SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ તદુપરાંત સારાય ગ્રંથ તેમને કઠસ્થ કર્યાં છે. એટલુ જ નહિ પણ પૂ. ગુરુદેવે જ સારાય ગ્રંથ તેમને ભણાવ્યેા છે. આથી તેએ ગ્રંથકર્તાના તે અત્યંત ઋણી હતા જ પણ સાથે સાથે ગ્રંથના પણ સ્વતંત્ર રીતે ઋણી બની ચૂકયા છે. પ્રસ્તુત ભાષાંતર દ્વારા તે ગ્રંથની મહત્તા અને ગ્રંથકારના અદ્ભુત જ્ઞાન વિકાસના ગુજરાતી જનતાને સુદર પરિચય આપી શકશે. આ ગ્રંથની ચાગ્યતા જોઇને “ પૂ. ગુરુદેવની વિદ્યમાન અવસ્થામાં અનુભવી વિદ્વાન્ હીરાલાલ રસિકલાલ ક.પડીયાએ આ ગ્રંથનું ભાષાંતર કરવાના મનેારથ સેવ્યેા હતા. તે માટે થોડાક પ્રયત્ન પણ તેમને કર્યા હતા. પણ કાળબળે તે કા આજ સુધી પત્યુ' નહિ. ત્યારે તેઓએ પૂ॰ ગુરુદેવના શિષ્યમંડલ પાસેથી પણ સટીક તત્ત્વન્યાય વિભાકરના ભાષાંતરની આશા સેવી હતી. આજે તેમાંથી થાડું' પણ કાર્ય ૫૦ ભદ્રંકરવિજય ગણિ વર કરી રહ્યા છે. તેથી મને અત્ય'ત આનદ થયા છે. સાથે સાથે કેટલાય સ ંસ્કૃત અનભિજ્ઞવર્ગ પણ અનુપમ આનંદ અનુભવશે તે નિર્વિવાદ સત્ય છે. ૫૦. ભદ્રંકરવિજયજી સંસ્કૃતના પ્રાંજલકવિ અને લેખક છે. સાથે સાથે ભાષાંતર કરવાની દિશામાં પણ તેમણે લક્ષ્ય રાખ્યું છે તે ગુજરાતી પ્રજા માટે અત્યંત સદ્ભાગ્યની વાત છે. ખીજા વિભાગનું ભાષાંતર તે શીવ્રતાથી પરિપૂર્ણ કરે Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy