SearchBrowseAboutContactDonate
Page Preview
Page 70
Loading...
Download File
Download File
Page Text
________________ : ૪૭ ; પૂરેપૂરી હોવા છતાં જે કર્મના ઉદયથી ઉપભોગ એગ્ય સ્ત્રી વિ. ને ન ભોગવી શકે તે “ઉપભેગાન્તરાય કર્મ”. વારંવાર ભેગવાય તે ઉપગ કહેવાય જેમકે સ્ત્રી, વસ્ત્ર વિ. (૧૦) હષ્ટપુષ્ટ, નીરોગ શરીરવાળો હોવા છતાં જુવાની હોવા છતાં કાર્યકાલમાં જે કર્મના ઉદયથી શક્તિને અભાવ કરનારૂં “વર્યાન્તરાય” કર્મ કહેવાય છે. આ પ્રમાણે અન્તરાયપંચક સમજવું. (૯ + ૧૦૪) चक्षुषा सामान्यावगाहिनोधपतिरोधकं कर्म पक्षुदर्शनावरणम् । तदभिमेन्द्रियेण मनसा च सामान्यावगाहिबोधप्रतिरोधकं कर्माचक्षुर्दर्शनावरणम् ॥ १०॥ અથ–(૧૪) આંખથી થનાર સામાન્યમાત્રને વિષય કરનાર બેધને રોકનારૂં “ચક્ષુદ્ર્શનાવરણ કર્મ” કહેવાય છે. (૧૨) ચક્ષુ સિવાયની ચાર ઈન્દ્રિઓ અને મનથી થનાર સામાન્યમાત્રને વિષય કરનાર બેધને રોકનાર કર્મ અચક્ષુર્દશનાવરણ કમ” કહેવાય છે. (૧૦ + ૧૦૫) मूर्तद्रव्यविषयकपत्यक्षरूपसामान्यार्थग्रहणावरणहेतुः વાપરનારા છે ?? || અર્થ:–(૧૩) રૂપી દ્રવ્યમાત્રને વિષય કરનાર પ્રત્યક્ષરૂપ સામાન્ય અર્થના બેધને આવરનાર કર્મ “અવધિદર્શનાવરણ કર્મ ” કહેવાય છે. (૧૧ + ૧૦૬) Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy