________________
सामग्रीसमवधानासमवधानयोस्सतोनिसामाभावप्रयोजकं कर्म दानान्तरायः ॥ ८॥
અથ:-(૬) આપવાની વસ્તુ, લેનાર પાત્ર, દાનફલનું જ્ઞાન વિ. સામગ્રી હોય કે ન હોય તે પણ દાનના સામર્થ્યના અભાવના કારણભૂત કર્મ “દાનાન્તરાય કર્મ” કહેવાય છે.
(૮ + ૧૦૩) सम्यग्याचितेऽपि दातृसकाशादळाभप्रयोजकं कम लाभान्तरायः । अनुपहताङ्गस्यापि ससामग्रीकस्यापि भोगासामथ्यहेतुः कर्म भोगान्तरायः । एकशो भोग्यं भोगो यथा कुसुमादयः । अनुपहताङ्गस्यापि ससामग्रीकस्याप्युपभोगासामर्थ्य हेतुः कोपभोगान्तरायः । अनेकशी भोग्यमुपभोगो यथा वनितादयः । पीनाङ्गस्यापि कार्यकाले सामर्थ्य विरहप्रयोजकं कर्म वीर्यान्तरायः, इत्यन्तरायपञ्चकम् ॥९॥
અર્થ –(૭) જે કર્મના ઉદયના પ્રભાવે યાચકે સવિ. નય યાચના (માગણું) કરી હોવા છતાં દાતાની પાસેથી અલ્પ પણ મેળવી ન શકાય તે “લાભાન્તરાય” કર્મ.
(૮) સંપૂર્ણ અંગ હોવા છતાંય ભેગસામગ્રી પૂરેપૂરી હોવા છતાં જે કર્મના ઉદયથી ગગ્ય પુષ્પમાલા વિ ને ન જોગવી શકે તે કર્મ “ભેગાન્તરાય” કહેવાય છે. એકવાર જે ભગવાય તે ભાગ કહેવાય છે. જેમકે કુલ વિ.
(૯) સંપૂર્ણ અંગ હોવા છતાંય, ઉપભેગસામગ્રી
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org