________________
૧૪
તેવી શુભાભિલાષા સાથે સાથે તેઓ આ ગ્રંથ ઉપર સ્વતંત્ર રીતે પણ ગુજરાતીમાં લખે તે ઘણું જ ઉપયોગી છે.
કારણ કે તેઓ આ ગ્રંથના હાર્દને ઉપર જણાવ્યા મુજબ સારી રીતે પામેલ છે. વળી ભાષાંતરિત ગ્રંથમાં કેટલાક પરિશિષ્ટ ઉમેરે છે જેથી અભ્યાસીઓની કેટલીક કઠીનતા દૂર થઈ જાય તે પણ ઈચ્છવા યોગ્ય છે.
ભાષાંતરિત ગ્રંથની શરૂઆતમાં પ્રસ્તુત ગ્રંથના અભ્યાસદ્વારા તેમના મગજમાં કેવી છાપ ઉપસ્થિત થઈ છે તે પણ ગુજરાતી ભાષામાં આલેખન કરશે તે ભાષાંતરિત ગ્રંથ તેમજ મૂળગ્રંથનું ગૌરવ વધુ પ્રચાર પામશે.
અંતમાં તેમની શ્રતે પાસના ગુરુભક્તિ અને શાસનસેવાની ધગશ નિરંતર વધતી રહે તેવીજ શાસન દેવોને અભ્યર્થના કરું છું. શાસનસેવાનું બળ તેમને પ્રાપ્ત થાય તેવી અંતરની આશિષ વરસાવી અહીં જ વિરમું છું.
લી.
આચાર્ય વિકમસૂરિ વિ. સં. ૨૦૨૪ આ૦ સુ. ૧૩
ચંદ્રપ્રભુ નયામંદિર ૪૦૯ | મીન્ટસ્ટ્રીટ
મદ્રાસ-૧
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org