SearchBrowseAboutContactDonate
Page Preview
Page 178
Loading...
Download File
Download File
Page Text
________________ :૧૫૫ : 6 कर्मणामात्मप्रदेशस्सहान्योऽन्यानुगमनप्रयोजक वीर्यपरिणामो बन्धनकरणम् । अत्र योगात्मकवीर्येण प्रकृतिप्रदेशयोः कषायैश्च स्थित्यनुभागयोर्बन्धो जायते ॥ १९ ॥ અ:-બંધનકરણુ આત્મપ્રદેશની સાથે ક્રર્મોને પરસ્પર ક્ષીરનીરવત પ્રદેશ–અનુગમ [ તાદાત્મ્યસ બંધ એકતાની વ્યાપ્તિ]માં કારણભૂત વીય પરિણામ “ અધનકરણ ' કહેવાય છે. અહીં ચેાગરૂપી વીયથી પ્રકૃતિ અને પ્રદેશના બ`ધ અને કષાયરૂપી વીયથી સ્થિતિ અને રસના બંધ થાય છે, એમ સમજવું. (૧૯+૩૪૬) अन्य कर्मरूपतया व्यवस्थितानां प्रकृतिस्थित्यनुभागप्रदेशानामन्यकर्मरूपतया व्यवस्थापन हेतुर्वीर्य विशेषस्संक्रमणम् ||२०|| અઃ—સ ક્રમણુકરણુજે વીય વિશેષ, અન્યકમ રૂપપાએ વ્યવસ્થિત, વિવિક્ષત બંધાતી પ્રકૃતિ આદિથી ભિન્નપણાએ રહેલ પ્રકૃતિ આદિની, અન્યકમ રૂપપાએ મધાતી પ્રકૃતિ આદિમાં નહીં બધાતી પ્રકૃતિ આદિના દલિકને નાંખી અધ્યમાન પ્રકૃતિરૂપપણાએ વ્યવસ્થા-રચનામાં હેતુ થાય તે વીય વિશેષ • સંક્રમણુકરણ ' કહેવાય છે. દા. ત. જેમકે, મધ્યમાન [ મંધાતી ] સાતા વેદનીયમાં અખષ્યમાન અસાતાવેદનીયનું સંક્રમણ, [ અહીં સજાતિય વિધી ઉત્તરપ્રકૃતિ વિ.નું સક્ર મણુ સમજવું] (૨૦ + ૩૪૭ ) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy