________________
: ૧૪૨ :
अकृततपोविशेषस्य दुष्टतरस्य कियत्कालं व्रतानारोपणબનાવ્યા છે ૨૪ | અથ –(૯) “અનવસ્થાપ્ય તપવિશેષને નહિ કરનાર અત્યંત
દુષ્ટમાં કેટલાક કાલ સુધી વ્રતનું આરોપણ નહીં કરવું તે “અનવસ્થાપ્ય” | ઉપસ્થાપના ]
પ્રાયશ્ચિત્ત કહેવાય છે. (૨૪ + ૩૧૨) રાનવઘાહિતીર્થઘાશાતનાજન વાવ સૂરवर्षपतिचारपारगमनतो राजप्रतिबोधादिप्रवचनपभावनया पुन: બદાગ વાશ્ચિત છે ૨૫ / અર્થ-(૧૦) પારાંચિત=રાજાને વધ, સ્વસાધુને ઘાત, તીર્થંકર
વિ.ની આશાતના કરનારને ઉત્કૃષ્ટ બાર વર્ષ પર્વત, અતિચારને પાર પામવાથી રાજાના પ્રતિબોધ વિ. પ્રવચન પ્રભાવના દ્વારા ફરીથી દીક્ષા આપવી તે
પારાંચિત પ્રાયશ્ચિત્ત કહેવાય છે. (૨૫ + ૩૧૩) ज्ञानदर्शनचारित्रोपचारान्यतमो विनयः, तत्र नम्रतापूर्वकं ज्ञानाभ्यासो ज्ञानविनयः । जिनेन्द्रोक्तपदार्थेषु निश्शનિરવ વિના: | બતાડગુનેન ા ાાત્રિાવળ चारित्रविनयः, गुणाधिकेवभ्युत्थानाद्यनुष्ठानमुपचारविनयः
અથ:-(૨) વિનય=જ્ઞાન, દર્શન, ચારિત્ર, ઉપચારમાંથી કઈ
એક “વિનય” કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org