________________
श्री ममोवांछितपूरक अजाहरापार्श्वनाथाय नमः
આ
આ
નવરઃ ાિરબાદ बंधतत्वनिरूपणम्
- आत्मप्रदेशुभाशुभकर्मसम्बन्धो बन्धः ॥ १ ॥ અર્થ:–આત્માના પ્રદેશની સાથે ક્ષીરનીરવત્ પુદગલવિશેષ
રૂપ શુભાશુભ કર્મોને પરસ્પર સંબંધ બંધ” કહે
વાય છે. (૧ + ૩૨૮) सच मिथ्यात्वाविरतिकषायैर्यथायोग समुत्पद्यते ॥२॥ અર્થ-તે બંધ, ગપ્રમાણે મિથ્યાત્વ, અવિરતિ, કષાય
અને ગરૂપ હેતુથી ઉત્પન્ન થાય છે. (૨+૩૨૯) तत्रायथार्थश्रद्धानं मिथ्यात्वम् । तच्चाऽऽभि-प्रहिकाનામિnિssમિનિરિક્ષાંશfજાનામોનિમેન પ્રવિણ
અથર–મિથ્યાત્વ=ત્યાં બંધપ્રકરણમળે અયથાર્થ શ્રદ્ધા
“મિથ્યાત્વ' કહેવાય છે.
તે મિથ્યાત્વ, આભિગ્રહિક (૨) અનાભિહિક (૩) આભિનિવેશિક (૪) સાંશયિક (૫) અનાગિ .
કદથી પાંચ પ્રકારનું છે. (૩ + ૩૩૦) कुदर्शने सदनजन्यं श्रद्धानमाभिग्रहिकम् ॥ ४॥ અથ આભિગ્રહિક કુદેવ, કુગુરુ, કુધર્મમય દર્શનાભાસમાં
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org