________________
: ૧૭૦ :
જ્યારે તે સિદ્ધપણું પામ્યું ત્યારે તેનું સિદ્ધપણું. થયું એ અપેક્ષાએ સાહિત્ય, ત્યાર બાદ તેને વિનાશને અભાવ હોવાથી અનંતપણુ છે અર્થાત્ સાદિઅનંત સ્થિતિવાળો સિદ્ધ છે એમ કહેવાય છે. જાતિની અણેક્ષાએ [ સર્વસિદ્ધિોની અપેક્ષાએ ] અનાદિ અનંત છે એમ કહેવાય છે. કેમકે, સિદ્ધ
શૂન્યકાલને અભાવ છે. (૩૦+૩૮૪) સ્થિરતા પુરા પરિણાવાના વિવાદના વાળા सिदानां प्रतिपाताभावादन्तरं नास्तीति ध्येयम् ॥११॥
- અન્તર દ્વાર - અર્થ –કોઈપણ પર્યાયને ત્યાગ કર્યા બાદ ફરીથી તેની
પ્રાપ્તિ કેટલા કાલ પછી થાય છે ? આ પ્રશ્ન થતાં જે વિચાર તે “અંતરપ્રરૂપણ કહેવાય છે. એવી રીતે અહિં સિદ્ધત્વ પર્યાયના ત્યાગ બાદ ફરીથી કયારે તેની પ્રાપ્તિ થાય છે? આવા પ્રશ્નનો જવાબ છે કે; સિહોના સિદ્ધત્વ પર્યાયને પ્રતિપાત નહીં હેવાથી અંતર નથી. સિદ્ધત્વના અપતનમાં આવરણ-કારણેને સર્વથા અભાવ છે એ કારણુ સમ
જ. (૩૧૩૮૫) संसार्यात्मसंख्यापेक्षया कियद्भागे सिद्धा इति विचारो માતા, મનસાનન્તકારિગીવાસ કરતા પિ सिद्धास्तदनन्तभागे भवन्ति ॥ १२ ॥
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org