SearchBrowseAboutContactDonate
Page Preview
Page 107
Loading...
Download File
Download File
Page Text
________________ અર્થ:–ઉપશમશ્રેણી દ્વારા સર્વ કષાયોને ઉદયના અગ્યરૂપે સ્થાપવારૂપ સ્થાન “ઉપશાંતમૂહગુણસ્થાનક” કહેવાય છે. અહીં અટ્રાવીશ મેહનીય પ્રકૃતિઓને ઉપશમ થાય છે. ઉપશાંતોહ આત્મા, ઉત્કર્ષથી અર્થી અન્તર્મુહૂર્તકાલ સુધી રહે છે ત્યારબાદ નિયમથી આ આત્મા, પડે છે. એક જીવને, સંસાર દરમ્યાન ચાર વાર આ શ્રેણી પ્રાપ્ત થઈ શકે છે. (૨૭ + ૨૨૧) क्षपकश्रेण्या कषायनिस्सत्तापादकं स्थानं क्षीणमोहगुणस्थानम् । क्षपकश्रेणिश्चाभवमेकवारमेव भवति । एतदनन्तरमेव सकलत्रकालिकवस्तुस्वभावभासककेवलज्ञानावाप्तिः । શાન્તર્તિકિયું છે ૨૮ . અર્થ –ક્ષપકશ્રેણી દ્વારા સર્વ કષાયોને સત્તારહિત કરનાર સ્થાન “ક્ષીણમેહગુણસ્થાનક, ક્ષપકશ્રેણ, એક જીવને આખા સંસારમાં એક વાર જ પ્રાપ્ત થાય છે ત્યારપછી તરત જ સકલ, ત્રિકાલિક વસ્તુ સ્વભાવ પ્રકાશક કેવલજ્ઞાનની પ્રાપ્તિ થાય છે, આ ગુણસ્થાનક, અન્તમુહૂર્ત કાલ-માનવાળું છે. (૨૮ + ૨૨૨) योगत्रयवतः केवलज्ञानोत्पादकं स्थानं सयोगिगुणस्थानम् । इदश्वोत्कृष्टतो देशोनपूर्वकोटिप्रमाणम् । जघन्यतोऽन्तરણ | ૨૧ / અર્થ–મન, વચન, કાયારૂપ ત્રણ ગવાળાને કેવલ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy