SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ - ૪૮ : समस्तलोकालोकवर्त्तिमूर्त्तामूर्तद्रव्यविषयक गुणभूत विशेषकसामान्यरूपप्रत्यक्ष प्रतिरोधकं कर्म केवलदर्शनावरणम् । इति दर्शनावरणचतुष्कम्, दर्शनलब्धिप्रतिबन्धकम् ॥ १२ ॥ અ:—( ૧૧ ) જે સકલ લેાકાલેાકવર્તી રૂપી-અરૂપી દ્રન્યા છે. તેને વિષય કરનાર, જે વિશેષાને ગૌણુ કરનાર છે તેવું જે સામાન્ય વિષયક પ્રત્યક્ષ છે તેના ઉપર આવરણુ કરનારૂં કમ ‘ કેવલદનાવરણ કમ' છે. " આ ‘દનાવરણ ચતુષ્ક' કહેવાય છે આ ચાર દેનાવરણેા, દર્શનના ઉદ્ગમને જ રોકનારા હાઈ દનધિપ્રતિમ ધક ' છે અર્થાત્ જ્યારે દશનલબ્ધિ જ રાકાઇ તા તેના ઉપયાગ ક્યાંથી સ`ભવે ? ન સંભવી શકે એમ સમજવું. ( ૧૨ + ૧૦૭ ) चैतन्या विस्पष्टतापादकं सुखपबोधयोग्यावस्थाजनकं कर्म निद्रा । चैतन्यस्याविस्पष्टतापादकं दुःखप्रबोध्यावस्थाહેતુઃ મેં નિદ્રાનિદ્રા || ૧૨ || અર્થ:—( ૧૫ ) ચૈતન્યની જે અવિસ્પષ્ટતા ( જીવ, નિદ્રાના ઉદ્દયથી અંધકારવાળી અવસ્થાવાળા થાય છે.) તેને કરનાર, સુખે જગાડી શકાય એવી અવસ્થાજનક કર્મ નિદ્રા' (૧૬) ચૈતન્યની અવિસ્પષ્ટતા કરનાર, દુ:ખે જગાડી શકાય એવી અવસ્થાનું કારણ નિદ્રા નિદ્રા કમ* ' (૧૩+૧૦૮) 6 " उपविष्टस्योत्थितस्य वा चैतन्याविस्पष्टतापादकं कर्म મા ॥ ૩૪ ॥ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy