________________
: ૧૭૪ : પ્રવૃત્તિને વર્ષ પુરાણિ ઘણા જળવાના अर्वाक तीर्थस्थापनाया एव मुक्ता अतीर्थसिताः। यथा કરવા . . ૦૭ | અર્થ:–તીર્થસિધ્ધ તીર્થના પ્રવર્તન બાદ મુક્તિએ ગયેલા
તીર્થસિધ્ધ” કહેવાય છે.
જેમકે, ગણધર વિ. અતીર્થસિધ્ધ તીર્થની સ્થાપનાના પહેલાં જ મુક્તિમાં ગયેલા
“અતીર્થસિધ્ધ” કહેવાય છે. જેમકે, મવા
માતા. (૩૭+૩૯૧) पूर्वमवाऽऽसेवितसर्वविरतिसामर्थ्यजन्यकेवलझाना शान प्राप्त्यू बहुलायुषोऽभावाद्गृहस्थावस्थायामेवान्तर्मुहर्ताभ्यन्तरे मुक्ता गृहिलिगसिध्धाः । यथा भरतचक्रीत्युच्यते ॥ ३८॥ અથર–ગૃહિલિંગસિધ=પૂર્વભવમાં આરાધેલ સર્વવિરતિના
સામર્થ્યજન્ય કેવલજ્ઞાનવાળા, જ્ઞાનપ્રાપ્તિ બાદ ઘણા આયુષ્યને અભાવ હેઈ ગૃહસ્થ અવ સ્થામાં જ અન્તમુહૂતની અંદર મુકિતમાં ગયેલા ગૃહિલિંગસિધ” કહેવાય છે.
દા. ત. ભરત ચક્રવર્તી, કેવલજ્ઞાનની ઉત્પત્તિની અપેક્ષાએ આ દષ્ટાંત છે કેમકે, કેવલીઓને અવશ્ય મોક્ષને નિયમ છે.
નિરૂપચરિત દષ્ટાંત, મરુદેવા. વિ. (૩૮+૨૯૨) भवान्तराऽऽसेवितसर्वविरतिजन्यकेवलज्ञाना अल्पायुष्का
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org