________________
: ૬૯ :
· कारुण्यवीरबीमत्सादिरसप्रयोक्तृणां प्रेक्षकाणां च सानुरागिणां नाट्यादिजन्या क्रिया सामन्तोपनिपातिकी ॥२९॥
અર્થ:-(૩૧) દયા-વીર-બીભત્સ વિ. રસભરપૂર નાટ્ય સર્જક અને અનુરાગપૂર્વક જેનારાઓને નાટ્ય વિ. થી પેદા થનારી ક્રિયા “સામજોપનિપાતિકી” (૨૯ + ૧૮૩) ___यन्त्रादिकरणकजलनिस्सारणधनुरादिकरणकशरादिमोचनान्यतररूपा क्रिया नैःशस्त्रिको ॥३०॥
અર્થ:–(૩૨) રાજા વિ. ની અનુજ્ઞાથી યંત્ર વિ. દ્વારા ફૂપ વિ. થી પાણી વિ. કાઢવારૂપ અથવા ધનુષ્ય વિ. દ્વારા બાણ વિ. મુકવારૂપ ક્રિયા “નેશસિકી.” (૩૦ + ૧૮૪)
सेवायोग्यकर्मणां क्रोधादिना स्वेनैव करणं स्वाहस्तिकी
અર્થ:–(૩૩) સેવકગ્ય ક્રિયાઓને ધ વિ. થી પિતાના હાથે કરવારૂપ કિયા “સ્વાહસ્તિકી.” (૩૧+ ૧૮૫)
अहंदाज्ञोल्लङ्घनेन जीवादिपदार्थनिरूपणजीवाजीवान्यતવિષાણાવાણાનવોનાજિયાતાપાઠsiાનિકો
અર્થ:–(૩૪) અરિહંત ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી પિતાની બુદ્ધિથી જીવાદિપદાર્થોનું નિરૂપણ ક્રિયા અથવા જીવાજીવ વિષયક સાવદ્ય આજ્ઞા કરવાની ક્રિયારૂપ કિયા 'આજ્ઞાનિકી.” (૩૨ + ૧૮૬).
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org