________________
: ૧૭૨ :
ણમિક જાણ. આ ભાવે પૈકી સિદ્ધો કયા ભાવમાં વતે છે એ વિચાર “ભાવતાર” કહેવાય છે.
તે સિહોના જ્ઞાન અને દર્શન, ક્ષાયિક છે. અને જીવવ પરિણામિક છે. એમ બે ભાવે સિદ્ધોને
હોય છે. (૩૩+૩૮૭) कतमस्मिन् वेदे सिद्धा अल्पा: कतमस्मिंश्च बहव इति विचारोऽल्पबहुत्वद्वारम् । नपुंसके स्तोकाः स्त्रीपुरुषयोः क्रमतः કિયા દિયા: // ૨૪ /
-: અલ્પ બહુવૈદ્વાર :અર્થ:–અવ્યવહિત પૂર્વપર્યયનયની અપેક્ષાએ વેદ,
સ્ત્રીવેદ, નપુંસકવેદ, એ ત્રણ વેદે પૈકી કયા વેદમાં સિદ્ધો અલ્પ અને કયા વેદમાં વધારે ? આજે
વિચાર તે “અલ્પ બહુવૈદ્વાર” કહેવાય છે. ઉત્તર=અવ્યવહિત પૂર્વપર્યયનયની અપેક્ષાએ નપુસકમાં
સર્વસ્તક થિડા) તેના કરતાં સ્ત્રી વેદમાં સંખ્યાતગુણ, અને સ્ત્રી વેદ કરતાં પુરુષવેદમાં સંખ્યાતગુણા, અર્થાત્ નપુંસકસિધ્ધો સવથી અલ્પ છે
એના કરતાં સ્ત્રી સિધ્ધો, સંખ્યાતગુણા છે. અને - શ્રી સિધ્ધ કરતાં પુરૂષ સિધ્ધ સંખ્યાતણું છે
એમ સમજવું. (૩૪+૩૮૮) सिद्धा अपि जिनाजिनतीर्थातीर्थगृहिलिङ्गान्यलिङ्कग
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org