________________
: ૫૯: (૬૫) ત્રીન્દ્રિયના વ્યવહારમાં કારણભૂત કર્મ “ત્રીન્દ્રિયજાતિ” અહીં સ્પર્શને રસના પ્રાણ એમ ત્રણ ઇન્દ્રિયો જાણવી.
(૬૬) ચતુરિન્દ્રિયના વ્યવહારમાં સાધનભૂત કર્મ “ચતુરિન્દ્રિયજાતિ” અહીં સ્પર્શન, રસન, ઘાણ, ચક્ષુ.” એમ ચાર ઈન્દ્રિયે જાણવી. (૫૫-૧૪૯). - ચબરાત નાગણોનÉ વરિટ વથા વોટ્ટાदीनाम् । स्वावयवैरेव स्वपीडाजनननिदानं कर्म उपघातनाम । शरीरनिष्ठाप्रशस्तवर्णप्रयोजकं कर्म अप्रशस्तवर्णनाम । यथा
લીના શરીરનgબરતા પોષ લાર્મ સારાगन्धनाम । यथा लशुनादीनाम् । शरीरवृत्यप्रशस्तरसप्रयोजकं વર્ષ કાત્તાપનામ થવા વિવાહનાણા રાણા - स्तस्पर्शप्रयोजकं कर्म अप्रशस्तस्पर्शनाम । यथा बब्बुलादीनाम् । इत्यप्रशस्तवर्णचतुष्कम् ॥ ५६ ।।
અર્થ:-(૬૭) અપ્રશસ્ત ગમનમાં કારણભૂત કર્મ કુખગતિ” જેમકે ગધેડા, ઊંટ વિ. ની ગતિ સમજવી.
(૬૮) પિતાના અવયથી જ પિતાને પીડા થવામાં નિમિત્તભૂત કર્મ “ઉપઘાતનામ કર્મ”.
(૬૯) શરીરના અપ્રશસ્તવણનું કારણભૂત કર્મ “અપ્રશસ્તવર્ણનામ” જેમકે કાગડા વિ. શરીરમાં રહેલ વર્ણ.
(૭૦) શરીરસ્થ અપ્રશસ્તગત્ત્વનું કારણભૂત કર્મ “અપ્રશસ્ત ગંધનામ” જેમકે લસણ વિ. માં રહેલ ગંધ.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org