्यपरिणतिरुपशमना । उदयश्च यथास्थितिषद्धानां कर्मपुद्गलानामबाधाकालक्षयात्संक्रमापवर्तनादिकरणविशेषाद्वोदयसमयमाप्तानामनुभवनम् ॥ २४ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org