________________
: ૧૬૯ :
લાકના અસખ્યાતમાભાગમાં સિદ્ધશિલા ઉપર સિદ્ધસ્થાન છે. અસ`ખ્યાત આકાશપ્રદેશ પ્રમાણુરૂપ, સિદ્ધોના ક્ષેત્રને અવગાહુ સમજવા, (૨૮૧૩૮૨) सिद्धात्मनोऽवगाहनाकाशपरिमाणतस्स्पर्शना कियतीति विचारस्स्पर्शनाप्ररूपणा । अवगाहनातस्तेषामधिका स्पर्शन। મત્તિ ॥ ૨૨૧ ॥
અઃ—સ્પશ નાદ્વાર=સિદ્ધઆત્માની અવગાહનાના આકાશના પરિમાણથી સ્પર્શના કેટલી? અર્થાત્ સિદ્ધની સ્વાવાઢ આકાશપ્રદેશેાથી સ્પર્ધાના શું ન્યૂન છે? અધિક છે કે તુલ્ય છે? આવી વિચારણા સ્પ નાપ્રરૂપણા’ કહેવાય છે.
"
સ્પર્શના
અભિવ્યાપ્તિરૂપ અવગાહના અને સ્પના તા સબંધમાત્રરૂપ કહેવાય છે. એ અહીં વિશેષ સમજવા. અવગાહના કરતાં તે સિદ્ધોની અધિક ડાય છે. (૨૯+૩૮૩) सिद्धावस्थानं कियत्कालमिति विचारः कालद्वारम् । व्यक्त्यपेक्षया साद्यनन्तो जातिमाश्रित्यानाद्यनन्तः स्यात्
| ૨૦ |
અથ –કાલદ્વાર=સિદ્ધોનુ અવસ્થાન કેટલા કાલ સુધી હાય છે ? અર્થાત્ સ્થિતિવાળાની અવધિના જ્ઞાન માટે જીવા, સિદ્ધપણાને કેટલા કાલ સુધી ધારણ કરે ? આવા પ્રશ્ન થતાં જે વિચાર તે કાલ દ્વાર કહેવાય છે.
6
',
વ્યક્તિની અપેક્ષાએ [એક જીવની અપેક્ષાએ ]
Jain Education International
.6
For Personal & Private Use Only
www.jainelibrary.org