________________
[; ૧૪ :
અર્થ:–(૪) વિવેક=mહણ કરેલી વસ્તુને દેષ જાણ્યા બાદ
ત્યાગ “વિવેક” કહેવાય છે. (૧૯ + ૩૦૭) જામનગરના વિશિષ્ટ તૈwipop mોળાવાવરિયાળો પુરા: W ૨૦ છે. અથ–(૫) વ્યુત્સર્ગ ગમનાગમન, દુઃસ્વપ્ન વિગેરે વિષય
ઉપસ્થિત થતાં વિશિષ્ટ ચિતનની એકાગ્રતાપૂર્વક ચગવ્યાપાર-નિરાધ અર્થાત્ કાર્યોત્સર્ગ કરે તે
વ્યુત્સગ” કહેવાય છે. (૨૦ + ૩૦૮) छेदग्रन्यजीतकल्पान्यतरानुसारेण गुर्वनुशिष्टानुष्ठानविशेषતપ: છે ? અર્થ:-(૬) તપ છેદગ્રંથ, જીતકપના અનુસાર ગુરુએ આપેલ
છ મહીના સુધીને નવી વિગેરે જે તપ તે “તપ”
પ્રાયશ્ચિત્ત કહેવાય છે. (૨૧ + ૩૦૯) तपसा दुर्भधस्य दिवसमासादिक्रमेण श्रमणपर्यायापરય છે ૨૨ | અર્થ:–(૭) છેદ જે તપથી વિશુદ્ધિ અશક્ય થતાં દિવસ
માસ વિ. ના ક્રમથી શ્રમણુપર્યાય કાપ તે “દ”
પ્રાયશ્ચિત્ત. (૨૨ + ૩૧૦ ) प्रारम्भतः पुनमहावतारोपणं मूलम् ॥ २३ ॥ અર્થ:-(૮) મૂલ ફરીથી, શરૂઆતથી, મહાવ્રતનું આરોપણ
કરવું તે “મૂલ” કહેવાય છે. (૨૩ + ૩૧૧)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org