________________
: ૩:
હાઈ સાર્થકનામવાળા, સુલલિત, તત્પન્યાય-વિભાકર નામક ગ્રંથને હું આનંદપૂર્વક રચું છું. (૨)
सम्यश्रद्धासंविचरणानि मुक्त्युपायाः ॥१॥
અર્થ:-સભ્યશ્રદ્ધા, સમ્યફસંવિત્, (જ્ઞાન) અને સમ્યક ચારિત્ર જ મુક્તિના ઉપાયે (સાધન) છે. અર્થાત આ સમુદિત સમ્યક્રરત્નત્રયી જ મુક્તિના સાધનરૂપ છે. બીજા મુક્તિના સાધને નથી. (૧) ઉદ્દેશ પ્રમાણે સમ્યફ શ્રદ્ધાનું લક્ષણ
તરજ્ઞાચા સભ્યશ્રદ્ધા રા
અર્થ-જિનપ્રણીત-જીવાદિ તેના ઉપર આસ્થા (અભિરૂચિ) તેનું નામ સમ્યફશ્રદ્ધા. (૨) તોને નામ-સંખ્યા-નિદેશ,
तत्र तत्वानि जीवाजीवपुण्यपापाश्रवसंवरनिर्जराबन्धमोक्षा નવ ||
અર્થ ત્યાં–તધ્વાસ્થા” એ વાક્યમાં કહેલા તનજીવ, અજીવ, પુણ્ય, પાપ, આશ્રવ, સંવર, નિજેરા, બંધ, મેક્ષ એ નામવાળા, નવ (૯) તવે છે. (૩) છવાદિ તત્ત્વોનું નિરૂપણ.
નવા નન્ના કા અર્થ:– કે જેના લક્ષણ-પ્રકાર-ભેદ આગળ કહેવાશે
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org