SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ : હા : અને તેના જય, ચારિત્રમેાહનીયના ક્ષયે પશમથી થાય છે. નિષદ્યાપરીષહ=સ્ત્રી, પશુ, નપુંસક વગરના સ્થાનમાં નિવાસથી અનુકૂલ, પ્રતિકૂલ ઉપસના સભવ થતાં મનની નિશ્ચલ અવસ્થા તે. આ, ચારિત્રમાહનીયથી ઉદયમાં આવે છે. તેના જય, ચારિત્રમેાહનીયના ક્ષાપશમથી થાય છે. શય્યાપરીષહ=પ્રતિકૂલ સથારા-વસતિનું સેવન થતાં મનના ઉદ્વેગના અભાવ તે. આ, પરીષહ, વેદનીયના ઉદયથી આવે છે તેના જય, ચારિત્રમે હનીયના ક્ષચેાપશમથી થાય છે. આફ્રેશપરીષહ-સકારણ કે નિષ્કારણ પેાતાના ઉપર કાપાય માન જન હાયે છતે સમતા ધારણ કરવી તે. આ પરીષહ, ચારિત્રમાહનીયના ઉદયથી આવે છે અને તેના વિજય, ચારિત્રમેાહના ક્ષાપશમથી થાય છે. વધપરીષહ=ખીજાઓએ કરેલ તાડન, તના વિગેરેનું કાયાની વિનશ્વરતાની ભાવનાથી સહન કરવું, આ પરીષહ, વેદનીયના ઉદયથી આવે છે અને તેના વિજય, ચારિત્રમેાહનીયના ક્ષયે પશમથી થાય છે. (૩૬ + ૨૩૦ ) स्वधर्मदेहपालनार्थं चक्रवर्तिनोऽपि साधोर्यांचनाळज्जा Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy