SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રથમ જૈનેતર વિદ્વાનના જવાખ જાણીતા લેખક તેમ જ વિદ્વાન્ પન્યાસ કનકવિજયજી ગણિવરે આપ્યા છે. જે પૂ. ગુરુદેવ પ્રત્યેના પક્ષપાત નહીં પણ હૃદયની ભક્તિનુ પણ સૂચન કરી જાય છે. ૫. કલ્યાણવિજયના જવાબ સાધુ જીવનની શૈશવાવસ્થામાં રહેલા વિદ્વાન્મુનિ રાજયવિજયજીએ આપેલ છે, જે જે શબ્દો માટે પન્યાસ કલ્યાણવિજયજીએ વિરોધ કરેલ છે તે પ્રત્યેક શબ્દો આગમમાં કયાં કયાં અને કેવી કેવી રીતે વયરાયા છે તેની ખૂબ સ્પષ્ટતા કરી છે. ઉપરોક્ત અને આક્ષેપકારાએ મૂલકારના હાર્દને પ્રકાશ કરતી ટીકા તરફ જોયુ હાય તેમ લાગતું નથી. આચાય દર્શનસૂરીજી ન્યાય પદ્ધતિથી પરિચિત હોવાના કારણે ખીજી ચર્ચામાં ન પડતા ‘માર્ગ' શબ્દના એકવચન અને ઉપાય શબ્દના મહુવચનની જ ચર્ચામાં પડયા છે અને ઉપસ’હારમાં એકાદ બે પુરુષ વચને વાપરી સતેષ પામેલ છે. આ સારીએ ચર્ચાના ઉલ્લેખ કરવાનું આ સ્થાન નથી છતાં તત્ત્વાના પ્રથમ સૂત્રની સાથે સરખાવીને જ આના પ્રથમ સૂત્ર પર આક્ષેપ કરવામાં આવ્યા છે તેથી આક્ષેપોની ભૂમિકા જ અચાન્ય છે; અર્થાત્ તત્ત્વા કારનું પ્રથમ સૂત્ર મે ક્ષમાગ નું વિધાન ભિન્ન અપેક્ષાથી કરે છે. જ્યારે પૂ. ગુરુદેવનું પ્રથમ સૂત્ર ભિન્ન અપેક્ષાથી પ્રવૃત્ત છે. અડી. આટલી જ નોંધ કરવી પર્યાપ્ત માનીએ છીએ. અન્યત્ર સંસ્કૃતમાં જવામ આપવામાં આવશે. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy