SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ - ૨૮: પરત્વ રૂપથી ચાર પ્રકારના છે. ત્યાં ચાર પ્રકારના પર્યાય પૈકી વના=સાદિ સાન્ત, સાદિ અનંત, અનાદિસાંત, અનાદિ અનંત, એમ ચાર પ્રકારની સ્થિતિઓમાંથી કોઈ એક સ્થિતિના પ્રકારથી બ્યાનું વર્તવું (રહેવું) એનું નામ ‘વના ’ છે. આ સમયાશ્રિત વર્તના દરેક સમયે પરિવર્તનશીલ છે. માટે જ આ વિવક્ષિત એક વના એ સમય સુધી પણ સ્થિતિ કરતી નથી. તેથી જે વનાનું પરિવર્તન તે પર્યાયરૂપે કહેવાય છે. ચેષ્ટા=સમયભેદથી ભૂતસમય રાશિની અપેક્ષાએ થયેલી ક્રિયાઓ, વર્તમાન સમયની અપેક્ષાએ થતી ક્રિયાએ, અનાગત સમયની રાશિની અપેક્ષાએ થનારી દ્રવ્યાની ક્રિયાએ ચેષ્ટા ’ પર્યાયરૂપે કહેવાય છે. 6 પરિણામ-પ્રયાગથી અને સ્વભાવરૂપ પરિણામથી થતી દ્રવ્યાની નવીનપણારૂપ વિ. રૂપ પરિણતિ ‘પરિણામ' પર્યાય રૂપે કહેવાય છે. પરાપરત્વ–જેના આશ્રયથી દ્રબ્યામાં ‘આ ' પૂર્વકાલનું છે. ‘આ' પછીના કાલનું છે. આવા વ્યવહાર થાય છે. તે ‘પરવાપરત્વ પર્યાય’ કહેવાય છે. (૨+૧૩-૫૯+૬૦) પુદ્ગલ દ્રવ્યનુ નિરૂપણ— હવનન્ત પુત્બા ||૩|| एते रसगन्धस्पर्शवन्तोऽपि । ढोकाकाशव्यापिनः । ते च स्कन्धदेश प्रदेश परमाणुभेदेन चतुर्विधाः || १५॥ અર્થરૂપવાળા પગલા’કહેવાય છે. 6 Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org
SR No.004034
Book TitleTattvya Nyaya Vibhakar Part 01
Original Sutra AuthorN/A
AuthorLabdhisuri, Bhadrankarvijay
PublisherLabdhi Bhuvan Jain Sahitya Sadan
Publication Year
Total Pages212
LanguageHindi, Sanskrit
ClassificationBook_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy