SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ : *: ( આ પદથી પ્રભુના પૂજાતિશય પ્રકાશિત કરેલ છે) અનન્તજ્ઞાનરૂપી પ્રભાથી જાજવલ્યમાન, ( આ પદથી જ્ઞાનાતિશય દર્શાવ્યેા છે) રાગ-દ્વેષરૂપી ઘાસની ગંજીને માટે અગ્નિસમાન ( આ પદથી અપાયાપગમ અતિશય જણાવ્યેા છે) વાણીરૂપી અમૃતના સાગર ( આ પદથી વચનાતિશય મતાન્યેા છે ) ત્રિભુવનના પતિ કે પ્રિય એવા ભાવલક્ષ્મીપતિ વીર જિનેશ્વરને હું હંમેશાં વન્દના કરૂં છું. ૫૧૫ प्रज्ञावैभवसंमदिष्णुकथक प्रौढोक्ति विद्रावण - प्रख्यं जीवगणोपजीवकदयादृष्टिप्रकर्षोज्ज्वळम् । नवा श्रोकमळाख्यसूरिमसकृद्ध्यात्वा च जैनागमं, तच्चन्यायविभाकरं सुलळितं ग्रन्थं प्रकुर्वे मुदा ॥२॥ અર્થ:—પ્રતિભાના વૈભવથી મષ્ટિવાદીઓની પ્રૌઢ ઉક્તિએના ખંડનમાં પ્રસિદ્ધ ( આ પદથી ગુરુને પ્રતિભાતિશય અને સ્વસિદ્ધાન્તસ્થાપનનું સામર્થ્ય દર્શાવ્યું છે. જીવગણુને જીવાડનારી દયામાં ઉત્કૃષ્ટ જાગૃતિના કારણે અત્યંત નિલ ( આ વાકયથી ગુરુની અનેક નૃપતિઓને અહિંસાધના ઉપદેશદ્વારા યાધમાં સ્થાપવાની કુશલતા દર્શાવી છે. ) લક્ષ્મીનું સ્થાન જેમ કમલ છે તેમ આચાર વિગેરે આઠ પ્રકારની સંપદાના ઘર એવા સાક નામવાળા શ્રી કમલસૂરિજી ગુરુદેવને વારંવાર નમન કરી અને ભક્તિશ્રદ્ધાપૂર્વક મનેમદિરમાં સ્થાપીને અને જિનપ્રણીત પ્રવચનને નમન કરી તેનું ધ્યાન કરી, જીવાદિ તત્ત્વા અને તેના સાધક પ્રમાણુનયરૂપ ન્યાયેાની વિશિષ્ટ સ્વરૂપ-પ્રકાર-પ્રમાણુરૂપીભાને કરનાર Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy