________________
- ૪૮ :
समस्तलोकालोकवर्त्तिमूर्त्तामूर्तद्रव्यविषयक गुणभूत विशेषकसामान्यरूपप्रत्यक्ष प्रतिरोधकं कर्म केवलदर्शनावरणम् । इति दर्शनावरणचतुष्कम्, दर्शनलब्धिप्रतिबन्धकम् ॥ १२ ॥
અ:—( ૧૧ ) જે સકલ લેાકાલેાકવર્તી રૂપી-અરૂપી દ્રન્યા છે. તેને વિષય કરનાર, જે વિશેષાને ગૌણુ કરનાર છે તેવું જે સામાન્ય વિષયક પ્રત્યક્ષ છે તેના ઉપર આવરણુ કરનારૂં કમ ‘ કેવલદનાવરણ કમ' છે.
"
આ ‘દનાવરણ ચતુષ્ક' કહેવાય છે આ ચાર દેનાવરણેા, દર્શનના ઉદ્ગમને જ રોકનારા હાઈ દનધિપ્રતિમ ધક ' છે અર્થાત્ જ્યારે દશનલબ્ધિ જ રાકાઇ તા તેના ઉપયાગ ક્યાંથી સ`ભવે ? ન સંભવી શકે એમ સમજવું.
( ૧૨ + ૧૦૭ )
चैतन्या विस्पष्टतापादकं सुखपबोधयोग्यावस्थाजनकं कर्म निद्रा । चैतन्यस्याविस्पष्टतापादकं दुःखप्रबोध्यावस्थाહેતુઃ મેં નિદ્રાનિદ્રા || ૧૨ ||
અર્થ:—( ૧૫ ) ચૈતન્યની જે અવિસ્પષ્ટતા ( જીવ, નિદ્રાના ઉદ્દયથી અંધકારવાળી અવસ્થાવાળા થાય છે.) તેને કરનાર, સુખે જગાડી શકાય એવી અવસ્થાજનક કર્મ નિદ્રા' (૧૬) ચૈતન્યની અવિસ્પષ્ટતા કરનાર, દુ:ખે જગાડી શકાય એવી અવસ્થાનું કારણ નિદ્રા નિદ્રા કમ* ' (૧૩+૧૦૮)
6
"
उपविष्टस्योत्थितस्य वा चैतन्याविस्पष्टतापादकं कर्म
મા ॥ ૩૪ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org