________________
संज्वलनकषायमात्रोदयप्रयुक्तपमादसेवनं प्रमत्तसंयतगुणस्थानम् । प्रमादाश्च मदिराकषायविषयनिद्राविकथानामान: પન્ના રેશવિઘાવાડ= "ળાનાં વિશુદ્ધિffsવિશુદ્ધચા
શ, ગવાત્તવત્તાપેલાતુવિશુદઘwifsfશુદ્ધિવર્ધક एतदन्तर्मुहूर्तमानमिति केचित् । पूर्वकोटिं यावदित्यन्ये
અથ:– ૬) સંજવલન કષાયમાત્રના ઉદયથી પેદા થનાર પ્રમાદના સેવનરૂપ “પ્રમત્તસયતગુણસ્થાનક” કહેવાય છે.
વળી પ્રમાદે; મદિરા-કષાય-વિષય-નિદ્રા-વિકથા નામવાળા પાંચ છે. દેશવિરતિની અપેક્ષાએ અહીં ગુણેની શુદ્ધિને પ્રકર્ષ અને અશુદ્ધિને અપકર્ષ છે. અપ્રમત્તસંવતની અપેક્ષાએ વિશુદ્ધિને અપકર્ષ [ હાનિ] અને અવિશુદ્ધિને પ્રકર્ષ છે. કેટલાક આ ગુણસ્થાનને, અન્તમુહૂર્ત પ્રમાણુવાળું કહે છે, અને બીજાઓ, દેશનપૂર્વડવર્ષપર્યન્ત આ ગુણસ્થાનક રહે છે એમ માને છે. (૧૯ + ૨૧૩)
संज्वलनकषायनोकषायाणां मन्द्रोदयतः प्रमादाभावोऽप्रमत्तसंयतगुणस्थानम् । नोकषाया हास्यादयषड् वेदत्रयश्च । ચાર્લાસ્થિતિf I ૨૦ ||
અથ–(૭) સંવલનઝેધ વિ. ચારને અને નવા પ્રકારના કષાયને મંદ [ અતીત્ર] ઉદય હેવાથી પ્રમાદના અભાવરૂપ “અપ્રમત્તસંયત ગુણસ્થાન” કહેવાય છે.
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org