________________
: ૧૨ : બીજાઓને ઉદ્વેગ કરનારે અર્થાત્ મનને અપ્રિય થાય છે તે દુર્ભાગનામ કમ.” (૨૬ + ૧૨૦ )
મનોહરજવરવરવાળોગ કર્મ સુરવાનામાં થવા રવીણાલીનામ ૨૭
અર્થ:(૩૦) જેના ઉદયથી અમનેહરશ્વરવાળો થાય છે તે કર્મ “દુશ્વરનામ કમ” જેમકે, ગધેડા, ઊંટ વિ. ને આ કર્મને ઉદય છે. (૨૭-૧૨૧) उचितवक्तृत्वेऽप्यग्राह्यतादिप्रयोजकं कर्म भनादेयनाम ।
_| ૨૮ છે. અર્થ:-(૩૧) જેના પ્રભાવથી ઉચિત કે યુક્ત બેલવા છતાંય જેના વચન વિ. ને લોકે ગ્રાહા કરતા નથી તે અનાદેયનામ કમે.” (૨૮-૧૨૨)
ज्ञानविज्ञानादियुतत्वेऽपि यशाकीर्णभावपयोजक कर्म ગથરાર્વિનામ કૃતિ પાવરરાજ | ૨૦ |
અર્થ –(૩૨) જ્ઞાન-વિજ્ઞાન વિ. ગુણોથી યુક્ત હેવા છતાં જેના ઉદયથી યશકીર્તિવાળ થતું નથી એટલું જ નહીં પરંતુ અશ્લાધ્ય બને છે તે કર્મ “અયશઃ કીર્તિનામ,” આ પ્રમાણે સ્થાવરદશક સમજવું. (૨૯-૧૨૩).
नारकत्वपर्यायपरिणतिप्रयोजकं कर्म नरकगतिः ॥३०॥
અર્થ:–(૩૩) નારકપણાના પર્યાયની પરિણતિમાં કારણભૂત કર્મ “નરકગતિ’ કહેવાય છે, (૩૦-૧૨૪)
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org